-  નેશનલ

ગૌતમ અદાણી ક્યા સામ્યવાદી દેશમાં કરશે 85 હજાર કરોડનું રોકાણ ?
અમદાવાદ : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામ્યવાદી દેશ વિયતનામમાં 85 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ વિયતનામની રાજધાની હનોઈમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ લામ સાથેની મુલાકાત દરમિયાન રોકાણનો પ્રસ્તાવ મુકયો હતો. આ અહેવાલ અનુસાર…
 -  અમદાવાદ

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આંદોલનની ચીમકી, પોતાની જ સરકાર સામે કેમ માંડ્યો મોરચો ?
અમદાવાદ : ગુજરાતમાં એક સમયે પાટીદાર આંદોલન થકી ભાજપ સરકારના નાકમાં દમ લાવી દેનાર અને હાલ વિરમગામના ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. હાર્દિક પટેલે વિરમગામ વિસ્તારમાં ગટરની સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.…
 -  નેશનલ

ભારતમાં એલન મસ્કની સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા હશે બહુ મોંઘી પણ સ્પીડ પણ હશે જોરદાર………
નવી દિલ્હી : એલન મસ્કની કંપની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી થઈ છે. જેના પગલે ટૂંક સમયમાં તે ભારતમાં તેની સેટેલાઈટ ઇન્ટરનેટ સેવા પણ શરુ કરશે. પરંતુ આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે દરેક વ્યક્તિને આ સેવાનો લાભ નહી મળે. તેમજ સરકારે…
 -  અમદાવાદ

ગુજરાતમાં ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો, 40 ગામોને અસર
મહેમદાવાદ : ગુજરાતમાં ખેડા અને મહેમદાવાદને જોડતો કોઝવે તૂટી પડ્યો છે. આ કોઝ-વે મહેમદાવાદના સાદરા અને સમાદરા તાલુકાને જોડે છે. આ કોઝ-વે તૂટતા 40 જેટલા ગામનોને અસર થઇ છે. તેમજ ગ્રામજનોને અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે. કોઝ-વે વર્ષ 1995માં…
 -  સુરત

સુરતમાં પત્નિના લગ્નેતર સંબંધોથી કંટાળેલા ઉત્તર ગુજરાતના શિક્ષકનો આપઘાત, બે માસૂમ પુત્રોની પણ કરી હત્યા
સુરત: સુરતના ઉમરા વિસ્તારમાં શિક્ષકે બે માસૂમ પુત્રોની હત્યા બાદ કરેલા આપઘાત કેસમાં ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. આ આપઘાત કેસની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષકે પત્નીના લગ્નેતર સંબંધોથી કંટાળીને આ પગલું ભર્યું છે. પોલીસે આ કેસમાં મૃતક…
 -  નેશનલ

આજથી LPG, UPI, FASTatg સહિતના 5 નવા નિયમો અમલી, સામાન્ય માણસને શું થશે અસર ?
નવી દિલ્હી : દેશમાં 1 ઓગસ્ટના રોજથી એલપીજી સિલિન્ડરમાં ભાવ ઘટાડાથી લઈને યુપીઆઈને લગતા અનેક બદલાવ થવા જઈ રહ્યા છે. જેમાં 15 ઓગસ્ટથી ફાસ્ટટેગ વાર્ષિક પાસનો નિયમ પણ લાગુ થવાનો છે. જોકે, આ બધા બદલાવ સામાન્ય લોકોના ખિસ્સાને પણ ઓછા…
 -  નેશનલ

ગુજરાત સહિત 4 રાજ્યોના કારણે અટકી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી, ક્યાં સુધીમાં નક્કી થશે નવા પ્રમુખ ?
નવી દિલ્હી : ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી મુદ્દે લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. તેવા સમયે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે ભાજપ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા ચાર રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરશે.…
 -  મહારાષ્ટ્ર

માલેગાંવ બ્લાસ્ટ પછી કોણ મોહન ભાગવતને જેલમાં ધકેલવા માગતું હતું ? કોણે કર્યો આ ધડાકો ?
સોલાપુર : મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસનો ગુરુવારે ચુકાદો આવ્યો છે. જેમાં એનઆઈએની વિશેષ અદાલતે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેવા સમયે આ કેસની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસના પૂર્વ…
 -  નેશનલ

ભારતીયો માટે સારા સમાચાર, અમેરિકાના આઠ શહેરમાં નવા કોન્સ્યુલર સેન્ટર ખુલશે…
વોશિંગ્ટન : અમેરિકાએ ભારત વચ્ચે પર ઝીંકેલા 25 ટકા ટેરિફ વચ્ચે અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર છે. જેમાં આજથી 1 ઓગસ્ટના રોજથી અમેરિકાના આઠ શહેરમાં ભારતીયો માટે નવા કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે. આ જાણકારી અમેરિકામાં ભારતના…
 
 








