- નેશનલ

ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે રાજનાથસિંહનો અમેરિકા પર આડકતરો પ્રહાર, કહ્યું ભારત ઝડપથી વિકાસ કરતો દેશ
ભોપાલ : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકા પર આડકતરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભારત તેજ ગતિએ વિકાસ કરી રહ્યું છે. જયારે દુનિયાને કેટલાક દેશોને આ બાબત પસંદ નથી. તે પોતાને…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ માટે યુએસના વકીલ માઈક એન્ડ્રુઝે સ્થળ મુલાકાત લીધી
અમદાવાદ : અમદાવાદમાં 12 જૂન રોજ સર્જાયેલા પ્લેન ક્રેશની ઘટનામાં પીડિત પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. જેમાં ભારત અને યુકેના 65 પીડિત પરિવારોએ હાલમાં જ યુએસની ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની બાદતેમણે અમેરિકાની લો -ફર્મ બસ્લી એલનને…
- નેશનલ

ગુગલ આ સર્વિસ કરશે બંધ, લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાશે
કેલિફોર્નિયા : ગુગલ પોતાની એક ખાસ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. જેના લીધે લાખો ગેમિંગ યુઝર્સ મુશ્કેલીમાં મુકાશે. આ અંગે મળતી માહિતી મુજબ ગુગલ ક્રોમબુક બીટાના માટે સ્ટીમ(Steam)સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે. જેમાં 1 જાન્યુઆરી 2026થી યુઝર્સને તેનો…
- સુરત

સુરતમાં દારુની હેરાફેરીમાં કિન્નર સહિત ચારની ધરપકડ, પોલીસે બે લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો
સુરત: ગુજરાતના સુરતમાં સચીન પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં કિન્નર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી બે લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે પોલીસને મળેલી માહિતીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ લોકો સચીન પોલીસ સ્ટેશન…
- વેપાર

સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ
મુંબઈ : સેબીએ મહત્વના નિર્ણયમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને અપાતો ટ્રાન્ઝેક્શન ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. આનો અમલ તાત્કાલિક પ્ર્ભાવથી અમલમાં આવશે. જેના પગલે હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને ચુકવણી નહી કરે. આ અંગે મે 2023માં જાહેર ચર્ચા…
- નેશનલ

સ્વતંત્રતા દિવસ પૂર્વે લાલ કિલ્લાની સુરક્ષામાં ખામી, ડમી આતંકી વિસ્ફોટક સાથે અંદર પહોંચ્યો
નવી દિલ્હી : 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસ સમારોહ યોજાવવાનો છે. જેના પગલે લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા મુદ્દે મોક ડ્રીલ પણ યોજવામાં આવી રહી છે.…
- અમદાવાદ

ગુજરાતમાં ચાર દિવસ ગરમી પડશે, 15 ઓગષ્ટ બાદ વરસાદની શક્યતા
અમદાવાદ : ગુજરાતના હવામાનમાં બદલાવ આવ્યો છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના લીધે આગામી ચાર દિવસ લોકોને ફરી એકવાર ગરમીનો અનુભવ થશે. તેમજ રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની…
- નેશનલ

નાગપુરના કોરાડી મહાલક્ષ્મી મંદિરમાં દુર્ઘટના, ગેટનો સ્લેબ પડતા 17 મજુર ઘાયલ
નાગપુર : મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા કોરાડી મહાલક્ષ્મી જગદંબા મંદિરમાં શનિવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 17 મજૂરો ઘાયલ થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ભારે વરસાદના પગલે મંદિરમાં નિર્માણાઘીન ગેટનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. જેના લીધે કામ…
- અમરેલી

અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠે નાળીયેરી પૂનમની ઉજવણી, માછીમારોએ દરિયા દેવનું પુજન કર્યું…
જાફરાબાદ: ગુજરાતમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનું પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું. જોકે, આજે પૂનમના દિવસને મહારાષ્ટ્રના મુંબઇ અને કોંકણના તેમજ ગુજરાતના દરિયાકાંઠાના હિંદુ માછીમાર સમુદાય તેને નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઉજવે છે. જેના પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર…









