- સ્પેશિયલ ફિચર્સ
દાળમાં મીઠું વધારે પડી ગયું છે? આ એક ટિપ્સથી બે મિનિટમાં બેલેન્સ કરી લો ખારાશ…
ભારતીય રસોડામાં દાળ-ભાત, શાક-રોટલી એ કમ્પલિટ મીલ ગણાય છે અને આપણે ત્યાં રસોડામાં દરરોજ દાળ તો બને જ છે અને ઘણા લોકોને તો દાળ-રોટલી ખાવાનું ખૂબ જ પસંદ હોય છે તો ઘણા લોકોને દાળ-ભાત ખાવાનું ખૂબ જ પસંદ હોય છે.…
- મનોરંજન
સલમાને કહ્યું ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની જાતને વધારે સુંદર માને છે, એને કહો કે…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસમાં કરવામાં આવે છે, પરંતુ સલમાન ખાન કે જે ઐશ્વર્યાના એક્સ બોયફ્રેન્ડ રહી ચૂક્યા છે એ સલ્લુભાઈએ ઐશ્વર્યાની સુંદરતા વિશે એવી વાત કરી હતી કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.…
- આમચી મુંબઈ
આવતીકાલે રહેશે ટ્રેનોના ધાંધિયા, જાણો કઈ કઈ લાઈન પર થશે અસર…
મુંબઈઃ મુંબઈ લોકલ મુંબઈની લાઈફલાઈન છે અને દર રવિવારની જેમ આવતીકાલે પણ રેલવે ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેનન્સ તેમ જ અન્ય મહત્ત્વના કામકાજ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે ટ્રેનોના ધાંધિયા રહેશે. જો તમે પણ આવતીકાલે નવરાત્રિ કે દિવાળીની…
- રાશિફળ
આજનું રાશિફળ (20-09-25): ત્રણ રાશિના જાતકો માટે શનિવાર બનશે સંકટનું કારણ, વધશે મુશ્કેલીઓ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળી રહી છે. જીવનસાથી માટે આજે તમે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરશો. પરિવારમાં કોઈ સભ્યના…
- હેલ્થ
આ સ્ટોરી વાંચ્યા પછી તમે બટેટાંની છાલને ફેંકવાનું ભૂલી જશો…
બટેટાં એ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સામગ્રી છે અને બટેટાં દરેક શાકભાજી સાથે ખૂબ જ સરળતાથી મિક્સ થઈ જાય છે. આપણે બટેટાંને શાકમાં નાખ્યા બાદ આપણે તેની છાલને ફેંકી દઈએ છીએ. શું તમે પણ આવું જ કરો છો?…
- મનોરંજન
60 વર્ષે નીતા અંબાણીએ મ્હાત આપી રૂપિયા 830 કરોડની માલકિનને, અંબાણી પરિવાર સાથે છે ખાસ સંબંધ…
દેશના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતો હોય છે અને એમાં પણ ખાસ કરીને નીતા અંબાણીની સ્ટાઈલ અને સુંદરતાની સામે તો બોલીવૂડ એક્ટ્રેસ પણ પાણી ભરે છે. હાલમાં…
- રાશિફળ
નોરતાંથી બદલાઈ જશે આ રાશિના જાતકોના દિવસો, મા આદ્યશક્તિ કરશે પૈસાનો વરસાદ…
નવરાત્રિએ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વનો અને ધાર્મિક મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વખતે નવરાત્રિ 22મી સપ્ટેમ્બરથી શરૂ થશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે નોરતા નવ…
- સ્પેશિયલ ફિચર્સ
આધાર કાર્ડધારકો માટે Good News: હવે ઘરે બેઠા કરો આધાર સંબંધિત તમામ કામ, UIDAIની મહત્ત્વની જાહેરાત…
ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડએ મહત્ત્વનો પૂરાવો છે અને હવે આ આધાર કાર્ડને લઈને જ ભારત સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સરકારે આધારકાર્ડ હોલ્ડર્સ માટે એક એપ્લિકેશન લોન્ચ કરવાની વાત કરે છે. આ એપ યુનિક આઈન્ડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ…