- ઇન્ટરનેશનલ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની મુદ્દે મોટો ખુલાસો, ડ્રગ્સ લે છે દિવસ ભર ઉંઘે છે
તહેરાન : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની મુદ્દે એક મોટો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે જોડાયેલા એક્સ એકાઉન્ટે ખામેની અંગે જણાવ્યું છે કે તે દિવસ ભર નશામાં રહે છે. જયારે દેશના મોટા ભાગના લોકો…
- ગાંધીનગર
ગુજરાતમાં મુશળધાર વરસાદ,પાલનપુર અમદાવાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ
ગાંધીનગર : ગુજરાતમાં શનિવાર સાંજથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસ્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. જેમાં બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઇવે પર…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે એઆઈ અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો, નાગરિકોને સુવિધાનો લાભ ઝડપથી મળશે
ગાંધીનગર : ગુજરાત સરકારે દેશમાં એઆઈ ક્ષેત્રે અગ્રેસર બનવા મોટો નિર્ણય લીધો છે. જેની માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી નાગરિકોને સરકારી યોજનાઓ અને સુવિધાનો લાભ ઝડપથી મળશે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 58 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 64 ટકા
ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસા દરમિયાન રવિવાર સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર…
- નેશનલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ગુજરાતે દેશને નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ આપ્યું
વડોદરા : ગુજરાતમાં રવિવારે વડોદરામાં ગતિ શક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યો હતો. તેમણે ગુજરાતની અનેક સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. વડોદરાને જ્ઞાન, સંસ્કૃતિ અને ટેકનોલોજીના અભ્યાસ માટે શ્રેષ્ઠ સ્થાન ગણાવ્યું હતું. તેમજ પીએમ…
- નેશનલ
ભારતમાં ધર્માંતરણની આડમાં ISIની લેડી બ્રિગેડનો પર્દાફાશઃ જાણો પાકિસ્તાનનું કનેક્શન?
આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રા ગેરકાયદે ધર્માંતરણ રેકેટમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાનના આઈએસઆઈનું કનેકશન પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં ભારતમાં ધર્માંતરણ રેકેટની આડમાં ભારતમાં પાકિસ્તાનની આઈએસઆઈની લેડી બ્રિગેડ તૈયાર કરવામાં આવી…
- નેશનલ
પીએમ મોદીએ મનકી બાત કાર્યક્રમમાં કર્યો ભારતની અંતરીક્ષમાં સફળતાનો ઉલ્લેખ
પીએમ મોદીએ આજે મનકી બાત કાર્યક્રમમાં યુવાનોને વિકસિત ભારતના સપનાના સાકાર કરવા આગળ આવવા પ્રેરિત કર્યા. તેમણે કહ્યું કે યુવાનોનો આત્મનિર્ભરતા અને વોકલ ફોર લોકલના માધ્યમથી આ સપનાને સાકાર કરી શકાશે. આ ઉપરાંત ચંદ્રયાન-3 ના લેન્ડીગથી લઈને શુભાંશુ શુક્લાના અંતરિક્ષમાંથી…
- નેશનલ
હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં આઠ લોકોના મોત, તારમાં કરંટની અફવા કારણભૂત
હરિદ્વાર: હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે. તેમજ 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભાગદોડનો એક વિડીયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લોકો એક જગ્યાએ ફસાયેલા છે અને લોકો બુમો પાડી રહ્યા છે.…
- આમચી મુંબઈ
મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ટ્રકે 20 થી વધુ વાહનને ટક્કર મારી, 20 લોકો ઘાયલ
મુંબઈ : મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર આજે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરઝડપે આવી રહેલા ટ્રકે એક પછી એક 20 થી વધુ વાહનને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 20 થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ થયા છે. આ…
- નેશનલ
જેડીયુનો ચિરાગ પાસવાનને વળતો જવાબ, કહ્યું પહેલા આત્મનિરીક્ષણ કરવું જોઈએ
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તાધારી એનડીએના સાથી પક્ષો વચ્ચે પણ નિવેદન બાજી પ્રકાશમાં આવી છે. જેમાં લોક જનશકિત પાર્ટીના પર પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના બિહાર સરકાર પર કાયદો અને વ્યવસ્થા…