- નેશનલ

ઉત્તર પ્રદેશ ગ્રેટર નોઈડાના નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો, વિપિનને આ કારણે કરી હત્યા
નોઈડા : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા નિક્કી હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. જેના નિક્કીની હત્યા પાછળ તેના પતિ વિપિનના પ્રેમ સબંધો જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેની બાદ જ નિક્કીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં પરિજનોનો આક્ષેપ છે કે…
- આમચી મુંબઈ

મુંબઈ નજીક વિરારમાં બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો, ત્રણ લોકોના મોત
વિરાર : મુંબઈના પાલઘર જીલ્લાના વિરારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર માળની બિલ્ડીંગનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. જેના લીધે ત્રણ લોકોના મોત થયા છે. તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી…
- Top News

ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદ : ગુજરાતમાં હજુ પણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે આગામી સાત દિવસ રાજ્યના હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે આજે પણ અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે .તેમજ 30 ઓગસ્ટ સુધી…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, વૈષ્ણો દેવી યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરાઈ…
કટરા : જમ્મુ કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કટરામાં સ્થિત માતા વૈષ્ણો દેવીના પવિત્ર મંદિરની યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. આ અંગે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ ના અધિકારીઓએ જણાવ્યું હતું…
- નેશનલ

જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, 10 થી વધુ ઘરોને નુકસાન ચાર લોકોના મોત…
ડોડા : દેશના પહાડી રાજ્યોમાં કુદરતનો કહેર યથાવત છે. જેમાં હવે જમ્મુ કાશ્મીરના ડોડા જીલ્લાના થાથરી ઉપ મંડળમાં વાદળ ફાટવાથી તબાહી મચી છે. જેમાં 10 મકાનો તૂટી ગયા છે. આ દુર્ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. તેમજ અત્યાર સુધી ચાર…
- નેશનલ

પ્રિયંકા ગાંધી દિલ્લીમાં મુસ્લિમ લીગના કાર્યક્રમમાં ના ગયાં, હિંદુઓને રીઝવવાનો પ્રયાસ ?
નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને નેતા પ્રિયંકા ગાંધી ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે તે એક કાર્યક્રમમાં ગેરહાજર રહેતા અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે(આઈયુએમએલ) તેની નવી રાષ્ટ્રીય સમિતિ કાર્યાલય…
- Top News

પીએમ મોદીએ મારુતિની પ્રથમ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી, બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું
બહુચરાજી : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ આજે હાંસલપુર પ્લાન્ટથી મારુતિ સુઝુકી કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. તેમજ કંપનીના બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ કારનું નામ મારુતિ ઈ -વિટારા રાખવામાં આવ્યું છે. મારુતિ સુઝુકીની…









