- નેશનલ

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું, કાન ખોલીને સાંભળો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે નથી થઈ વાત
નવી દિલ્હી : રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વિપક્ષને જવાબ આપ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂરમાં યુદ્ધવિરામ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે વિપક્ષને કહ્યું કાન ખોલીને સાંભળી લો , 22 એપ્રિલથી 16 જુન સુધી…
- નેશનલ

ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત, આઈએમએફે જીડીપી અનુમાનમાં વધારો કર્યો…
ન્યુયોર્ક : ભારતમાં સતત વધી રહેલી સ્થિર અને સકારાત્મક આર્થિક પ્રવુતિના પગલે આઈએમએફ ભારતના જીડીપી અનુમાનમાં વધારો કર્યો છે. આઈએમએફે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કર્યો છે. જે ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત છે. આઈએમએફે જણાવ્યું છે કે, વર્ષ…
- નેશનલ

યુએનએસસીના અહેવાલમાં મોટો દાવો, લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશક્ય…
ન્યુયોર્ક : ભારતની સંસદમાં હાલ પહલગામ હુમલો અને તેની બાદના ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા ચાલી રહી છે. જેમાં વિપક્ષના આક્ષેપોનો સત્તાધારી પક્ષ ભાજપ જવાબ આપી રહ્યો છે. તેવા સમયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મોનીટરીંગ ટીમે મહત્વપૂર્ણ દાવો કર્યો છે. જેના…
- નેશનલ

અમરનાથ યાત્રાને ભારે વરસાદના પગલે સ્થગિત કરવામાં આવી…
પહલગામ : જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જેમાં પહલગામ અને બાલતાલ શિબિરમાંથી જ યાત્રાને સ્થગિત કરાઈ છે. અમરનાથ યાત્રાના અત્યાર સુધી 3.93 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. શ્રદ્ધાળુઓની…
- નેશનલ

એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો, ડીજીસીએએ નિયમ ભંગ બદલ ચાર નોટીસ ફટકારી…
નવી દિલ્હી : અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે ડીજીસીએ કરેલી એર ઇન્ડિયાની તપાસમાં ઇન્ટરનલ ઓપરેશનમાં 100 નિયમનો ભંગ પ્રકાશમાં આવ્યો છે. આ નિયમ ભંગ ક્રૂ ટ્રેનિગ, આરામ, ડ્યુટી અવર્સ અને એરફિલ્ડ…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા ભારત પર લગાવી શકે છે 20 થી 25 ટેરિફ…
સ્કોટલેન્ડ : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે ભારત પર 20 થી 25 ટકા ટેરિફ લાદી શકે છે. બંને દેશો વચ્ચે ટેરિફ ડીલ માટે…









