- નેશનલ

કર્ણાટકના ધર્મસ્થલમાં શબ દફનાવવાના કેસમાં નવો વળાંક, એસઆઈટીએ ફરિયાદીની જ ધરપકડ કરી
મેંગ્લુરુ : કર્ણાટકના ધર્મસ્થલમાં અનેક શબોને દફનાવવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદીની જ રાજ્ય સરકારે રચેલી એસઆઈટીએ ધરપકડ કરી છે. આ ફરિયાદીએ છેલ્લા 20 વર્ષમાં ધર્મસ્થલમાં થયેલી અનેક હત્યા,બળાત્કાર અને શબોને દફનાવવાનો આરોપ લગાવ્યો હતો. એસઆઈટીએ આ વ્યકિતની…
- સુરત

સુરત- ભુજ અને જામનગર વચ્ચે સીધી ડેઇલી ફ્લાઈટ શરૂ, જાણો સિડ્યુલ અને ભાડું
સુરત : ગુજરાતમાં હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. જેમાં હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છને હવાઈ સેવાથી જોડવામાં આવ્યું છે. આ અંતર્ગત સુરત- ભૂજ અને જામનગર વચ્ચે દૈનિક ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. સ્ટાર એર દ્વારા 50 મુસાફરો કેપેસીટી…
- નેશનલ

પંજાબના હોશિયારપુરમાં ભયંકર અકસ્માત, એલપીજી ટેન્કરમાં આગ લાગતા બેના મોત, 20 ઘાયલ
હોશિયારપુર : પંજાબના હોશિયારપુર જીલ્લામાં ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક એલપીજી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જેમાં 20 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ અંગે પોલીસે જણાવ્યું…
- નેશનલ

દેશમાં 40 ટકા મુખ્યમંત્રીઓ પર ફોજદારી કેસ, આ છે સૌથી અમીર મુખ્યમંત્રી
નવી દિલ્હી : દેશમાં લોકતંત્ર મજબૂત કરવા અને મતદારોને રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોની માહિતી પહોંચાડતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ મોટો ખુલાસો કર્યો છે. જેમાં એડીઆરે દેશમાં સૌથી વધુ ફોજદારી કેસ ધરાવતા મુખ્યમંત્રી અને અમીર મુખ્યમંત્રીની વિગતો જાહેર…
- Top News

અમેરિકાના પેમ્બ્રોકમાં ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત
પેમ્બ્રોક : અમેરિકાના પેમ્બ્રોકમાં એક ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત થયો છે. આ બસમાં 54 લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. આ બસમાં ભારત સહિતના અનેક દેશો નાગરિક સવાર હતા. નાયગ્રા ફોલ્સ થી ન્યુયોર્ક પરત આ બસમાં ભારત,…
- Top News

ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા તબાહી, ત્રણ લોકો ગુમ
ચમોલી : ઉત્તરાખંડના ચમોલીમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. ચમોલીના થરાલીમાં વાદળ ફાટતા આસપાસના ગામના ઘરો અને દુકાનોમાં કાદવ અને કાટમાળ ભરાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગુમ થવાની માહિતી સાંપડી છે. આ દુર્ઘટનાના લીધે લોકોએ…
- નેશનલ

દેશમાં દિવાળી અને છઠ પૂજા દરમિયાન 12,000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે, બિહાર માટે નવી ટ્રેનોની જાહેરાત
નવી દિલ્હી : દેશમાં આવનારા મહિનાઓમાં આવી રહેલા તહેવારોને પગલે રેલવે મંત્રીએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ પૂજા દરમિયાન દેશભરમાં 12,000 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમજ…
- નેશનલ

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારતીયો માટે કરી એઆઈ ટૂલ્સના મફત સબ્સ્ક્રિપ્શનની માંગ
નવી દિલ્હી : સંસદના મોનસુન સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોટી માંગણી કરી છે. રાઘવ ચઢ્ઢાએ સરકારને વિનંતી કરી છે કે ભારતના દરેક નાગરિકને ચેટજીપીટી, જેમિની, ક્લાઉડ અને અન્ય એઆઈ ટૂલ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પૂરું પાડવામાં…









