- આમચી મુંબઈ
દેશના આર્થિક મોરચે સારા સમાચાર, જુન માસમાં મોંઘવારીમાં ઘટાડો
મુંબઈ : દેશના આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં ગ્રાહક ભાવ સૂચકાંક મુજબ જુન માસમાં મોંઘવારીમાં ઘટાડો નોંધાયો છે. જયારે જૂન 2025માં શાકભાજી, કઠોળ, અનાજ, ખાંડ, મસાલા અને દૂધ સહિત ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવો 2.1…
- નેશનલ
બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે જાતિ આધારિત રાજકારણ ગરમાયું, જાણો કયાં પક્ષ પાસે કેટલી વોટ બેંક
પટના: બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી રાજકીય પક્ષો માટે અગ્નિ પરીક્ષા બનવાની છે. જેના પગલે બિહારમાં રાજકીય પક્ષો અત્યારથી જ જાતિ આધારિત રાજકારણને સમીકરણને પોતાના પક્ષમાં કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. બિહારના રાજકીય ગણિત પર નજર કરીએ તો તે રાજ્ય…
- નેશનલ
હરિયાણા, ગોવાના નવા રાજ્યપાલ અને લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નરની જાહેરાત, જાણો કોણ છે આ ત્રણ નવા ચહેરા
નવી દિલ્હી : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બે રાજ્યના રાજ્યપાલ અને એક કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. સત્તાવાર નિવેદન મુજબ રાષ્ટ્રપતિએ હરિયાણાના નવા રાજ્યપાલ તરીકે પ્રોફેસર અસીમ કુમાર ઘોષના નામની જાહેરાત કરી છે. જયારે ગોવાના નવા રાજ્યપાલ…
- નેશનલ
દિલ્હીથી શ્રીનગર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં અચાનક ફ્રી ફોલની સ્થિતિ, ડગમગાયું વિમાન, મુસાફરોમાં ગભરાટ…
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગની ચિંતામાં વધારો થયો છે. આ દુર્ઘટના બાદ અનેક ફલાઈટ ઓપરેશન અને વિમાનમાં ખામીઓ પ્રકાશમાં આવી છે. ત્યારે શનિવારે દિલ્હીથી શ્રીનગર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG-385 અચાનક ‘ફ્રી…
- નેશનલ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સિંગાપોરના નાયબ વડા પ્રધાને મળ્યા, કહ્યું ભારતના રોકાણ દ્વિપક્ષીય સબંધો મજબૂત કરશે…
સિંગાપોર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે. જેમાં તેવો રવિવારે સિંગાપોર પહોંચ્યા છે. તેમણે સિંગાપોરના નાયબ વડા પ્રધાન ગાન કિમ યોંગ સાથેની મુલાકાત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે સિંગાપોર સાથે વિવિધ દ્વિપક્ષીય પહેલોમાં સતત પ્રગતિ…
- ઇન્ટરનેશનલ
દલાઈ લામા ભારતીય એરફોર્સના વિમાનમાં લેહ પહોંચ્યા, ચીને આપી આકરી પ્રતિક્રિયા…
બેઈજિંગ : તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની ચર્ચા વચ્ચે દલાઈ લામા ભારતીય વાયુસેનાના વિમાનમાં લેહ એરપોર્ટ પહોંચ્યા છે. દલાઈ લામા એક મહિના સુધી લેહમાં રહેવાના છે. તેમજ લોકોને બુદ્ધ ધર્મના વારસાને જાળવી રાખવા અપીલ કરવાના છે. જયારે ચીને દલાઈ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં નથી અટકી રહ્યાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ વેપારીની હત્યા બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
ઢાકા : બાંગ્લાદેશમાં હજુ પણ સતત હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. જેમાં હાલમાં જ ભંગારના વેપારીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના હાલ વચગાળાની યુનુસ સરકાર છે અને તેની પર અલ્પસંખ્યકોના રક્ષણમાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો…
- નેશનલ
અમરનાથ યાત્રાના કાફલાને કુલગામ નજીક અકસ્માત નડ્યો, 10 શ્રદ્ધાળુઓ ઘાયલ
અનંતનાગ : જમ્મુ કાશ્મીરમાં ૩ જૂલાઈથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરુ થયેલી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન અનેક અકસ્માતો પર સર્જાયા છે. જેમાં આજે કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે…
- રાજકોટ
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરી હતી પુત્ર સાથે અંતિમ વાતચીત, પુત્રીને મળવા જવાનું હોવાથી ખુશ હતા
રાજકોટ : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જુલાઈના રોજ એક મહિનો પૂર્ણ થયો છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ દુર્ઘટનાને એક માસ પૂર્ણ થતા શનિવારે રાજકોટમાં સ્વ. વિજય રૂપાણીની પ્રથમ માસિક…