- નેશનલ

દિલ્હી વિસ્ફોટમાં મોટો ખુલાસો, ડો. ઉમરનું પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું…
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ અંગે સુરક્ષા એજન્સી સતત તપાસ કરી રહી છે. તેમજ આ વિસ્ફોટનું ખૂટતી કડીઓને મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં નવો ખુલાસો થયો છે. જેમાં લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટ કરનારા ડો. ઉમર પાકિસ્તાની…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનું નબળું પ્રદર્શન, શશિ થરૂર કહી આ વાત
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ જીત તરફ અગ્રેસર છે. જેમાં અત્યાર સુધીના વલણમાં એનડીએ 207 થી બેઠકો પર આગળ છે. જયારે બીજી તરફ મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે. તેવા સમયે કોંગ્રેસના નેતા અને સાંસદ શશિ થરુરે ટીપ્પણી કરી…
- નેશનલ

બિહારમાં ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનને આંચકો, એનડીએમાં જીતનરામ માંઝીના પક્ષનું સારું પ્રદર્શન…
પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. જેમાં પ્રારંભિક વલણમાં એનડીએ જીત તરફ અગ્રેસર છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાં બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. જોકે, હાલ સુધીના પરિણામોમાં એનડીએ 205 બેઠક પર આગળ છે. જયારે બીજી…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણમાં મહાગઠબંધનને આંચકો, જાણો વિગતે
પટના: બિહારમાં આજે જાહેર થઇ રહેલા વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણમાં એનડીએ જીત તરફ અગ્રેસર છે. જયારે મહાગઠબંધને મોટો આંચકો સહન કરવો પડી રહ્યો છે. જેમાં મહાગઠબંધનની પાર્ટીઓના પરિણામોના વલણો પર નજર કરીએ તો જોવા મળશે કે આરજેડી અને કોંગ્રેસને…
- સુરત

પીએમ મોદી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 15 નવેમ્બરના રોજ સમીક્ષા કરશે…
સુરત : ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યની વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ સમીક્ષા કરશે. દેશના દેશના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરના કાર્યની સમીક્ષા કરવા પીએમ મોદી સુરત પહોંચશે. આ…
- રાજકોટ

રાજકોટ જિલ્લા બેંક માવઠાગ્રસ્ત ખેડૂતોને એક વર્ષ માટે ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે…
રાજકોટ : ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, આ તારીખે બ્લાસ્ટ કરવાનું હતું ડો. ઉમરનું ષડયંત્ર
નવી દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં એક મહત્વપૂર્ણ ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આ વિસ્ફોટક ભરેલી કાર ચલાવનાર ડો. ઉમર નબી ખરેખર 6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે મોટા વિસ્ફોટનું કાવતરું ઘડી રહ્યો હતો. જોકે, તેના…
- નેશનલ

બિહાર ચૂંટણીના પરિણામો પર સટ્ટા બજારમાં હલચલ તેજ, જાણો કોણ ઓપરેટ કરે છે ફ્લોદી સટ્ટા બજાર ?
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થવાના છે. જોકે, તે પૂર્વે પરિણામોને લઈને સટ્ટા બજારમાં તેજી જોવા મળી રહી છે. જેમાં પણ હાલ ફલોદી સટ્ટા બજાર ખુબ ચર્ચામાં છે. જેમાં બિહારના સીએમ તરીકે નીતિશ કુમાર અને તેજસ્વી…
- અમરેલી

ગુજરાતના અમરેલીમાં ગૌવંશ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, ત્રણ આરોપીઓને આજીવન કેદ…
ગાંધીનગર : ગુજરાતના અમરેલીમાં ગૌવંશ હત્યાના કેસમાં કોર્ટે આપેલા કડક ચુકાદા અંગે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદાનો કડક અને સફળતાપૂર્વક અમલ કરવાથી જ આ ચુકાદો આવ્યો છે. તેમજ આ ચુકાદો ગૌવંશનું કતલ…









