- નેશનલ

અમેરિકાના ટેરિફ અટેક દરમિયાન આરબીઆઈની મોટી જાહેરાત, પ્રભાવિત ક્ષેત્રોને મદદ કરાશે
મુંબઈ : ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે યુએસ આજથી નવી ટેરિફ નીતિ અમલી બનાવવાની જાહેરાત કરી છે. જોકે, આ દરમિયાન દેશના આર્થિક વિકાસને જાળવી રાખવા માટે આરબીઆઈના ગર્વનર સંજય મલ્હોત્રાએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે જો અમેરિકા…
- Top News

પીએમ મોદી આજે ગુજરાતથી મારુતિની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે
ગાંધીનગર : ગુજરાતમાં પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે પીએમ મોદી હાંસલપુર સ્થિત મારૂતિ સુઝુકી પ્લાન્ટના કાર્યકમમાં હાજરી આપશે. પીએમ મોદી મારૂતિની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે અને બેટરી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ અંગે મળતી માહિતી…
- ગાંધીનગર

ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ , 67 ડેમ છલોછલ
ગાંધીનગર : ગુજરાતમાં હાલ મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ, સાબરકાંઠાના…
- અમદાવાદ

અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા નજીક સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો પરેશાન
વડોદરા : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદથી રસ્તા અને બ્રિજની હાલત ખરાબ થઈ છે. જેના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ અંતર્ગત વડોદરા નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો છે. જાંબુવા…
- નેશનલ

ઉત્તર પ્રદેશના નોઈડા નિક્કી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, આ કારણે થયો હતો ઝધડો
નોઈડા : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નિક્કી હત્યા કેસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં છે. નિક્કીની હત્યા બાદ તેના પતિને વિપિન ભાટીને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. જયારે તેની સાસુ દયાવતીની ધરપકડ…
- અમદાવાદ

પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ…









