- નેશનલ

બિહારમાં ભારે સુરક્ષા વચ્ચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, 1 લાખ સુરક્ષા જવાન તૈનાત કરાશે
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ હવે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સલામત વિધાનસભા ચૂંટણી માટે 1 લાખ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી શકે છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો…
- નેશનલ

કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ગુજરાતના બે સહિત ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેશે અને ભારતીય રેલ્વે ના હાલના નેટવર્કમાં આશરે 894 કિલોમીટરનો ઉમેરો કરશે. આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું…
- નેશનલ

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
બેગલુરુ : ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત બગડી છે. તેમને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બેગલુરુની ઓલ્ડ એરપોર્ટ રોડ પર આવેલી મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ડોકટરોની એક ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે. તાવ…
- ઇન્ટરનેશનલ

બલુચિસ્તાનમાં પાકિસ્તાનનું બે આંતકી સંગઠનોને એકજૂથ કરવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું
બલુચિસ્તાન : પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી એક ખતરનાક આતંકવાદી ગઠબંધનને આઇએસઆઇ મદદ કરી રહ્યું છે. જે ભારત અને ખાસ કરીને કાશ્મીર માટે ખતરો સાબિત થઇ શકે છે. જેમાં હાલમાં પ્રકાશમાં આવેલી માહિતી મુજબ આઇએસઆઈ લશ્કર-એ-તૈયબા અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતને એકજુથ કરી…
- નેશનલ

બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરેલા નામોની યાદી શેર કરવા સુપ્રીમ કોર્ટેનો ચૂંટણી પંચને આદેશ
નવી દિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામોની માહિતી શેર કરવાનો નિર્દેશ આપ્યો છે. બિહારમાં એસઆઈઆર અંતર્ગત 3.66 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જ્યારે…
- નેશનલ

કફ સિરપથી મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીબીઆઈ તપાસની માંગ
નવી દિલ્હી : રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોમાં મોતનો મુદ્દો ગંભીર બન્યો છે. જેમાં મધ્યપ્રદેશમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ પીવાથી 16 બાળકોના મોતની એસઆઈટી તપાસ શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી…
- નેશનલ

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ કફ સિરપ ‘કોલ્ડ્રિફ’ ના વેચાણ પર પ્રતિબંધ
ભોપાલ : ભારતના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના કફ સિરપથી મૃત્યુ બાદ આ બંને રાજય ઉપરાંતતમિલનાડુ સરકારે કફ સિરપ ‘કોલ્ડ્રિફ’ ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેને બજારમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.આ કફ સિરપ તમિલનાડુની કંપની બનાવે છે.…
- ગાંધીનગર

એશિયાઈ સિંહના સંવર્ધન અને ખેડૂતોના હિતમાં નિર્ણય,મંચાણ-મેડા અને પેરાપીટ વોલની સહાયમાં વધારો
ગાંધીનગર : ગુજરાત સરકારે ખેડૂતો અને સિંહોના સંવર્ધન માટે ખેતરમાં બનાવવામાં આવતા મંચાણ-મેડા સહાયમાં 122 ટકાનો તેમજ ખુલ્લા કૂવાના ફરતે પેરાપીટ વોલની સહાયમાં 40 ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018 થી આ યોજના અમલમાં છે.આ…









