-  નેશનલ

અનિલ અંબાણીની કંપનીના 3000 કરોડના લોન કૌભાંડમાં પહેલી ધરપકડ, અનિલને પણ કરાશે જેલભેગો ?
મુંબઈ : રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 3000 કરોડના લોન કૌભાંડમાં ઈડીએ પ્રથમ ધરપકડ કરી છે. મીડિયા અહેવાલ મુજબ ભુવનેશ્વરની કંપની બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઈવેટ લિમીટેડના મેનેજિંગ ડિરેકટર પાર્થ સારથી બિસ્વાલની મની લોડ્રીંગ પ્રિવેન્સન…
 -  ઇન્ટરનેશનલ

અમેરિકામાં ખાલિસ્તાન વિરોધી બિઝનેસમેનનું રહસ્યમય સંજોગોમાં મોત, કોણ હતા સુખી ચહલ ?
કેલિફોર્નિયા : અમેરિકામાં ખાલિસ્તાન વિરોધી બિઝનેસમેનનું રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. જેમાં મળતી માહિતી અનુસાર સુખી ચહલનું અવસાન અચાનક તબિયત બગડતા થયું હતું.તેમના નજીક મિત્ર જસપાલ સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે એક પરિચીતના ઘરે ભોજન કર્યા…
 -  નેશનલ

અમરનાથ યાત્રામાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રા ખરાબ હવામાનના લીધે એક સપ્તાહ વહેલી પૂર્ણ કરવામાં આવી છે. આ યાત્રા 9 ઓગસ્ટ રક્ષાબંધનના રોજ પૂર્ણ થવાની હતી. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ત્રણ દિવસ પૂર્વે જ અમરનાથ યાત્રાને કામચલાઉ…
 -  નેશનલ

ઓનલાઈન ગેમમાં 3000 હારતાં 12 વર્ષના છોકરાએ કરી લીધો આપઘાત, ઈન્દોરની ચોંકાવનારી ઘટના
ઇન્દોર: સમગ્ર દેશમાં સતત વધી રહેલું ઓનલાઈન ગેમનું દુષણ હવે જીવલેણ બની રહ્યું છે. જેમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઇન્દોરના એમઆઈજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 વર્ષનાએક બાળકે ઓનલાઈન ગેમની લતમાં આત્મહત્યા કરી લીધી છે. આ…
 -  નેશનલ

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં યોગી આદિત્યનાથને ફસાવવા કોણે કરેલો પ્રયાસ ? સાક્ષીએ કર્યો ધડાકો
નવી દિલ્હી : માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસનો ગુરુવારે ચુકાદો આવ્યો છે. જેમાં એનઆઈની વિશેષ અદાલતે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં આરએસએસ વડા મોહન ભાગવતની ધરપકડ કરવાના ખુલાસા બાદ હવે…
 -  નેશનલ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે રાજ્યસભામાં ભાજપની તાકાત વધી, આંકડો 100ને પાર
નવી દિલ્હી : સંસદનું મોનસુન સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું હતું. તેમનો કાર્યકાળ વર્ષ 2027 સુધીનો હતો. જોકે, આ દરમિયાન રાજયસભામાં ભાજપની તાકાતમાં વધારો થયો છે. જેમાં નવા ચાર…
 -  નેશનલ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેવી રીતે મચી નાસભાગ, રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું કારણ
નવી દિલ્હી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીના રોજ થયેલી નાસભાગના અહેવાલનો રાજયસભામાં ઉલ્લેખ કર્યો હતો. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં હાઈ લેવલ કમિટીનો અહેવાલને ટાંક્યો હતો. તેમણે આ અહેવાલને ટાંકીને દુર્ઘટના માટે મુસાફરના માથેથી પડેલા…
 -  અમદાવાદ

અમદાવાદમાં પોલીસે 5. 81 લાખ રૂપિયા એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ કરી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં પોલીસની એસઓજી ટીમે કારને ટક્કર મારીને ભાગી રહેલા યુવકને આશ્રમ રોડથી ઝડપ્યો હતો. જયારે તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસની એસઓજી ટીમે તેની પાસેથી 58 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપ્યું હતું.…
 -  નેશનલ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કુલગામ : જમ્મુ કાશ્મીરમાં હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા…
 
 








