- વિજ્ઞાન અને ટેકનોલોજી
જ્યારે પૃથ્વી પર દિવસ 24 નહીં માત્ર 6 કલાકનો હતો! સામે આવ્યું ચોંકાવનારું કારણ…
અત્યારે આપણો બધાનો દિવસ 24 કલાકનો છે અને તમે તમારી આસપાસ ઘણા લોકોને એવું કહેતાં સાંભળ્યા હશે કે ભાઈ એટલું કામ છે કે દિવસના 24 કલાક ઓછો પડે છે, કે પછી ભગવાન 25 કલાકનો દિવસ કરી દે ને તો મેળ…
- મનોરંજન
નેશનલ એવોર્ડમાં રાણી મુખર્જીના લૂક કરતાં વધારે ચર્ચા નેકપીસની, જાણી લો શું છે ખાસ?
હાલમાં જ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે અનેક વિવિધ એક્ટર-એક્ટ્રેસ, સેલેબ્સને તેમના કામ માટે નેશનલ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન, રાણી મુખર્જી, વિક્રાંત મેસી સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. રાણી મુખર્જી આ સમયે…
- રાશિફળ
ગ્રહોના રાજા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા…
હાલમાં શારદીય નવરાત્રિ ચાલી રહી છે અને આ વખતની નવરાત્રિ ધાર્મિક રીતે ખાસ હોવાની સાથે સાથે જ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ રહેવાની છે. આ નવરાત્રિ દરમિયાન અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરીને શુભ યોગ બનાવી રહ્યા છે, જેની 12-12…
- નેશનલ
IT રિફંડમાં થઈ રહ્યો છે વિલંબ, જાણો કેટલા સુધીનું રિફન્ડ મળે છે ઝડપથી?
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વખતે આઈટી રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 16મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. રિટર્ન ફાઈલ કરવાની આ તારીખ ઓડિટ વિનાના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની હતી. રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈનને પૂરી થઈને પણ ઓલમોસ્ટ એક વીક પૂરું…
- મનોરંજન
વિકી-કેટરિના બાદ હવે Salman Khanએ પણ કહ્યું, ‘બચ્ચા થશે, જલદી જ…’
બોલીવૂડના ક્યૂટ અને અડોરેબલ કપલ કેટરિના કૈફે અને વિકી કૌશલે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા છે અને હવે ફેન્સ આતુરતાપૂર્વક તેમના બેબીને વેલકમ કરવા માટે આતુર છે, પરંતુ આ બધા વચ્ચે સલમાનના…
- રાશિફળ
આર્થિક તંગીને દૂર કરવા ગુરુવારે આ ખાસ ઉપાયો ચોક્કસ કરો…
હિન્દુ શાસ્ત્રમાં અઠવાડિયાના તમામ વાર કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે અને એ જ દિશામાં વાત કરીએ તો ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુજી અને દેવગુરુ ગણાતા ગુરુ ગ્રહને સમર્પિત છે. આ દિવસે પૂજા વ્રત કરવાથી ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત…
- રાશિફળ
આજનું રાશિફળ (25-09-25): બે રાશિના જાતકોએ આજે રહેવું પડશે ખાસ સાવધ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે. કામના સ્થળે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આજે તમારી અંદર એક્સ્ટ્રા એનર્જી રહેશે અને તમારે આજે એ એનર્જીને અહીંયા ત્યાં ના વેડફવી જોઈએ. આજે કોઈ શુભ કે માંગલિક…
- હેલ્થ
નવરાત્રિના નવ દિવસોનો દેવીઓ જ નહીં પણ આયુર્વેદની ઔષધીઓ સાથે પણ છે કનેક્શન…
ભારત એ સાંસ્કૃતિક મુલ્યો અને પરંપરાઓમાં વિશ્વાસ રાખનારો દેશ છે અને ભારતીય સંસ્કૃતિમાં જેટલું ધર્મનું મહત્ત્વ છે એટલું જ ઔષધી એટલે કે આયુર્વેદનું પણ મહત્વ છે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રિના નવે નવ દિવસ આપણે જે દેવીઓના અલગ…