- રાશિફળ
આજનું રાશિફળ (14-06-25): મેષ સહિત આ ચાર રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેશે. અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ આજે ખૂબ જ વ્યસ્ત રહેશે. નોકરી કરી રહેલાં લોકોના શત્રુઓ આજે તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે. તમારી અંદર રહેલી ઊર્જાને કારણે આજે તમારી સમસ્યાઓ ઉકેલાઈ…
- મનોરંજન
89 વર્ષના આ બોલીવૂડ એક્ટરે પહેલી પત્ની સાથે સેલિબ્રેટ કરી 71મી વેડિંગ એનિવર્સરી, ફોટો થયા વાઈરલ…
બોલીવૂડના હેન્ડસમ હંક ગણાતા 89 વર્ષીય અભિનેતા ધર્મેન્દ્રએ ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા, પણ પોતાની પહેલી પત્નીને તેમણે ડિવોર્સ નહોતા આપ્યા. ધર્મેન્દ્રના પહેલાં પત્નીનું નામ પ્રકાશ કૌર છે અને ધર્મેન્દ્ર બંને પત્નીઓ અને પરિવાર સાથે સમય…
- અમદાવાદ
એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનું આ છે Turkey Connection, કોની હતી વિમાન મેઈન્ટેનન્સની જવાબદારી?
અમદાવાદ ખાતે 12મી જુનના થયેલાં ગોઝારા પ્લેન ક્રેશની ઘટનાથી દેશવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ ફ્લાઈટ તરત જ ક્રેશ થઈને હોસ્ટેલ પર પડ્યું હતું અને ત્યાર બાદ વિમાન આગનો ગોળો બની…
- આમચી મુંબઈ
મને બસ એક દિવસ આપી દો… એરહોસ્ટેસ સૈનિતાની માતાનો વલોપાત…
મુંબઈઃ અમદાવાદ ખાતે ગુરુવારે બનેલી પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાના પડઘા મુંબઈના જુહૂ કોલીવાડા સુધી અનુભવાયા હતા અને એનું કારણ હતું સૈનિતા ચક્રવર્તી. સૈનિતા ચક્રવર્તી એર ઈન્ડિયાના 12 ક્રુ મેમ્બર્સમાંથી એક હતી, જેનું આ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. સૈનિતાએ થોડાક…
- રાશિફળ
51 દિવસ સુધી સાવધ રહેવું પડશે, ગ્રહોની સ્થિતિ મોટી હોનારતના એંધાણ આપી રહી છે…
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 7478 ડ્રીમલાઈનર પ્લેન ટેક ઓફ કર્યાના મિનિટોમાં જ અમદાવાદના જ મેઘાણી નગર ખાતે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશઃ 10,33,02,33,788 રૂપિયાનો વીમો ક્લેમ કરશે Air India? શું છે આટલા મોટા ક્લેમનું ગણિત…
અમદાવાદઃ અમદાવાદ ખાતેની પ્લેન ક્રેશની ઘટનાને કારણે આખો દેશ હિબકે ચઢ્યો છે. આ દુર્ઘટનામાં ફ્લાઈટમાં સવાર 12 ક્રુ મેમ્બર્સ સહિત 230 પ્રવાસીઓમાંથી એક જ પ્રવાસી સુખરૂપ ઉગરી ગયો છે. આ ક્રેશ પાછળ ચોક્કસ કયુ કારણ જવાબદાર છે એને લઈને જાત…
- આમચી મુંબઈ
અમદાવાદ પ્લેન ક્રેશઃ ડોંબિવલીની રોશની સોનઘરેની માતાને નથી ખબર કે તેમની દીકરી હવે…
ગુજરાતના અમદાવાદ ખાતે ગુરુવારે થયેલાં દર્દનાક અકસ્માતને આખા દેશને હચમચાવીને મૂકી દીઝો છે. અમદાવાદથી લંડન જઈ રહેલાં એર ઈન્ડિયાનું પ્લેન ટેકઓફ કર્યાના મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલાં 230 પ્રવાસીઓ સહિત એરલાઈનના 12 ક્રુ મેમ્બર્સનું…
- રાશિફળ
આજનું રાશિફળ (13-06-25): તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને આજે થશે લાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. સંતાનની સોબત પર ખાસ ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેશે તો આજે કોઈ સ્પર્ધામાં ભાગ લેશે તો તેમને એમાં સફળતા મળશે. આજે તમારા મનમાં કોઈ કામને લઈને શંકા…
- નેશનલ
આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…
અમદાવાદ ખાતે થયેલા ગોઝારા પ્લેન ક્રેશની દુર્ઘટનાથી માત્ર ગુજરાત જ નહીં પણ આખો દેશ હચમચી ઉઠ્યો છે. એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ ટેક ઓફ બાદ બે જ મિનિટમાં મેઘાણી નગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન…