- નેશનલ
પુરીમાં જગન્નાથ રથયાત્રામાં લાખોની ભીડમાંથી સ્વયંસેવકોએ એમ્બ્યુલન્સને આ રીતે રસ્તો આપ્યો
ઓડિશા : ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થઇ હતી. જેમાં રથયાત્રા દરમિયાન ભારે ભીડ વચ્ચે એક એમ્બ્યુલન્સ પહોંચી. જોકે, લગભગ 1500 ભાજપ યુવા મોરચાના સ્વયંસેવકોએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. આ માટે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર તોડફોડ બાદ આક્રોશ, ભારતના કડક વલણ બાદ ઢાકામાં વિરોધ પ્રદર્શન…
ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો પરના હુમલાઓ સતત વધી રહ્યા છે. જેમાં તાજેતરમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાના દુર્ગા મંદિરમાં કથિત તોડફોડની ઘટનાની ભારતની કડક નિંદા બાદ હિન્દુઓ એકત્ર થયા છે. જેમાં શુક્રવારે ઢાકામાં સેંકડો હિન્દુઓએ રસ્તાઓ પર…
- અમદાવાદ
અમદાવાદની રથયાત્રાનો રસપ્રદ કિસ્સો, જ્યારે ગજરાજે પોલીસ વાનને સૂંઢથી ફેંકી દીધી હતી…
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે. જેમાં અત્યાર સુધી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઇ રહી છે. જોકે, આજે રથયાત્રા દરમિયાન અમદાવાદના ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂ થયા હતાં. જેમાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી…
- નેશનલ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીએમ યુવા એપ લોન્ચ કરી, મળશે આ સુવિધા…
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આંતરરાષ્ટ્રીય MSME દિવસ નિમિત્તે, ‘સીએમ યુવા’ મોબાઇલ એપ લોન્ચ કરી અને ‘યુથ અડ્ડા’નું ઉદ્ઘાટન કર્યું છે. જે રાજ્યભરના યુવા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ છે. આ માટે આયોજિત કાર્યક્રમમાં બોલતા સીએમ…
- નેશનલ
ભારત ચીનના રક્ષા મંત્રીઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દાઓ પર થઇ ચર્ચા…
નવી દિલ્હી: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ચીની સમકક્ષ ડોંગ જુનને કહ્યું છે કે ભારત અને ચીને સરહદો પર તણાવ ઘટાડવા અને સીમાઓના સીમાંકનની હાલની વ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે પગલાં લઈને એક સુસ્થાપિત માળખા હેઠળ જટિલ મુદ્દાઓ ઉકેલવા જોઈએ.…
- નેશનલ
અમરનાથ યાત્રા માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત, યાત્રાળુઓને એકલા યાત્રા કરવાની મંજૂરી નહિ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. જેમાં અમરનાથ યાત્રા પર જતા યાત્રાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે યાત્રાળુઓને એકલા યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓ…
- ઇન્ટરનેશનલ
નવી મહામારીના સંકેત ! ચીનમાં મળ્યા કોરોનાથી પણ ખતરનાક 20 વાયરસ
બેઈજિંગ : ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસથી અસર હજુ પણ વિશ્વ બહાર આવી શક્યું નથી. કોરોના વાયરસે વિશ્વમાં અનેક લોકોના જીવ લીધા છે. તેમજ તેનો ડર હજુ પણ લોકોમાં વ્યાપી રહ્યો છે. ત્યારે ચીનથી જ એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશમાં…
- આમચી મુંબઈ
અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાની મુશ્કેલી વધી, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે સંભાળી કમાન…
મુંબઈ : અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપની કંપની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેમજ કંપની હાલ પડકારજનક તબક્કામાંથી પસાર થઇ રહી છે. ત્યારે હવે આ સ્થિતિમાં ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે પોતે એર ઈન્ડિયાના રોજિંદા સંચાલનની…