- ઇન્ટરનેશનલ

ઇટલીમાં વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જાણો કારણ
મિલાન : ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીને લઈને સમગ્ર વિશ્વ બે ભાગોમાં વહેંચાયુ છે. જેમાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પણ છેલ્લા 36 કલાકમાં પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. ઇઝરાયલ અને અમેરિકા તેનો વિરોધ કરી રહ્યા છે.…
- નેશનલ

ગુજરાત અને ઉત્તર પ્રદેશ રેવન્યુ સરપ્લસ ધરાવતા 16 રાજ્યમાં સામેલ, મહારાષ્ટ્રમાં મહેસૂલી ખાધ
નવી દિલ્હી : કેગના અહેવાલ મુજબ ભારતના 16 રાજયોની મહેસૂલી આવક મહેસૂલી ખર્ચ કરતા વધારે છે. જે રાજ્યના સારા આર્થિક વ્યવસ્થાપનનું માપદંડ માનવામાં આવે છે. કેગ અહેવાલમાં છેલ્લા 10 વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના 16 રાજ્ય એવા…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી, કોર્ટે કહ્યું પાયલોટને જવાબદાર ઠેરવવા દુર્ભાગ્યપૂર્ણ બાબત
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુન 2025ના રોજ સર્જાયેલ પ્લેન ક્રેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અકસ્માત માટે વિમાનના પાયલોટને જવાબદાર ગણાવવાની વાત દુર્ભાગ્યપૂર્ણ છે. આ અંગે જજે જણાવ્યું કે નિષ્પક્ષ…
- નેશનલ

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, ટેરિફ વિવાદ અંગે ચર્ચાની શકયતા
ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80 મુ સત્ર શરુ થયું છે. આ સંમેલનના ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પહોંચ્યા છે. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીયોને મળશે.તેમની વચ્ચે દ્રિપક્ષીય બેઠક યોજાશે. જેમાં…
- પોરબંદર

પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
પોરબંદર : ગુજરાતના પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે વહાણ દરિયામાં હતું. આ વહાણ જામનગરની કંપની એચઆરએમ એન્ડ સન્સનું છે. જેમાં ચોખા અને ખાંડ ભરેલા છે. આ વહાણ પોરબંદરથી સોમાલિયા ના બોસોસો જઈ રહ્યું હતું.…
- નેશનલ

રાજસ્થાનમાં એકસાઇઝ વિભાગમાં મોટી ગેરરીતિ, 195 કરોડની આવકનું નુકસાન
જયપુર : રાજસ્થાન વિધાનસભા રજુ કરવામાં આવેલા કેગના અહેવાલમાં એકસાઇઝ વિભાગમાં મોટી ગેરરીતિ પ્રકાશમાં આવી છે. જેમાં એકસાઈઝ વિભાગે રાજ્યને 195 કરોડનું નુકસાન કરાવ્યું છે. કેગના અહેવાલમાં ખુલાસો થયો છે દારૂના ઠેકેદાર અને કંપનીઓ સાથે વસુલાતમાં ગેરરીતી આદરી છે. જેના…
- Top News

રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે
મોરકકો : ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસના મોરક્કો પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે. ત્યાં પણ માંગ ઉઠવા લાગી છે અને તમે નારા પણ…
- નેશનલ

જાણો.. શારદીય નવરાત્રીમાં દેવી માતાના 51 શકિતપીઠનું સ્થાન અને મહત્વ
નવી દિલ્હી : શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેવી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં દેશ વિદેશમાં દેવી મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. આ મંદિરોમાં ભક્તોની સંખ્યા પણ વધે છે.…









