-  નેશનલ

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાહુલ ગાંધી-ખડગે ગેરહાજર, ભાજપે શું કર્યો કટાક્ષ ?
નવી દિલ્હી : સમગ્ર દેશમાં આજે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી સતત 12 મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે અંદાજે…
 -  નેશનલ

ઈઝરાયલના ‘આયર્ન ડ્રોમ’ જેવા ‘સુદર્શન ચક્ર’ની મોદીની જાહેરાત, કઈ રીતે કરશે દેશની સુરક્ષા ?
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસે અનેક જાહેરાતો કરી છે. જેમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. તેમણે મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે ભારતના સુરક્ષા કવચ તરીકે કામ…
 -  આપણું ગુજરાત

ડાકોરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ આખરી તબક્કામાં, જાણો દર્શનનો સમય
ડાકોર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જોકે, ભગવાનના જન્મદિન પૂર્વે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ ડાકોર જન્માષ્ટમી પૂર્વે શણગારવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં પણ ભગવાનના…
 -  નેશનલ

જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં સીઆરપીએફના બે જવાન સહિત 46 લોકોના મોત, અનેક લોકો ગુમ
જમ્મુ: જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 46 લોકોના મોત થયા છે. જયારે 120 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ હજુ પણ 250 થી વધુ લોકો ગુમ થયા છે. વહીવટીતંત્રએ…
 -  નેશનલ

પીએમ મોદીએ કર્યો ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ, કહ્યું દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું
નવી દિલ્હી : સમગ્ર દેશમાં આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી સતત 12 મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…
 -  નેશનલ

એસઆઈઆર મુદ્દે રાજકારણ ગરમાયું, રાહુલ ગાંધીએ બિહારના મૃત મતદારો સાથે ચા પીધી…
નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે તેમને બિહારના કેટલાક ‘મૃત’ મતદારો સાથે ચા પીવાનો અનોખો અનુભવ થયો અને એ માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. રાહુલ બિહારના સાત મતદારના એક જૂથને તેમના નિવાસસ્થાને મળ્યા અને…
 -  નેશનલ

એસબીઆઈએ ગ્રાહકોને આંચકો આપ્યો, આઈએમપીએસ માટે ચાર્જ ચૂકવવો પડશે…
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. જેમાં હવે ગ્રાહકોએ 15 ઓગસ્ટના રોજથી આઈએમપીએસ ટ્રાન્સફર માટે ચાર્જ ચૂકવવો પડશે. આઈએમપીએસ ઈન્સ્ટન્ટ મની પેમેન્ટ સર્વિસ એક રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે. જેની મદદથી કોઈ…
 -  નેશનલ

ભોપાલમાં ફાર્મા કંપનીમાંથી ક્લોરિન ગેસ લીક થતા નાસભાગ, સ્થિતિ પર કાબુ મેળવાયો…
ભોપાલમાં ફાર્મા કંપનીમાંથી બપોરે ક્લોરિન ગેસ લીક થયો હતો. આ દરમિયાન ફેક્ટરી અને તેની આસપાસ હાજર લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે…
 -  નેશનલ

કેદારનાથ યાત્રા 15 ઓગસ્ટ સુધી સ્થગિત, શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકાયા…
ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદના પગલે કેદારનાથ યાત્રાને આગામી 15 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે વહીવટીતંત્રએ કેદારનાથ યાત્રાને12 થી 15 ઓગસ્ટ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જયારે આ…
 -  નેશનલ

રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં કહ્યું, મારા જીવને જોખમ, રક્ષણ આપો…
પુણે : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે પુણેની એક અદાલતમાં તેમના જીવને જોખમ હોવાની અરજી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સાવરકર પર કરેલી ટીપ્પણી બાદ જીવનું જોખમ વધ્યું છે. તેમજ ગોડસેના વંશજોથી રક્ષણ આપવાની…
 
 








