- રાશિફળ

Rakshabandhan: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે આ વર્ષે રાશિ પ્રમાણે બાંધો ભાઈને રાખડી…
રક્ષા બંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં જાત જાતની ફેન્સી કલરફૂલ રાખડીઓ મળી રહી છે. ભાઈ-બહેનના પ્રેમના તહેવાર તરીકે ઓળખાતા રક્ષાબંધન પહેલાં જ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે રાશિ પ્રમાણે ભાઈને કયા કલરની રાખડી…
- નેશનલ

Indian Railwayની ટ્રેનોમાં દારૂ લઈ જઈ શકાય કે નહીં? શું કહે છે રેલવેનો નિયમ?
ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું વિશાળ કહી શકાય એવું ચોથા નંબરનું વ્યસ્ત નેટવર્ક છે. દરરોજ ભારતીય રેલવે દ્વારા હજારોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ પોતાની સાથે સામાન પણ લઈ જાય…
- રાશિફળ

આજનું રાશિફળ (02-08-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. બિઝનેસમાં આજે કેટલાક નવા લોકોનો સમાવેશ કરશો. તમારી વાણીમાં રહેલી મિઠાશ અને સૌમ્યતા જ તમને માન-સન્માન અપાવશે. આજે…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમને પણ વારંવાર ચા પીવાનું મન થાય છે, શું છે આ પાછળનું કારણ? જાણશો તો…
આપણે ત્યાં મોટાભાગની સમસ્યાનું સમાધાન છે ચા… લોકોને ચા પીવાનું એટલું બધું પસંદ છે કે નહીં પૂછો વાત 80 ટકા લોકોને દરરોજ ચા પીવાનું ગમે છે અને આ લોકોને જો સમયસર ચા ના મળે તો તેમને માથું દુઃખવા લાગે છે.…
- મનોરંજન

…તો આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ અને મિસ્ટર અય્યર વચ્ચેના પંગાનું કારણ?
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહી છે. આ શોના દરેક પાત્ર સાથે દર્શકોનો એક અલગ બોન્ડ જોવા મળે છે. હાલમાં જ શોના 17 વર્ષ પૂરા થતાં એક સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં…
- નેશનલ

15મી ઓગસ્ટના PM Narendra Modiનું ભાષણ લાઈવ સાંભળવું છે? આ રીતે મળશે ચાન્સ…
15મી ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસ જ નહીં પણ દરેક ભારતીય માટે દેશભક્તિ દેખાડવાનો, ગર્વની લાગણી અનુભવવાનો દિવસ છે. જો તમે આ વખતની 15મી ઓગસ્ટ ખાસ રીતે ઉજવવા માંગતા છો? તો તો તમારે આ સમાચાર છેલ્લે સુધી વાંચી જવા પડશે- ભારતના…
- રાશિફળ

ઓગસ્ટ મહિનામાં મહત્ત્વના ગ્રહો કરશે હિલચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…
આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં અનેક મહત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે, જેની ઓછી વધતી અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમને આ સમયગાળામાં અપરંપાર લાભ થવા…








