- નેશનલ
પાન કાર્ડ સબંધી આ ભૂલ પડી શકે છે ભારે, ચૂકવવો પડશે મોટો દંડ
નવી દિલ્હી : દેશમાં આવકવેરાના નિયમ મુજબ પાન કાર્ડ અને આધાર કાર્ડ વગર કોઈપણ નાણાકીય કાર્ય પૂર્ણ કરવું શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે પાન અને આધારને લિંક કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઘણા લોકોએ હજુ પણ પોતાના પાનને…
- નેશનલ
આસામમાં બાંગ્લાદેશને અડીને આવેલા વિસ્તારોમાં તણાવ વધ્યો, દેખો ત્યાં ઠારના આદેશ
ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ બાંગ્લાદેશની સરહદે આવેલા ધુબરી જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ અટકાવવા માટે ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યો છે. તેમજ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિરમાં ગૌમાંસ ફેંકવાની ઘટના ક્યારેય ન બનવી જોઈએ.…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વીમા કંપનીઓને આંચકો, ચૂકવવો પડશે 1000 કરોડથી વધુનો દાવો
અમદાવાદ : અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર અકસ્માત બાદ વીમા દાવાની રકમ 1,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ ઉડ્ડયન ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમા દાવો છે. આ રકમ સમગ્ર દેશના ઉડ્ડયન ક્ષેત્રના કુલ વાર્ષિક પ્રીમિયમ કરતાં વધુ…
- અમદાવાદ
ગુજરાતમાં હવામાન પલટાશે, સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થયો છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, પશુ પક્ષીઓ પણ ના બચી શકયા
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે બપોરે ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનમાં 241 લોકોના મોત થયા છે. તેમજ મળતી માહિતી મુજબ વિમાન ક્રેશ સમયે તેમાં આગ લાગી હતી. તેમજ તેમા રહેલા ઈંધનના આગના ગોળામાં પરિવર્તિત થયું હતું. તેમજ ફાયર વિભાગના સિનિયર અધિકારીના…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, ઓપરેશન ટ્રુ પ્રોમિસ -3 શરૂ કર્યું
તેલ અવીવ : ઇઝરાયલે ઇરાન પર હવાઈ હુમલા તેજ કર્યા છે. ઇઝરાયલી લડાકુ વિમાનોએ રાત્રે ફરીથી ઇરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350 થી વધુ ઘાયલ થયા છે. ત્યારે ઇઝરાયલના ‘ઓપરેશન…
- આપણું ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચરોતરના 50 લોકો માર્યા ગયા, એક ડૉક્ટર અને 15 મહિલાનો સમાવેશ
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા જ્યારે 12…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ હ્રદય કંપાવ્યું! સિવિલમાં 70 થી 80 ડોક્ટર્સ 20 કલાકથી સતત સેવામાં ખડેપડે
અમદાવાદ: અમદાવાદમાં બનેલી મોટી પ્લેન દુર્ઘટનાએ દરેક લોકોને હચમચાવી નાખ્યાં છે. આ દુર્ઘટનાના દ્રશ્યો સામાન્ય વ્યક્તિ જોઈ શકે તેવા હતા જ નહીં. મેડિકલ કોલેજ હાલત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. પ્લેન ક્રેશમાં જે લોકોના મોત નીપજ્યાં છે તેમના મૃતદેહોને…