- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભ્રષ્ટાચારના કેસ રાહત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા
ન્યુયોર્ક : ઇઝરાયલની અદાલતમાં ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. ઇઝરાયલની કોર્ટે વડા પ્રધાન નેતન્યાહૂ સામેની સુનાવણી મુલતવી રાખી છે. આ રાહત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો…
- નેશનલ
હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં ટેન્કરમાં બ્લાસ્ટ, 10 લોકોના મોતની આશંકા
હૈદરાબાદ: તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં આજે સિગાચી કેમિકલ્સ ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્તમાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક કેમિકલ ટેન્કર અચાનક વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસનો વિસ્તાર ધ્રુજી…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ ઈરાન યુદ્ધવિરામ વચ્ચે પણ ઇરાન દહેશતમાં, સાઉદીના રક્ષા મંત્રી સાથે કરી આ વાત
તહેરાન: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલેલા યુદ્ધ બાદ અમેરિકાના પ્રયાસોથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. તેમજ આ યુદ્ધવિરામ થયાને છ દિવસ વીતી ગયા છે. પરંતુ ઈરાનને હજુ પણ આશંકા છે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ ટકશે કે નહીં. ઈરાને કહ્યું…
- ઇન્ટરનેશનલ
ઈરાનના મૌલવીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો, અલ્લાહના દુશ્મન ગણાવ્યા
તેહરાન: ઈરાનના ટોચના મૌલવીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. જેમાં તેમને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને અલ્લાહના દુશ્મનોનો નાશ કરવાની ધમકી આપી છે. ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકરમ શિરાઝીના ફરમાનમાં વિશ્વભરના…
- નેશનલ
અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રા પૂર્વે સુરક્ષા દળોએ સફળ મોક ડ્રીલ હાથ ધરી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 3 જુલાઇથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ યાત્રાની સુરક્ષાના પગલે રવિવારે ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય આપત્તિ પ્રતિભાવ…
- નેશનલ
એર ઈન્ડિયાની ટોક્યોથી દિલ્હી આવી રહેલી ફલાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત
નવી દિલ્હી: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે રવિવારે મોડી રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હીને બદલે કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો
કરાંચી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. તેમજ તેનો તાજો પુરાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે આપ્યો છે. જેમાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ આસીમ મુનીરે આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો અને તેને સમર્થન આપવાની વાત કરી. તેમજ…