- રાશિફળ
ધન, વૈભવ, ઐશ્વર્યનો કારક શુક્ર કરશે ગોચર, આ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ ધન, વૈભવ અને ઐશ્વર્ય સાથે જોડવામાં આવે છે અને મળતી માહિતી અનુસાર શુક્ર ગ્રહ 23થી 30 દિવસ બાદ રાશિ પરિવર્તન કરે છે. એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે એટલે કે 15મી સપ્ટેમ્બરના શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે.…
- નેશનલ
Engineers Day Special: જાણો દેશના સૌથી ધનવાન એન્જિનિયર વિશે, નેટવર્થ છે ₹9 લાખ કરોડથી વધુ…
આજે 15મી સપ્ટેમ્બર… દેશભરમાં આજનો દિવસ એન્જિનિયર્સ ડે (Engineers Day) તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે દેશનો સૌથી ધનવાન એન્જિનિયર કોણ છે? તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના ધનવાન એન્જિનિયરની નેટવર્થ 9 લાખ કરોડ રૂપિયા જેટલી છે.…
- રાશિફળ
આજનું રાશિફળ (14-09-25): ત્રણ રાશિના જાતકોને આજે મળશે કોઈ નવી જવાબદારી, જોઈ લો તમારા માટે કેવો રહેશે દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવાનો રહેશે, તો જ તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરશો અને એને કારણે જે ચિંતા સતાવી રહી હતી એ પણ દૂર થશે. ભાઈ-બહેન સાથેના સંબંધો…
- મનોરંજન
અભિષેક બચ્ચન પર રેસ્ટોરાંમાં બધાની વચ્ચે ગુસ્સે ભરાયા બિગ બી, કહ્યું તો પછી…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહેતાં હોય છે. પરંતુ હાલમાં બચ્ચન પરિવાર પારિવારિક કારણોને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ સેલિબ્રિટી શેફ હરપાલ સિંહ સોખીએ બિગ…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેનની ટિકિટ પર લખેલા PNR નંબરનું ફુલ ફોર્મ શું છે? 99% લોકોને નથી ખબર આ જવાબ…
ભારતીય રેલવે (Indian Railways) દ્વારા દરરોજ લાખો ટ્રેનો દોડાવવામાં આવે છે, અને આ ટ્રેનોમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ નિયમ બનાવવામાં આવ્યા છે, પરંતુ એમાંથી કેટલાક નિયમો વિશે પ્રવાસીઓને જાણ હોતી નથી.…
- નેશનલ
UPI એપ્સ ફ્રીમાં સર્વિસ આપીને પણ કેવી રીતે કમાણી કરે છે? જાણો આખી ABCD…
આજકાલ જમાનો ડિજિટલ છે અને આપણામાંથી અનેક લોકો દરરોજના અનેક ટ્રાન્ઝેકશન ઓનલાઈન કરતા હોઈએ છીએ. આપણે દરરોજ યુપીઆઈ (UPI)ની મદદથી પેમેન્ટ કરીએ છીએ જેમાં પીટીએમ, ભીમ, ગૂગલ પે અને ફોન પે જેવી એપ્સનો ઉપયોગ કરીએ છીએ. યુઝર ડાયરેક્ટ બીજા યુપીઆઈ…
- રાશિફળ
ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બનશે મુશ્કેલીનું કારણ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ચોક્કસ દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એ જ અનુસંધાનમાં બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનો તેનો સંબંધ બુદ્ધિ, વેપાર, સંચાર અને બૌદ્ધિક ક્ષમતા સાથે જોડવામાં આવ્યો…
- મનોરંજન
TMKOC: શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોસ્ટ શેર કરીને કહ્યું કે પહેલાં દિવસથી જ…
ટીવીના લોકપ્રિય ટીવી શોની વાત થઈ રહી હોય અને એમાં જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ ના આવે તો જ નવાઈ. સાડાપાંચ દાયકા કરતાં પણ લાંબા સમયથી સતત દર્શકોનું સતત મનોરંજન કરી રહેલાં આ શોની એક અલગ ફેન ફોલોઈંગ…