- નેશનલ
પટના એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, પાયલોટની સમય સુચકતાથી 173 મુસાફરોના જીવ બચ્યા
પટના : અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગની ચિંતામાં સતત વધારો થયો છે. જેમાં ડીજીસીએ દ્વારા સુરક્ષિત એર ઓપરેશન માટે સતત નવી નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં મંગળવારે સાંજે એક મોટી વિમાન…
- નેશનલ
યુઆઈડીએઆઈએ કર્યો નિયમમાં બદલાવ, અપડેટ નહી થાય તો નિષ્ક્રિય થઈ જશે બાળકોના આધાર કાર્ડ
ભારતમાં આધાર કાર્ડ હાલમાં એક મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ બાળકના જન્મની સાથે જ બનાવવામાં આવે છે. જોકે, આધાર કાર્ડની જરૂરિયાતને અને અધિકૃતતાને ધ્યાનને રાખીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ ધરાવતા અને સાત વર્ષ પૂર્ણ…
- નેશનલ
દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી,પોલીસે તપાસ શરુ કરી
નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દ્વારકા સ્થિત સેન્ટ થોમસ અને વસંત વેલી સ્કૂલને ઈમેલ દ્વારા બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર હરકત આવ્યું હતું. તેમજ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના ડોડામાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત 17 ઘાયલ
ડોડા : જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે એક વાહન ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જયારે 17 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોંડા નજીક ડોડા-ભરત રોડ પર એક વળાંક પર ટેમ્પો ચાલકે વાહન પરનો…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈકોર્ટે ટોયલેટ સીટ બેસીને વર્ચ્યુઅલ સુનાવણીમાં ભાગ લેનારને 1 લાખનો દંડ ફટકાર્યો
ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં વર્ચ્યુઅલ કોર્ટની એક સુનાવણી વાયરલ થઈ હતી. આ સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોયલેટ સીટ પર બેસીને સુનાવણીમાં ભાગ લેતો જોવા મળ્યો હતો. તેની બાદ આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સોમવારે આ વ્યક્તિને આ…
- નેશનલ
યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી; જીવનદાનની આશા જીવંત
નવી દિલ્હી: મૂળ કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં 16મી જુલાઈના રોજ મૃત્યુદંડ આપવાનું નક્કી થયું હતું. નિમિષા પ્રિયાને બચાવવા ભારત સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, ગઈ કાલ સુધી કોઈ સફળતા મળી ન હતી. એવામાં આજે સમાચાર મળી રહ્યા છે…
- નેશનલ
અવકાશમાંથી કેવી રીતે પૃથ્વી પર પરત ફરે છે અવકાશયાત્રી, જાણો સમગ્ર પ્રક્રિયા
નવી દિલ્હી : આજનો દિવસ ભારત માટે અતિ મહત્વનો છે. કારણ કે આજે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેશ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરશે. શુભાંશુ તેમના ત્રણ સાથીઓ સાથે એક્સિઓમ-4 મિશન હેઠળ અવકાશમાં ગયા હતા. જે સોમવારે ભારતીય સમય…
- ઇન્ટરનેશનલ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા, જણાવી આ વાત
બેઈજિંગ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર એસસીઓ સંમેલનમાં હિસ્સો લેવા માટે ચીનના પ્રવાસે છે. આ દરમિયાન એસ. જયશંકર ચીનના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા છે.વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતની માહિતી…
- જૂનાગઢ
ગુજરાતમાં જૂનાગઢ માંગરોળ બ્રિજ તુટવા અંગે સરકારની સ્પષ્ટતા, બ્રિજ સલામતી ખાતર તોડવામાં આવ્યો
ગાંધીનગર : ગુજરાતના માંગરોળ નજીક બ્રિજ તુટવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. જેમાં માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ…
- જૂનાગઢ
ગુજરાતમાં જૂનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો, લોકો નદીમાં ખાબક્યા, કોઈ જાનહાનિ નહી
માંગરોળ : ગુજરાતના વડોદરા પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જૂનાગઢમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી અંગે જુનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં મશીન સાથે અનેક લોકો નદીમાં ખાબક્યા હતા.પરંતુ કોઈ…