- નેશનલ
થાણે પોલીસે તેલંગણામાંથી ઝડપી પાડી ડ્રગ્સની ફેક્ટરી, 12,000 કરોડનો સામાન કર્યો જપ્ત
હૈદરાબાદ : મહારાષ્ટ્રની મીરા- ભાયંદર પોલીસે ડ્રગ્સની દાણચોરી કેસમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે. તેલંગાણામાં એક મોટી ડ્રગ્સ ફેક્ટરીને ઝડપી છે. આ ફેક્ટરીમાંથી પોલીસે લગભગ 32 હજાર લિટર એમડી ડ્રગ્સ બનાવવાનો સામાન જપ્ત કર્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 12…
- નેશનલ
જીએસટીના દરમાં ફેરફારથી મોંઘવારીમાં પણ થશે ઘટાડો, જાણો વિગતે
નવી દિલ્હી : મોદી સરકારે દિવાળી પૂર્વે સામાન્ય લોકોને રાહત આપવા જીએસટીના દરોમાં 22 સપ્ટેમ્બરના રોજથી ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડાને લીધે અનેક જીવન જરૂરી વસ્તુઓ અને સેવાના ભાવમાં ઘટાડો થશે. જેના લીધે રિટેલ ફુગાવાના દરમાં પણ ઘટાડો થશે.…
- નેશનલ
પંજાબમાં 43 લોકોના મોત, રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદથી જનજીવનને અસર…
નવી દિલ્હી : ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતી છે. પંજાબ, બિહાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. જેમાં પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે 43 લોકોએ જીવ…
- નેશનલ
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીના વિમાનનું કોલકત્તામાં ઈમરજન્સી લેન્ડિંગ
ભુવનેશ્વર : ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીથી ભુવનેશ્વર જઈ રહેલી ફલાઈટને ખરાબ હવામાનના લીધે 21 મિનીટ સુધી હવામાં રાખ્યા બાદ તેને કોલકત્તા ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યાં તેનું ઈમરજ્ન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું…
- સુરત
ગુજરાતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, સુરતની કીમ નદીમાં પૂર
સુરત : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ છે. જયારે ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1,25,658…
- નેશનલ
બિહારમાં વિકટરી જોઈએ છે અને ફેક્ટરી ગુજરાતમાં, લાલુ પ્રસાદ યાદવનો પીએમ મોદી પર પ્રહાર
પટના : બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે બિહારની રાજનીતિમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. આ અંગે બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવે બિહાર અને ગુજરાતના વિકાસની તુલના કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. લાલુ પ્રસાદ…
- ગાંધીનગર
ગુજરાતમાં વાંચન વધારવા સરકાર 71 નવી લાયબ્રેરી બનાવશે
ગાંધીનગર : ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તે માટે સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેના ભાગરૂપે તાલુકા સ્તરે નવી 71 સરકારી લાયબ્રેરી બનાવશે. જેમાં ગત વર્ષે રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ…
- આપણું ગુજરાત
નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ…
અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં 90 ટકા ભરાયો છે. જેમાં ઉપર વાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક વધતા નર્મદા ડેમના જળ સ્તરમાં વધારો થયો છે.તેમજ છેલ્લા 24 કલાકમાં પાણીમાં…