- ઇન્ટરનેશનલ

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની શરુઆત, ટ્રમ્પે વધુ 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી
વોશિંગ્ટન : અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફ વોરની શરુઆત કરી છે. જેમાં આ વખતે ચીને અમેરિકી ઉદ્યોગને જરૂરી ખનીજની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.…
- ઇન્ટરનેશનલ

દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે 7. 1 ની તીવ્રતાનો ભૂકંપ
દેશ વિદેશમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. ત્યારે દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકા વચ્ચે સમુદ્રમાં ડ્રેક પેસેજમાં સવારે 7. 1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ સ્થળથી માત્ર 10 કિલોમીટર…
- નેશનલ

બ્રિટન ભારતમાં એઆઈ અને ફિનટેક ક્ષેત્રે 3.6 બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે, રોજગારીનું સર્જન થશે
લંડન : ભારત અને બ્રિટન વચ્ચે મજબૂત વ્યાપારિક સબંધોના સંકેત મળી રહ્યા છે. જેમાં બ્રિટન ભારતના એઆઈ અને ફિનટેક ક્ષેત્રમાં રોકાણ કરવા જઈ રહ્યું છે. બ્રિટિનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે ભારતથી લંડન પરત ફર્યા બાદ આ મોટી જાહેરાત કરી હતી. તેમણે…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાતા વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી…
વોશિંગ્ટન : વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે. ત્યારેઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાતા વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં વ્હાઈટ હાઉસે આ નિર્ણયને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો છે. તેમજ વ્હાઇટ…
- સુરત

સુરતમાં ઈડીની મોટી કાર્યવાહી, 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ
સુરત: સુરતમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર આરોપીઓ લોકોને ઈડી અને સુપ્રીમ કોર્ટના નામે લોકોને નોટીસ મોકલતા હતા. ઈડીએ આ કેસની તપાસ સુરત પોલીસના એસઓજીમાં દાખલ કરવામાં…
- નેશનલ

ભોપાલમાં પોલીસે આ રીતે ઉકેલ્યો 3.45 કરોડના સોનાની ચોરીનો ભેદ, બે આરોપીની ધરપકડ
ભોપાલ : મધ્ય પ્રદેશના ભોપાલમાં કારમાંથી ચોરાયેલું ત્રણ કરોડના સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની વિગત મુજબ ઘેર ઘેર સોનું વેચનાર વેપારી પોતાનો…
- ઇન્ટરનેશનલ

વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર મારિયા કોરિના મચાડોને અપાયો, જાણો કોણ છે?
ઓસ્લો : વર્ષ 2025ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે. મારિયા કોરિના મચાડો વેનેઝુએલામાં લોકોના લોકશાહી અધિકારોના સમર્થન માટે કાર્ય કરે છે. તેમને આ પુરસ્કાર સરમુખ્યતારશાહી માંથી…
- નેશનલ

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની સ્પષ્ટતા, ભારત વિરુદ્ધ જમીનનો ઉપયોગ નહી થવા દેવાય
નવી દિલ્હી : ભારતના પ્રવાસે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે તે પોતાની જમીનનો ભારત વિરોધ ઉપયોગ નહી થવા દે. તેમણે કહ્યું ભારત અમારો નજીકનો મિત્ર દેશ છે. તેમજ બંને દેશ વચ્ચે મજબૂત સબંધ છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે કફ સિરપથી બાળકોના મોતની સીબીઆઈ તપાસની માંગની અરજી ફગાવી
નવી દિલ્હી : દેશના બે રાજય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોમાં મોત અંગે સીબીઆઈ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અંગે એક એડવોકેટે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની જાહેર હિતની અરજી કરી હતી. આ અંગે સોલીસીટર…









