- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાનની મુલાકાત પૂર્વે યુએન દ્વારા ભારતની પ્રશંસા
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરવાના છે. તે પૂર્વે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે ભારતની પ્રશંસા કરી છે. તેમણે ભારતને યુએનનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. તેમજ કહ્યું છે…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું ભારત મહત્વનો પાર્ટનર દેશ
ન્યૂયોર્ક: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ન્યુયોર્કમાં બે દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશના નેતાઓએ પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો. આ બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ…
- નેશનલ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં દુર્ગાપૂજા પૂર્વે ભારે વરસાદ, ચાર લોકોના મોત
કોલકાતા : દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા પૂર્વે કોલકાતામાં ભારે વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ વરસાદના લીધે ચાર લોકોના મોત થયા છે. ઉપનગરીલ…
- ઇન્ટરનેશનલ

ઇટલીમાં વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જાણો કારણ
મિલાન : ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીને લઈને સમગ્ર વિશ્વ બે ભાગોમાં વહેંચાયુ છે. જેમાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પણ છેલ્લા 36 કલાકમાં પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. ઇઝરાયલ અને અમેરિકા તેનો વિરોધ કરી રહ્યા છે.…
- નેશનલ

ગુજરાત અને ઉત્તર પ્રદેશ રેવન્યુ સરપ્લસ ધરાવતા 16 રાજ્યમાં સામેલ, મહારાષ્ટ્રમાં મહેસૂલી ખાધ
નવી દિલ્હી : કેગના અહેવાલ મુજબ ભારતના 16 રાજયોની મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધારે છે. જે રાજ્યના સારા આર્થિક વ્યવસ્થાપનનું માપદંડ માનવામાં આવે છે. કેગ અહેવાલમાં છેલ્લા 10 વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના 16 રાજ્ય એવા…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી, કોર્ટે કહ્યું પાયલોટને જવાબદાર ઠેરવવા દુર્ભાગ્યપૂર્ણ બાબત
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુન 2025ના રોજ સર્જાયેલ પ્લેન ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અકસ્માત માટે વિમાનના પાયલોટને જવાબદાર ગણાવવાની વાત દુર્ભાગ્યપૂર્ણ છે. આ અંગે જજે જણાવ્યું કે નિષ્પક્ષ…
- નેશનલ

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, ટેરિફ વિવાદ અંગે ચર્ચાની શકયતા
ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80 મુ સત્ર શરુ થયું છે. આ સંમેલનના ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પહોંચ્યા છે. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીયોને મળશે.તેમની વચ્ચે દ્રિપક્ષીય બેઠક યોજાશે. જેમાં…
- પોરબંદર

પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
પોરબંદર : ગુજરાતના પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે વહાણ દરિયામાં હતું. આ વહાણ જામનગરની કંપની એચઆરએમ એન્ડ સન્સનું છે. જેમાં ચોખા અને ખાંડ ભરેલા છે. આ વહાણ પોરબંદરથી સોમાલિયા ના બોસોસો જઈ રહ્યું હતું.…









