- ઇન્ટરનેશનલ

પાકિસ્તાને ભારત વિરુદ્ધ ફરી ઝેર ઓક્યું, સાર્કની નિષ્ક્રિયતા અંગે મુક્યો આ આક્ષેપ
ઇસ્લામાબાદ : પાકિસ્તાને ફરી એક વાર સાર્કની નિષ્ક્રિયતા અંગે ભારત પર આક્ષેપ કર્યો છે. જેમાં પાકિસ્તાને કહ્યું છે કે ભારત સીમા પારના આતંકવાદ અને કાશ્મીર જેવા મુદ્દાઓને આગળ ઘરીને સાર્કને નિષ્ક્રિય કર્યું છે. જયારે ભારતને કહેવું છે આતંકવાદના આ માહોલમાં…
- નેશનલ

પીએમ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ફોન પર વાત કરી, આતંકવાદ સહિતના મુદ્દે ચર્ચા કરી…
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ બંને નેતાઓએ આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ગાઝા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને નેતાઓએ ભારત-ઈઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ…
- સુરત

સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની આગ કાબૂમાં, 12 કરોડના નુકસાનનો અંદાજ…
સુરત: સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે સવારે લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી. એેના કારણે ફાયરબ્રિગેડ કોલ…
- નેશનલ

પૂર્વ સાંસદ શકીલ અહેમદનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું રાહુલ અને સોનિયા ગાંધીની કાર્યશૈલીમાં તફાવત
નવી દિલ્હી : કોંગ્રેસના સિનીયર નેતા અને મૂળ બિહારના શકીલ અહેમદે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યો છે. બિહારમાં કોંગ્રેસ-આરજેડીની હાર બાદ તેમણે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે હવે પોતાનું દર્દ જણાવ્યું છે કે તેમણે કહ્યું તે પાર્ટીમાં અપમાનિત થતા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો ઝડપી વિકાસ કરાશે, દરેક જિલ્લાને 10 કરોડની ગ્રાન્ટ ફાળવવા નિર્ણય
ગાંધીનગર : ગુજરાતના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ છે. તેમજ પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરવા મહત્વનો…
- નેશનલ

ઇન્ડિગો એરલાઇન્સે આજે પણ 220 ફલાઇટ રદ કરી, ફલાઇટ ઓપરેશન નિયમીત કરવા તાકીદ…
નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઇન્સે સતત નવમા દિવસે પણ ફ્લાઇટ રદ કરી છે. ઇન્ડિગોએ આજે દિલ્હી અને મુંબઈ સહિત દેશના ત્રણ મુખ્ય એરપોર્ટ પરથી કાર્યરત 220 ફ્લાઇટ્સ રદ કરી છે. તેમજ કંપનીની સીઇઓએ જણાવ્યું છે ફ્લાઇટ ઓપરેશન આગામી દિવસોમાં પૂર્વવત…
- નેશનલ

રાહુલ ગાંધી પર કંગના રનોતના નિવેદનથી પ્રિયંકા ગાંધી ભડકયા
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પાંચ દિવસની જર્મની યાત્રા મુદ્દે રાજકારણ ગરમાયું છે. જે અંગે ભાજપ પ્રહાર શરૂ કર્યા છે. જેમાં ભાજપ નેતા અને સાંસદ કંગના રનોતે કહ્યું કે રાહુલ ગાંધીના વ્યકિતત્વમાં કોઇ પ્રભાવ નથી. તેથી મારે તેમના…









