- ગાંધીનગર
ગુજરાતની અનોખી સિદ્ધિ, 19, 520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ
ગાંધીનગર : ગુજરાતે “મિષ્ટી” યોજના હેઠળ 19,520 હેક્ટરમાં ચેરનું(મેન્ગ્રુવ) વાવેતર કરીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાંથી માત્ર કચ્છ જિલ્લામાં જ 6000 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતનું મેન્ગ્રુવ કવર વર્ષ 1991 માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1175 ચોરસ…
- ઇન્ટરનેશનલ
ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, 25 લોકોના મોત
મનીલા : દક્ષિણ પૂર્વ એશિયાના દેશ ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ ઉષ્ણ કટીબંધીય તોફાનના લીધે ભારે વરસાદ અને પુરની સ્થિતીનું નિર્માણ થયું છે. જેમાં અત્યાર સુધી 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે અનેક લોકો પુર અને ભૂસ્ખલનથી પ્રભાવિત…
- નેશનલ
હૈદરાબાદમાં ભાજપ નેતા માધવી લતાની પોલીસે અટકાયત કરી, મંદિર તોડવાનો કરી રહ્યા હતા વિરોધ
હૈદરાબાદ : તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં ભાજપ નેતા માધવી લતાની પોલીસે અટકાયત કરી છે. તેવો એક પૌરાણિક મંદિરને તોડવાનો વિરોધ કરી રહ્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ ભાજપ નેતા માધવી લતા બંજારા હિલ્સ વિસ્તારમાં 100 વર્ષ જૂના ગ્રામ દેવતા મંદિરને તોડવા…
- નેશનલ
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પદ પર રહેનારા બીજા નેતા, આ નેતાનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન આજે 25 જુલાઈના રોજ નવો રેકોર્ડ બનાવ્યો છે. પીએમ મોદી આજે દેશના સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન પર રહેનારા દેશના બીજા નેતા બન્યા છે. તેમણે…
- નેશનલ
શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી
નોઈડા : દેશમાં ઇન્ટરનેટના વધેલા વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં પણ શેરબજારના માધ્યમથી ટૂંકા ગાળામાં વધુ નાણા કમાવવાની લાલચમાં લોકો છેતરાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના નોઈડામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાયબર…
- નેશનલ
મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ લંબાવવાનો નિર્ણય, સંસદમાં રજુ કરાશે પ્રસ્તાવ
નવી દિલ્હી : દેશના પૂર્વોત્તર રાજ્ય મણીપુરમાં સતત થાળે પડેલી સ્થિતિના પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મણીપુરમાં ફાટી નીકળેલીજાતીય હિંસા બાદ કેન્દ્ર સરકારે 13 ફેબ્રઆરી…
- નેશનલ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી નકલી દૂતાવાસ ઝડપાયું , વિદેશ મંત્રાલયનો સ્ટેમ્પ પણ મળ્યો
ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશમાં એક મોટો પર્દાફાશ થયો છે. જેમાં યુપી એસટીએફે ગાઝિયાબાદના પોશ વિસ્તારમાં એક કોલોનીમાંથી મોટી હવેલીમાં છાપો માર્યો હતો. ત્યારે એટીએસને ત્યાંથી નકલી દૂતાવાસ મળી આવ્યું હતું. જેને જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. જયારે એટીએસે આ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં આપ્યો મોટો ચુકાદો, બે મહિના સુધી ધરપકડ પર રોક
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં ખોટા આરોપો અને નિર્દોષ લોકોને સુરક્ષા આપવા માટે એક મોટો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી.આર.ગવઈ અને જસ્ટીસ એ.જી. મસીહની ખંડપીઠે જણાવ્યું છે કે, અલ્હાબાદ હાઈકોર્ટના વર્ષ 2022ના દિશા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી.આર.ગવઈએ જસ્ટિસ યશવંત વર્માનો કેસ સાંભળવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી. આર. ગવઈએ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા છે. તેમણે જણાવ્યું કે તે પોતે તપાસ સમિતિમાં સામેલ હતા. કેશ કાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ…