-  નેશનલ

જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા નજીક ભૂસ્ખલન, અનેક યાત્રીઓ ફસાયા
કટરા : જમ્મુ કાશ્મીરના કટરા નજીક ભારે વરસાદના પગલે એક દુર્ઘટના ઘટી છે. જેમાં માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ વૈષ્ણો દેવી ભવન માર્ગ બાણગંગા પાસે યાત્રીઓ ભૂસ્ખલન બાદ કાટમાળમાં ફસાયા છે. ભૂસ્ખલનના…
 -  નેશનલ

કેરળમાં નિપાહ વાયરસનો ફેલાવો વધ્યો, પાંચ જીલ્લામાં 571 લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં
કેરળમાં નિપાહ વાયરસના ફેલાવામાં સતત વધારો થઈ રહ્યો છે. નિપાહ વાયરસમાં હાલ 571 લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ થયા છે. કેરળમાં મલપ્પુરમ, પલક્કડ અને કોઝિકોડ જીલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી હાઈ રિસ્ક કેટેગરીમાં સામેલ 27 લોકો દેખરેખ હેઠળ છે.…
 -  નેશનલ

દેશમાં શરુ થયેલા વહેલા ચોમાસાથી હિમાચલ અને ઉત્તરાખંડમાં 100 થી વધુ લોકોના મોત
નવી દિલ્હી : દેશમાં આ વર્ષે શરુ થયેલા વહેલા ચોમાસાએ જાન માલનું નુકસાન કર્યું છે. જેમાં અત્યાર સુધી હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યમાં 100થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત રાજસ્થાન, આસામ, બિહાર સહિત અનેક રાજ્યોમાં નદીઓમાં પુર…
 -  નેશનલ

ઉત્તર પ્રદેશમાં વધુ ગેરકાયદે ધર્માંતરણ રેકેટે ઝડપાયું, અલીગઢથી 97 યુવતીઓ ગાયબ
અલીગઢ : ઉત્તર પ્રદેશમાં એક પછી એક પ્રકાશમાં આવી રહેલા ગેરકાયદે ધર્માંતરણ રેકેટે યોગી સરકારની મુશ્કેલી વધારી દીધી છે. જેમાં બલરામપુર, આગ્રા અને હવે અલીગઢથી ગેરકાયદે ધર્માંતરણ રેકેટ પ્રકાશમાં આવ્યું છે. જેમાં છાંગુર બાબાના રેકેટ બાદ આગ્રામાં ગેરકાયદે ધર્માંતરણનું રેકેટ…
 -  નેશનલ

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, વિપક્ષ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દે સરકારને ઘેરશે
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે. આ સત્રમાં વિપક્ષ સરકારને બિહાર વોટર વેરીફિકેશન, પહલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દાઓ પર…
 -  કચ્છ

ગુજરાતના કચ્છમાં ફરી ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપ…
અમદાવાદ : ગુજરાતના કચ્છમાં ફરી એક વાર ધરા ધ્રુજી છે. જેમાં મળતી માહિતી મુજબ રાત્રે 9. 47 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છમાં ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડા થી 20 કિલો મીટર દૂર…
 -  નેશનલ

આધાર કાર્ડ અપડેટ, પાંચ વર્ષ સુધીના સાત કરોડ બાળકોના બાયોમેટ્રિક અપડેટ શાળામાં કરાશે…
નવી દિલ્હી : યુઆઈડીએઆઈએ(UIDAI)આધાર કાર્ડ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. જેમાં હવે દેશભરની શાળાઓમાં બાળકના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટ શરુ કરવામાં આવશે. આ પ્રક્રિયા આગામી બે મહિના સુધી તબક્કાવાર રીતે કરવામાં આવશે. આ અંગે યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે…
 -  ઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલા જહાજમાં આગ લાગી, અનેક લોકોને બચાવાયા…
ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સમયસર બચાવ કાર્યના લીધે જહાજમાંથી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. આ…
 
 








