- રાશિફળ
24 કલાક બાદ બનશે પાવરફૂલ રાજયોગ, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ…
હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે અને દેશભરમાં માતૃભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલી ઓક્ટોબરના નવરાત્રિનું સમાપન થશે અને બીજી ઓક્ટોબરના દશેરાની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો આ વખતની શારદીય નવરાત્રિ ગ્રહ અને ગોચરની દ્રષ્ટિએ ખૂબ…
- સ્પેશિયલ ફિચર્સ
Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? સ્ટેશન નહીં ચૂકી જશો ગેરેન્ટેડ…
ભારતીય રેલવે (Indian Railway) દ્વારા દરરોજ હજારો-લાખો ટ્રેનો દોડાવવામાં આવે છે અને એમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. લાંબા અંતરની ટ્રેનોની મુસાફરી દરમિયાન અનેક લોકો નાઈટની જર્ની ખૂબ જ પસંદ કરે છે, પરંતુ નાઈટ જર્નીનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ હોય…
- સ્પેશિયલ ફિચર્સ
મોબાઈલ ફોનના ચાર્જર સફેદ રંગના કેમ હોય છે? આ કારણો જાણીને તમે પણ ચોંકી ઉઠશો
એક સમય હતો કે જ્યારે માણસની જરૂર હતી રોટી, કપડાં ઔર મકાન… પરંતુ હવે સમય બદલાયો છે અને રોટી, કપડાં ઔર મકાનની સાથે સાથે મોબાઈલ ફોન અને ચાર્જર પણ આ લિસ્ટમાં જોડાઈ ચૂક્યા છે. મોબાઈલ ફોન વિના તો હવે જાણે…
- મનોરંજન
વિકી કૌશલ અને કેટરિના કૈફે શેર કર્યા Good News, કપલે પોસ્ટ કરીને કહ્યું કે અમે લોકો…
બોલીવૂડના મોસ્ટ ક્યુટ અને લવેબલ કપલ એવા વિકી કૌશલ અને કેટરિના કૈફના ફેન્સ માટે આ સમાચાર ખૂબ જ કામના છે, કારણ કે જે સમાચારની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આખરે તે સામે આવી ગયા છે. કેટબેબી અને વિકુએ…
- રાશિફળ
આજનું રાશિફળ (23-09-25): આ બે રાશિના જાતકોને આજે થશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભ અપાવવાનો રહેશે. આજે તમારે બહારના કામની સાથે સાથે ઘરના કામ માટે પણ સમય કાઢવો પડશે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરશે…
- રાશિફળ
નવરાત્રિમાં માતાની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય, થશે દરેક મનોકામના પૂર્ણ…
હાલમાં હિંદુઓનો બીજો સૌથી મોટો તહેવાર એટલે નવલા નોરતાં ચાલી રહ્યા છે. હિંદુ પંચાગ અનુસાર દર વર્ષે નવરાત્રિની શરૂઆત આસો મહિનાના શુક્લ પક્ષથી થાય છે. શારદીય નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને તેમની…
- સ્પેશિયલ ફિચર્સ
પાળેલા શ્વાન અને બિલાડી બન્યા પતિ-પત્નીના ડિવોર્સનું કારણ, જાણી લો આખી ઈનસાઈડ સ્ટોરી…
સામાન્યપણે મેરિડ કપલ જ્યારે ડિવોર્સ લે છે ત્યારે એના માટે ડોમેસ્ટિક વાયોલન્સ, દહેજ, વૈચારિક મતભેદ, પારિવારિક સમસ્યાઓ જેવા અનેક કારણો જવાબદાર હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવા ડિવોર્સ વિશે સાંભળ્યું છે ખરું કે જ્યાં પતિ-પત્ની વચ્ચે પાળેલી બિલાડી અને…
- સ્પેશિયલ ફિચર્સ
પબ્લિક ટોઈલેટની બહાર WC કેમ લખવામાં આવે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…
આપણામાંથી અનેક લોકોએ જાહેર સ્થળોએ પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કર્યો જ હશે, હવે જ્યારે તમે જાહેર સ્થળોએ ટોઈલેટનો ઉપયોગ કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે વોશરૂમના ગેટ પર અંગ્રેજીમાં ડબ્લ્યુસી (WC) લખેલું હોય. હવે તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે…