- નેશનલ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ…
સિયાંગ : અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું. અરુણાચલ પ્રદેશમાં આ પૂર્વે માર્ચ માસમાં ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ અરુણાચલ પ્રદેશના…
- નેશનલ

દેશમાં જીએસટી સુધારાનો આજથી અમલ, આ વસ્તુઓ થઇ સસ્તી…
નવી દિલ્હી : દેશમાં આજથી નવરાત્રીના પ્રથમ દિવસથી જીએસટીના સુધારા અમલમાં આવ્યા છે. જેના લીધે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં કરિયાણાની વસ્તુઓ અને ડેરી ઉત્પાદનોથી લઈને ટીવી, એસી, અને કાર અને બાઇક સહિતની વસ્તુઓના ભાવમાં ઘટાડા…
- નેશનલ

H-1B વિઝા ફી વધારા મુદ્દે પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી, કહ્યું વિશ્વ ભારતીય પ્રતિભાથી ડરે છે..
નવી દિલ્હી : અમેરિકા દ્વારા H-1B વિઝા ફી વધારવામાં આવી છે. જે અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિશ્વ ભારતીય પ્રતિભાથી ડરે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયો ક્લિપમાં કહ્યું કે, વિશ્વના દેશો…
- નેશનલ

ભારતીય નૌકાદળની ક્ષમતા થશે વધારો, સબમરીન દુશ્મન માટે બનશે સાયલન્ટ કિલર…
નવી દિલ્હી : ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં ભાભા અણુ સંશોધન કેન્દ્ર એક રિએક્ટર વિકસાવી રહ્યું છે જે ભારતીય નૌકાદળની સબમરીનની ક્ષમતા બમણી કરતા વધુ કરવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટની ભાભા અણુ સંશોધન કેન્દ્ર એક વૈજ્ઞાનિકે…
- નેશનલ

ભાજપ દેશભરમાં સોમવારથી જીએસટી બચત ઉત્સવ અભિયાન શરુ કરશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે કહ્યું કે, દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ રહી છે. તેમણે કહ્યું કે જીએસટી દરોમાં ઘટાડો નવરાત્રીના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે અને તેનાથી મોટી સંખ્યામાં ઉત્પાદનોના ભાવમાં ઘટાડો…
- નેશનલ

દેશભરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા માટે ચૂંટણી પંચે કવાયત હાથ ધરી
નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણી પંચ સમગ્ર દેશમાં ટુંક સમયમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરુ કરી શકે છે. જેની માટે કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. આ…
- નેશનલ

પીએમ મોદીએ કહ્યું દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત…
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે કહ્યું કે, દેશમાં આવતીકાલથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થઈ રહી છે. તેમણે કહ્યું કે જીએસટી દરોમાં ઘટાડો નવરાત્રીના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે અને તેનાથી મોટી સંખ્યામાં ઉત્પાદનોના ભાવમાં ઘટાડો…
- શેર બજાર

ચાંદીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેરબજાર અને સોના કરતા વધુ વળતર આપ્યું…
મુંબઈ : વિશ્વમાં ચાલી રહેલી સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ચાંદીના રોકાણકારો માલામાલ થયા છે. જેમાં અનેક ક્ષેત્રોમાં વધતી માંગના લીધે આ વર્ષે અત્યાર સુધી ચાંદીના રોકાણકારોને 49 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ વર્ષે સોલર અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રોમાં ચાંદીની વધતી…
- નેશનલ

રાહુલ ગાંધી અંગે બિહારના નાયબ મુખ્ય પ્રધાને આપ્યું વિવાદાસ્પદ નિવેદન…
ગયા : બિહાર વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ છે. તે પપ્પુની જેમ વાત કરે છે. તેમણે રાહુલ…
- નેશનલ

ભારતમાં આતંકી સંગઠન ISISનું ઓપરેશન સ્થળ મળી આવ્યું, થયા મોટા ખુલાસા
નવી દિલ્હી : ભારતમાં આતંકી સંગઠન આઈએસઆઈએસની(ISIS) એન્ટ્રીનો પર્દાફાશ થયો છે. જેમાં ઝારખંડના રાંચીમાંથી આ આતંકી સંગઠનનું ઓપરેશન સ્થળ મળી આવ્યું છે. જેમાં હાલમાં દિલ્હી પોલીસે ઝડપેલા આતંકી દાનિશ આ સ્થળ પર રહેતો હતો. તેમજ તેણે આ સ્થળને આઈએસઆઈએસ માટે…









