- સ્પેશિયલ ફિચર્સ

500 રૂપિયાની નોટના મોટા ટ્રાન્ઝેક્શન પર RBIની ગાઈડલાઈન, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 500 રૂપિયાની નોટને લઈને એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. મળતી માહિતી મુજબ જો હવે તમે 500 રૂપિયાની નોટમાં કોઈ મોટી લેવડદેવડ કરશો…
- રાશિફળ

138 દિવસ બાદ મીન રાશિમાં માર્ગી થઈ શનિ બનાવશે વિપરીત રાજયોગ, ત્રણ રાશિના જાતકોના બદલાઈ જશે દિવસો…
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને શનિદેવ જે તે વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે. શનિદેવ અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે. જ્યારે ચંદ્ર એ સૌથી…
- મનોરંજન

ધર્મેન્દ્ર ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી રહ્યા છે: સની દેઓલની ટીમે આપી લેટેસ્ટ હેલ્થ અપડેટ, અફવાઓ પર પૂર્ણવિરામ…
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફેન્સ અને ફેમિલી તેમની રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ બધા વચ્ચે સની દેઓલની ટીમ દ્વારા એક્ટરની હેલ્થને લઈને લેટેસ્ટ…
- મનોરંજન

500 કરોડની નેટવર્થ, 120 કરોડનું ફાર્મહાઉસ, લક્ઝરી કારનું કલેક્શન, આવી છે ધર્મેન્દ્રની રોયલ લાઈફસ્ટાઇલ..
બોલીવૂડના હી-મેન ગણાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ચાહકો ગઈકાલથી જ તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા…
- રાશિફળ

આજનું રાશિફળ (11-11-25): આજે મંગળવારે આ રાશિના જાતકોને મળશે કોઈ સારા સમાચાર, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ રહેશે એટલે મહત્ત્વનું કામ હાથ ધરતાં પહેલાં વિચાર કરો. આજે તમારા ખર્ચ વધતાં મન થોડું પરેશાન રહેશે. આજે વિરોધીઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે દિવસ થોડો…
- મનોરંજન

ધર્મેન્દ્રની તબિયત સ્થિર, વેન્ટિલેટર પર હોવાના અહેવાલો ખોટા, ટીમે આપી હેલ્થ અપડેટ, જાણીએ ફેમિલી વિશે ખાસ વાત…
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને લઈને એવી માહિતી સામે આવી રહી હતી કે અભિનેતા મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, તેમ જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પરંતુ હવે ધરમપાજીની ટીમ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે ધરમપાજીની તબિયત…
- મનોરંજન

ધર્મેન્દ્ર બાદ હવે ‘મોસ્ટ પોપ્યુલર વિલન’ પ્રેમ ચોપ્રા હોસ્પિટલમાં દાખલ, પરિવારે આપ્યું હેલ્થ અપડેટ
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર બાદ હવે બીજા દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપ્રા પણ હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રેમ ચોપ્રા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 90 વર્ષીય અભિનેતાની હેલ્થને લઈને પરિવાર દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે.…
- મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક ક્યારે થશે? પ્રોડ્યુસર આસિત મોદીએ ખુદ કર્યો મોટો ખુલાસો…
ટેલિવિઝનનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક અલગ જ ફેન ફોલોઈંગ છે. દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી આ શો દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહ્યો છે. અબાલવૃદ્ધોથી લઈને સૌ કોઈ આ શોનો ફેન છે. શોના દરેક કેરેક્ટરની એક…
- રાશિફળ

24 કલાક બાદ સોનાનો સૂરજ ઉગશે આ રાશિના જાતકોના જીવનમાં, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર નવેનવે ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરે છે, અને શુભાશુભ યોગ બનાવે છે. જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે 11મી નવેમ્બરના રોજ શુક્ર અને ગુરુ બંને મળીને…








