- નેશનલ

અમરનાથ યાત્રા માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત, યાત્રાળુઓને એકલા યાત્રા કરવાની મંજૂરી નહિ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. જેમાં અમરનાથ યાત્રા પર જતા યાત્રાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે યાત્રાળુઓને એકલા યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓ…
- ઇન્ટરનેશનલ

નવી મહામારીના સંકેત ! ચીનમાં મળ્યા કોરોનાથી પણ ખતરનાક 20 વાયરસ
બેઈજિંગ : ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસથી અસર હજુ પણ વિશ્વ બહાર આવી શક્યું નથી. કોરોના વાયરસે વિશ્વમાં અનેક લોકોના જીવ લીધા છે. તેમજ તેનો ડર હજુ પણ લોકોમાં વ્યાપી રહ્યો છે. ત્યારે ચીનથી જ એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશમાં…
- આમચી મુંબઈ

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની મુશ્કેલી વધી, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે સંભાળી કમાન…
મુંબઈ : અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપની કંપની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેમજ કંપની હાલ પડકારજનક તબક્કામાંથી પસાર થઇ રહી છે. ત્યારે હવે આ સ્થિતિમાં ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે પોતે એર ઈન્ડિયાના રોજિંદા સંચાલનની…
- ઇન્ટરનેશનલ

પ્રશાંત મહાસાગરમાં ડૂબ્યું 3000 વાહનોને લઇ જતું કાર્ગો જહાજ, ભીષણ આગ પણ લાગી
મેક્સિકો : પ્રશાંત મહાસાગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ચીનથી અમેરિકા જઇ રહેલું કાર્ગો વાહન આગ લાગ્યા બાદ ડૂબી ગયું હતું. આ મોર્નિંગ મિડાસ નામનું કાર્ગો વાહન આ જહાજ 3,000 નવા વાહનો લઈને મેક્સિકો જઈ રહ્યું હતું. આ જહાજમાં…
- નેશનલ

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું કટોકટી કાળ કોઇ પણ ભારતીય ક્યારેય નહિ ભૂલે…
નવી દિલ્હી : ભારતના પૂર્વ વડા પ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975ના રોજ દેશમાં લાદેલી કટોકટીના આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. જેના પગલે આજે ભાજપ તેને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે યાદ કરશે. તેમજ દિલ્હીમાં આજે કાર્યક્રમનું આયોજન પણ…
- ઇન્ટરનેશનલ

ઈરાનના પરમાણુ સ્થળોને ઉડાવવામાં અમેરિકા નિષ્ફળ થયું હોવાનો દાવો, ટ્રમ્પે આપ્યો જવાબ
ન્યુયોર્ક : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ અમેરિકાઆ ઇરાનના પરમાણુ સ્થળો પર કરેલા હુમલાની અસર મુદ્દે ચર્ચાએ જોર પકડયું છે. જેમાં હવે અમેરિકાએ ઇરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો, ફોર્ડો, ઇસ્ફહાન અને નતાન્ઝ પર કરેલો હુમલો સફળ થયો કે નિષ્ફળ થયો…
- ઇન્ટરનેશનલ

ઇરાન ઈઝરાયલ યુદ્ધ વિરામ બાદ નેતન્યાહૂની ઇરાનને આપી ચીમકી
તેલ અવીવ : ઇરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપથી સમાપ્ત થયું છે. જેની બાદ ઇરાને તેનું એર સ્પેસ ખોલ્યું છે. તેમજ ઈઝરાયલે તમામ પ્રકારના પ્રતિબંધો પણ દૂર કરી દીધા છે. જોકે, ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ…









