- આપણું ગુજરાત

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈએલર્ટ, વાહન ચેકિંગ શરૂ કરાયું અનેક સ્થળોએ સુરક્ષા વધારાઈ
અમદાવાદ : દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરક્ષાના કારણોસર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધાર્મિક સ્થળોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.લોકોને કોઈ…
- નેશનલ

હાફિઝ સઈદે સાગરિતને બાંગ્લાદેશ મોકલ્યો અને દિલ્હીમાં થયો બ્લાસ્ટ, શું છે કોઈ કનેકશન?
નવી દિલ્હી : પાકિસ્તાનમાં રહેલા અને ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતા આતંકી હાફિઝ સઈદે ભારત સામે નવો મોરચો ખોલ્યો છે. જેમાં તેણે નજીકના સાગરિત બાંગ્લાદેશ મોકલ્યો છે. જે દરમિયાન આજે ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયો છે. જેમાં…
- નેશનલ

કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 9 અને 11 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે, 13 ડિસેમ્બરે પરિણામ…
કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 9 અને 11 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે. આ અંગે કેરળ રાજ્ય ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરી હતી. જેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, કોટ્ટાયમ, અલાપ્પુઝા, ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં મતદાન 9 ડિસેમ્બરે યોજાશે. તેમજ ત્રિશુર, પલક્કડ, મલપ્પુરમ, વાયનાડ,…
- નેશનલ

જમ્મુ કાશ્મીર પોલીસે આતંકી મુઝમ્મિલ બાદ લેડી ડોકટર શાહીનની ધરપકડ કરી…
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે આતંકી મુઝમ્મિલ બાદ આ ષડયંત્રમાં સામેલ લેડી ડોક્ટર શાહીનની પણ ધરપકડ કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ધરપકડ કરેલી મહિલા ડૉક્ટરનું નામ શાહીન શાહિદ છે. તે લખનૌના લાલ બાગની રહેવાસી છે. ફરીદાબાદમાં જે ડૉક્ટરના ઘરેથી મોટી…
- નેશનલ

તિરુપતિના પ્રસાદમાં ચરબી ભેળવવાના મુદ્દે મોટો ખુલાસો, થઈ હતી 50 લાખની નાણાકીય લેવડ દેવડ…
નવી દિલ્હી : દેશના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિમાં ગત વર્ષે લાડુના પ્રસાદમાં ચરબી ભેળવવાનો મુદ્દો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, આ કેસમાં હાલમાં એક ચોકાવનારો ખુલાસો થયો છે. આ કેસની તપાસમાં 50 લાખ રૂપિયાની લેતી દેતીનો ખુલાસો થયો છે.…
- નેશનલ

કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહની આતંકી અંગેની ટીપ્પણી પર મહેબુબા મુફ્તીની આકરી પ્રતિક્રિયા…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસે ફરીદાબાદમાં 300 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યા બાદ એક ડોક્ટરની ધરપકડ કરી છે. જેની પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે મુસ્લિમ સમુદાય પર ટીપ્પણી કરીને પૂછ્યું કે આરોપી એક સમુદાયથી કેમ આવે છે. જે…
- ગાંધીનગર

ગાંધીનગર સચિવાલયના હજારો કર્મચારીઓએ બઢતીના પ્રશ્ને સરકાર સામે બાયો ચઢાવી, આંદોલનની ચિમકી…
ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે બઢતીનો પ્રશ્ન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ખામીયુક્ત કેડર મેનેજમેન્ટના કારણે 1000થી વધુ કર્મચારીઓને 25થી 30 વર્ષની સેવા બાદ પણ એકપણ બઢતી લીધા…
- નેશનલ

દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમને તોડીને નવી સ્પોર્ટ્સ સીટીના નિર્માણનું આયોજન
નવી દિલ્હી : દિલ્હીના પંડિત જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમને તોડી પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ અંગે સ્પોર્ટ્સ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું છે કે આ સ્ટેડીયમને તોડીને તેના સ્થાને નવી સ્પોર્ટ્સ સીટીનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 102 એકર વિસ્તારમાં આકાર…
- રાજકોટ

રાજકોટની ‘પેંડા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 17 સામે ગુનો નોંધાયો…
રાજકોટ : રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં મંગળા રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં બે દિવસ પૂર્વે ઝડપાયેલ આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા…
- સુરત

સુરતમાં દેહવ્યાપારના નેટવર્કનો પર્દાફાશ, બે બાંગ્લાદેશી સહિત 5 મહિલાઓને મુક્ત કરાઈ…
અમદાવાદઃ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે…









