- ઇન્ટરનેશનલ

વેનેઝુએલા પર હુમલા બાદ શી જિનપિંગનો અમેરિકા પર પ્રહાર, કહ્યું વિશ્વમાં એકતરફી દાદાગીરી વધી
બેઈજિંગ : અમેરિકાના વેનેઝુએલા પર હવાઈ હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બંધક બનાવવા મુદ્દે વૈશ્વિક રાજકારણમાં અનેક પ્રતિક્રિયાઓ આવી છે. જેમાં અનેક દેશોએ અમેરિકાની આ કાર્યવાહીની ટીકા કરી છે. જેમાં ચીને પણ આ અંગે આકરી ટીકા કરી છે અને નિકોલસ…
- નેશનલ

મેનકા ગાંધીનું વિચિત્ર નિવેદન, વાયુ પ્રદૂષણ રોકવા ફટાકડા પર પ્રતિબંધ મુકો
નવી દિલ્હી : દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વાયુ પ્રદુષણને રોકવા માટે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે વાયુ પ્રદુષણ રોકવા માટે ફટાકડા પર પ્રતિબંધ મુકવો જોઈએ. મેનકા ગાંધીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે દિલ્હીમાં વાયુ પ્રદુષણનું…
- નેશનલ

યુપીમાં સીએમ યોગીનો મોટો નિર્ણય, પોલીસ ભરતીની વયમર્યાદા ત્રણ વર્ષની છુટ
લખનઉ : ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા લાખો યુવાનોને યોગી સરકારે રાહત આપી છે. સીએમ યોગીની સુચના બાદ વર્ષ 2025ની પોલીસ ભરતી માટે વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટની જાહેરાત કરી છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ સિવિલ પોલીસ અને સમકક્ષ…
- નેશનલ

આંધ્રપ્રદેશમાં ઓએનજીસીના તેલના કુવામાંથી ગેસ લીકેજ, લોકોમાં ગભરાટ
કોનાસીમા : આંધ્રપ્રદેશના આંબેડકર કોનાસીમા જિલ્લામાં ઓએનજીસીના તેલના કુવામાંથી ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી છે. આ ગેસ લીકેજના પગલે અનેક સ્થળોએ આગ પણ લાગી છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ થોડા સમય માટે…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ અયતુલ્લાહ અલી ખામેની ઈરાન છોડવાની ફિરાકમાં, અહેવાલમાં દાવો…
તહેરાન: ઈરાનમાં સતત વધી રહેલા વિરોધ પ્રદર્શનના 15થી વધુ લોકોના મોત થયા છે. તેમજ અમેરિકાના વેનેઝુએલા પરના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં પણ હસ્તક્ષેપ કરવાની ધમકી આપી છે. ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લાહ…
- ઇન્ટરનેશનલ

વેનેઝુએલા પર હુમલા બાદ ઉત્તર કોરિયા એલર્ટ, કિમ જોંગે પરમાણુ ક્ષમતા મજબૂત કરવા ભાર મુક્યો…
પ્યોંગયાંગ : અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલા હુમલા બાદ ઉત્તર કોરિયાએ પણ પોતાની તાકાત દેખાડી છે. ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે રવિવારે કરવામાં આવેલું મિસાઈલ પ્રક્ષેપણ હાઇપરસોનિક મિસાઇલો સાથે સંબંધિત હતું. ઉત્તર કોરિયાન નેતા કિમ જોંગ ઉને આ હાઇપરસોનિક…
- ઇન્ટરનેશનલ

ઈરાનમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા, 15 લોકોના મોત…
ઈરાનમાં આર્થિક પરિસ્થિતિ કથળતા દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અંગે અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ એજન્સી અનુસાર ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170 થી વધુ સ્થળોએ…
- ઇન્ટરનેશનલ

નાઇજીરીયાના નાઇજરમાં બંદૂકધારીઓએ 30 લોકોને મારી નાખ્યા, અનેકનું અપહરણ
નાઇજર: નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબારમાં 30 લોકોને મારી નાખ્યા છે તેમજ અનેક લોકોનું અપહરણ કર્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ નાઈજરના કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓએ અચાનક હુમલો કર્યો હતો. તેમજ તેની બાદ ગોળીબાર કર્યો હતો. પોલીસે આ હુમલાની…









