- નેશનલ

યુસુફ પઠાણની અદીના મસ્જિદની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું આદિનાથ મંદિર
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી વિવાદ સર્જાયો છે. જેમાં યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળના માલદાની અદીના મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમણે આ મસ્જિદની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેને ઐતિહાસિક ગણાવી…
- નેશનલ

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ, કોઈ જાનહાનિ નહી
સરહિંદ: પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ટ્રેનના એક કોચમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી. તેમજ અનેક મુસાફરો ટ્રેનમાંથી કુદીને ભાગ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ પંજાબના સરહિંદ રેલ્વે…
- નેશનલ

ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમ વાર 100 બિલીયન ડોલરને પાર , જાણો કારણ …
મુંબઈ : ભારતનું ગોલ્ડ રિઝર્વે તેની ઐતિહાસિક સપાટી વટાવી છે. આ અંગે આરબીઆઈના ડેટા અનુસાર ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમ વાર 100 બિલીયન ડોલરને પાર ગયું છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો અને તેના વધતા મૂલ્યને કારણે આ રેકોર્ડ બન્યો છે.…
- અમદાવાદ

ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરુઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડીની અસર વર્તાઈ રહી છે. જયારે હવામાન વિભાગે નવેમ્બર માસમાં ઠંડી જોર પકડશે તેવી આગાહી કરી છે. તેમજ રાજયમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 20 થી 22 ઓક્ટોબર દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા
કાબુલ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં બંને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનને મોટું નુકસાન થયું છે. જેમાં અફઘાનિસ્તાનમાં ઉર્ગુન જિલ્લામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો માર્યા ગયા…
- નેશનલ

બિહારમાં એનડીએ સીએમ પદના ચહેરા વિના જ ચૂંટણી લડશે, ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ બેઠક વહેંચણીની પ્રકિયા પૂર્ણ કરી લીધી છે. તેમજ અનેક પક્ષોએ ઉમેદવાર પર જાહેર કરી દીધા છે. જોકે, આ દરમિયાન બિહારના એનડીએના સીએમ પદના ચહેરા હજુ પણ રહસ્ય અકબંધ છે. જોકે, આ અંગે…
- ગાંધીનગર

ગુજરાતમાં કેબિનેટના 9 અને રાજ્યકક્ષાના 16 મંત્રીઓએ શપથ લીધા
ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનું સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નવ મંત્રીઓએ કેબિનેટ અને 16 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ રાજ્યના…
- નેશનલ

છત્તીસગઢમાં 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, ઉત્તર બસ્તરમાં આતંકનો અંત આવશે
દંડકારણ્ય : છત્તીસગઢમાં નક્સલ નાબૂદી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જેમાં સુરક્ષાદળો સતત વધતી કાર્યવાહીના પગલે દંડકારણ્ય વિસ્તારમાં 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં 110 મહિલાઓ અને 98 પુરુષોનો સમાવેશ થાય છે. તેઓ સરકારની પુનર્વસન યોજનાનો લાભ મેળવી શકશે. જેના…
- ગાંધીનગર

ગુજરાતના નવા મંત્રીમંડળમાં ભાજપે જ્ઞાતિ અને ઝોનને બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો
ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળની સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધર્યું છે. જેમાં ભાજપે જાતિ અને ઝોનનું બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઝોન વાઈસ નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રીઓ, મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રીઓ, ઉત્તર ગુજરાતમાંથી 5…









