- મનોરંજન
અમદાવાદની દુર્ઘટનાઃ ચાર દિવસ બાદ બી-ટાઉનની આ હસીના એર ઈન્ડિયાની ફ્લાઈટમાં, અંદરનો નજારો જોઈને…
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ આખા દેશમાં ચકચાર મચાવી હતી. દેશ હજી આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો ત્યાં બોલીવૂડની એક જાણીતી એક્ટ્રેસે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરીને અંદરનો નજારો જોઈને પોતે હલી ગઈ હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતાં ફેન્સ…
- રાશિફળ
આજે થશે ચંદ્ર અને રાહુની યુતિ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પણ ચંદ્ર કે રાહુ રાશિ પરિવર્તન કરે છે કે ગોચર કરે છે ત્યારે તેની સીધી સીધી અસર દેશ-દુનિયા પર જોવા મળે છે. આજે એટલે કે 16મી જૂનના ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો…
- રાશિફળ
આજનું રાશિફળ (15-06-25): આ પાંચ રાશિના જાતકોની વધશે આવક, સુખ-સુવિધાઓ વધશે…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટું રોકાણ કરવા માટે સારો રહેશે. આજે કોઈ પણ વાતમાં ઉતાળણ દેખાડવાથી બચો. આજે તમારા કામમાં કોઈ અવરોધ આવી રહ્યા હતા તો એ પણ દૂર થશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત કરવાની જરૂર છે,…
- સ્પેશિયલ ફિચર્સ
1000 ડિગ્રી તાપમાનમાં પણ કઈ રીતે સુરક્ષિત રહ્યું બ્લેક બોક્સ? શું છે આ પાછળનું કારણ…
એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જઈ રહેલી એઆઈ171 ફ્લાઈટ ગુરુવારે ટેક ઓફ કર્યાના મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ અને ફ્લાઈટમાં સવારે 242માંથી 241 લોકોના મૃત્યુ થયા હતા. આ ફ્લાઈટનું બ્લેક બોક્સ શુક્રવારે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ટેરેસ પરથી મળી આવ્યું હતું.…
- મનોરંજન
સાઉથના સુપરસ્ટારે કઈ એક્ટ્રેસને બર્થડે વિશ કરતા લખ્યું સ્વીટ ગર્લ…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલીવૂડ સુધી પોતાની એક્ટિંગની લોકોને દિવાના બનાવનારી એક્ટ્રેસ શ્રીલીલાએ 2019માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડગલું માંડ્યું હતું. શ્રીલીલા આજે પોતાનો 24મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. શ્રીલીલાના જન્મદિવસે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સહિત અને સેલેબ્સે ખાસ અંદાજમાં…
- સ્પેશિયલ ફિચર્સ
ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડિંગ સમયે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીંતર…
હાલમાં અમદાવાદ ખાતે થયેલાં ગોઝારા અકસ્માતથી આખો દેશ હચમચી ઉઠ્યો છે અને આ અકસ્માત કયા કારણે થયો હતો એ તો હજી જાણી શકાયું નથી. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી કામની ટિપ્સ લઈને આવ્યા છીએ, જે તમારે ટેક ઓફ…
- રાશિફળ
138 દિવસ સુધી અસ્ત રહેશે શનિદેવ, આ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા ગણાવવામાં આવ્યા છે અને 138 દિવસ સુધી શનિદેવ વક્રી અવસ્થામાં હોય છે. આ દરમિયાન શનિદેવ ઊંધી ચાલ ચાલે છે. શનિદેવની વક્રી અવસ્થાની અસર મેષથી મીન રાશિના જાતકો પર જોવા મળે છે. આવા આ શનિદેવ એક મહિના…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણી લેશો તો…
મુંબઈઃ મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા મુંબઈગરા માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ જેવા કામ માટે આવતીકાલે 15મી જૂનના રોજ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનના ધાંધિયા રહેશે એટલે જો…