- વેપાર
RBIના આ છ નિયમ જાણી લેશો તો CIBILને લઈને કોઈ નહીં બનાવી શકે ઉલ્લુ…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નાગરિકોની સુવિધા માટે દર થોડા સમયે તેની પોલિસીમાં ચેન્જ કરવામાં આવતા હોય છે. વારંવાર ક્રેડિટ સ્કોરને લઈને આરબીઆઈ પાસે આવેલી ફરિયાદોને પગલે હવે આરબીઆઈએ સીબીલ સ્કોરને લઈને છ નિયમ બનાવ્યા છે. થોડાક સમય પહેલાં…
- રાશિફળ
આજનું રાશિફળ (06-07-25): ત્રણ રાશિના જાતકોને આજે તેમની સમસ્યામાંથી મળશે મુક્તિ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવશે. આજે તમારા મનમાં કોઈ કામને લઈને શંકા હોય તો એ કામમાં બિલકુલ આગળ ના વધો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે પોતાના જુનિયર્સનો સાથ મળશે. દૂર રહેતાં પરિવારના કોઈ સભ્ય પાસેથી આજે…
- સ્પેશિયલ ફિચર્સ
બદલાશે તમારા ખિસ્સામાં રહેલી આ નોટ, RBIએ કરી જાહેરાત, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો અને વિચારો કે હવે કોઈ નોટ બદલાશે અને જો નવી નોટ આવશે તો જૂની નોટનું શું તો એ પહેલાં તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 50 રૂપિયાની નોટને લઈને…
- મનોરંજન
વાતો-વાતોમાં જ Abhishek Bachchanએ ખોલી Jaya Bachchanની પોલ, કહ્યું કે મને તો…
બોલીવૂડના અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની ફિલ્મોથી વધારે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ગઈકાલે જ અભિષેકની ફિલ્મ કાલીધર લાપત્તા રીલિઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં જુનિયર બચ્ચને મીડિયા સમક્ષ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા…
- રાશિફળ
દેવશયની એકાદશીથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, બેંક બેલેન્સ વધશે, બનશે દુર્લભ સંયોગ…
હિંદુ પંચાગ અનુસાર આવતીકાલે એટલે કે છઠ્ઠી જુલાઈના દેશશયની એકાદશી પડી રહી છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની, હરિશયની કે પદ્મનાભા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસથી ચાર મહિના સુધી શ્રીહરિ યોગનિદ્રામાં જાય…
- રાશિફળ
આજનું રાશિફળ (05-07-25): મકર સહિત આ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સ્પેશિયલ, જોઈ લો તમારી રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આ સમય સમસ્યાઓથી ભરપૂર રહેશે. બિઝનેસમાં જો પાર્ટનરશિપમાં કોઈ ડીલ ફાઈનલ કરશો તો આવનારા સમયમાં તમને એના કારણે ચોક્કસ સમસ્યાનો સામનો કરવો પડશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી સકે છે. આજે તમે કોઈ…