- રાશિફળ
ચંદ્ર ગ્રહણથી શરૂ થનારું પિતૃ પક્ષ સૂર્ય ગ્રહણ પર પૂરું, પાંચ રાશિના જાતકો માટે આવશે અચ્છે દિન…
ગણેશોત્સવ બાદ નવરાત્રિ શરૂ થાય છે અને બંને હિંદુઓ માટેના ખૂબ જ મહત્ત્વના તહેવારો છે. આ બંને તહેવારો વચ્ચે 15 દિવસ શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ શરૂ થાય છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થશે અને 21મી સપ્ટેમ્બરના…
- મનોરંજન
બિગ બોસનો માલિક એક શોમાંથી કેટલી કમાણી કરે છે? જાણો કોણ છે આ શોનો અસલી માલિક?
હાલમાં સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ અને ટીવી પર જ્યાં જુઓ ત્યાં બસ રિયાલિટી ટીવી શો બિગ બોસની ચર્ચા થઈ રહી છે. બિગ બોસ 19ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને આ શોને પસંદ કરનારો એક આખો અલગ વર્ગ છે. ત્રણ…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાનો એવો દેશ જ્યાં ઇન્ટરનેટ જ નથી! જાણો કેવી રીતે ચાલે છે અહીંના લોકોનું ગુજરાન…
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? આપણે અહીંયા થોડાક સમય માટે વાઈફાઈ કે ઈન્ટરનેટ બંધ થઈ જાય તો આપણે વિચારીએ છીએ કે અરે આ શું થયું, હવે કામ કેવી રીતે થશે વગેરે વગેરે. પણ દુનિયામાં એક એવો દેશ પણ છે કે…
- મનોરંજન
ભરત તખ્તાની નહીં આ બોલીવૂડ એક્ટરને જમાઈ બનાવવા માંગતા હતા હેમા માલિની, દીકરીએ કર્યો ચોંકાવનારો ખુલાસો!
બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીની વાત થઈ રહી હોય ત્યારે બચ્ચન પરિવાર, કપૂર ફેમિલી અને ખાન પરિવારનું નામ ચોક્કસ મોઢે આવે જ. પરંતુ આ ત્રણેય પરિવારમાંથી બચ્ચન પરિવાર હાલમાં અલગ કારણોસર ચર્ચામાં આવી રહ્યો છે. હવે ફરી એક વખત બચ્ચન…
- મનોરંજન
આર્યન ખાન બાદ હવે સુહાના ખાન પણ ફસાઈ મુશ્કેલીમાં, હવે શું કરશે શાહરુખ ખાન?
બોલીવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન બાદ હવે દીકરી સુહાના ખાનની મુશ્કેલીઓની વધી રહી છે. મળતી માહિતી મુજબ અલિબાગ ખાતે ખરીદેલી પ્રોપર્ટીને કારણે તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સરકાર દ્વારા ખેતી માટે આપવામાં આવેલી જમીનને જિલ્લા અધિકારીની…
- આમચી મુંબઈ
અમેરિકા-ઈન્ડિયા ટેન્શન વચ્ચે નીતા અંબાણી-મુકેશ અંબાણીએ લીધું મહત્ત્વનું પગલું?
દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)એ અમેરિકા અને ભારતના ટેરિફ ટેન્શન વચ્ચે એક મહત્ત્વનું પગલું લીધું છે. મળતી માહિતી મુજબ નીતા અને મુકેશ દ્વારા ન્યૂયોર્ક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ…
- નેશનલ
SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: 16 સપ્ટેમ્બરથી આ નિયમ બદલાશે, જાણો શું થશે અસર?
જો તમારી પાસે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર માટે જ છે. 16મી સપ્ટેમ્બર બાદ એસબીઆઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો તમારા માટે થોડું મોંઘુ સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ શું છે આ પરિવર્તન…
- સ્પેશિયલ ફિચર્સ
મોર્નિંગ વોક માટે કયો સમય છે બેસ્ટ? જાણો નિષ્ણાતો શું કહે છે…
હેડિંગ વાંચીને તમને એવું થયું હશે કે ભાઈ મોર્નિંગ વોક તો મોર્નિંગ છે, સવારે કોઈ પણ ટાઈમ પર કરો, એમાં શું?? બટ બોસ એવું નથી. મોર્નિંગ વોક માટે પણ અમુક ટાઈમ હોય છે જે બેસ્ટ હોય છે, જેનાથી વધુ ફાયદો…
- રાશિફળ
આજનું રાશિફળ (02-09-25): સપ્ટેમ્બર મહિનાનો બીજો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કોઈ વાતને લઈને આજે તમારું મન થોડું પરેશાન રહેશે. આર્થિક સ્થિતિ પણ પહેલાંની સરખામણીએ થોડી ડામાડોળ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ પૈસા રોકવા પડે કે ખર્ચવા…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો અંબાણી પરિવાર કયા ભગવાનની કરે છે પૂજા? આસ્થાનું છે ખાસ કારણ…
દુનિયાના સૌથી અમીર પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની વૈભવી લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં પણ પરિવારનો અધ્યાત્મ અને ધર્મ સાથે એક ગાઢ જોડાણ છે. અવારનવાર અંબાણી પરિવાર દેશના…