- સુરત

પીએમ મોદીએ સુરતમાં અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું, 9700 કરોડની વિકાસ કાર્યોની ભેટ આપશે
સુરત : દેશના વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે આજે સુરતમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે સુરતના અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ તેજ , પઠાણકોટથી ડો. ઉમરના સંપર્કમાં રહેલા ડોકટર રઈસની ધરપકડ
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસમાં રોજ નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં હવે ઘટના તાર પંજાબના પઠાણકોટ સાથે જોડાયા હોવાની માહિતી સાંપડી છે. જે અંતર્ગત પઠાણકોટના મામૂન કેન્ટમાંથી એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ડોક્ટરની ઓળખ ડૉ.…
- નેશનલ

જમ્મુ કાશ્મીરના નૌગામ બ્લાસ્ટ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના નૌગામમાં એક પોલીસ સ્ટેશનની અંદર થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્પષ્ટતા કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હરિયાણાના ફરીદાબાદમાંથી મળેલા વિસ્ફોટકોના નમૂનાઓનું ફોરેન્સિક પરીક્ષણ કરવાની તૈયારી ચાલી રહી હતી…
- અમદાવાદ

ગુજરાત એટીએસએ પંજાબમાં હથિયારોની હેરાફેરીમાં વોન્ટેડ આરોપીની હાલોલથી ધરપકડ કરી
અમદાવાદ : ગુજરાત એટીએસએ પંજાબમાં હથિયારોની હેરાફેરી અને આતંકી હુમલામાં વોન્ટેડ આરોપી ગુરુપ્રીત સિંહની ધરપકડ કરી છે. એટીએસ રાજ્યના પંચમહાલ જીલ્લાના હાલોલથી તેની ધરપકડ કરી છે. આ અંગેની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એટીએસને આપી હતી. આ આરોપી પાકિસ્તાન સ્થિત આતંકવાદી…
- નેશનલ

હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીનો ચમકારો, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના શીત લહેરની આગાહી
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં લધુત્તમ તાપમાનના બે ડિગ્રીનો ઘટાડો થયો છે. તેમજ હવામાન વિભાગે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ માટે શીત લહેરની આગાહી કરી છે. જયારે17…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, એક સાથે 32 સ્થળોએ બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર
નવી દિલ્હી : દિલ્હી બ્લાસ્ટ કેસમાં રોજ નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલી ડો. શાહીને મોટો ખુલાસો કર્યો છે. જેમાં દેશમાં એક સાથે 32 સ્થળોએ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેની માટે મેવાતના 60 યુવાનને તાલીમ…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં 11 મુસ્લિમ ઉમેદવારો ધારાસભ્ય બન્યા, વાંચો પક્ષવાર લિસ્ટ
પટના : બિહાર વિધાનસભા ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થયા છે. જે મુજબ આ વખતે 11 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. જેમાં ઓવેસી પાર્ટી AIMIM ના પાંચ ઉમેદવારો સામેલ છે. જયારે એનડીએમાંથી એક મુસ્લિમ ઉમેદવાર ધારાસભ્ય બન્યો છે. જયારે…
- નેશનલ

બિહાર ચૂંટણીના પરિણામોમાં એનડીએનો 202 બેઠક પર વિજય, ભાજપ 89 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એનડીએ સતત બીજી વાર બિહારમાં સત્તા મેળવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી એનડીએ 202 બેઠક પર જીત મેળવી છે. જયારે ભાજપે 101 બેઠકમાંથી 89 બેઠક પર વિજ્ય…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો વિજય, ચિરાગ પાસવાને કહ્યું પીએમ મોદી અને નીતિશ કુમારની જીત…
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં 2025 એનડીએ ગઠબંધનને પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપે 90 થી વધુ બેઠકો જીતી છે અને જેડીયુ એ 80 થી વધુ બેઠકો જીતી છે. ચિરાગ પાસવાનના એલજીપી એ પણ 20 થી વધુ બેઠકો મેળવી છે. જ્યારે ભાજપ…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ બાદ નૂહ જીલ્લામાંથી ત્રણ ડોક્ટર સહિત પાંચ લોકોની ધરપકડ બાદ પૂછતાછ શરુ…
નૂહ : દિલ્હી વિસ્ફોટ બાદ હરિયાણાનો મેવાત અને નૂહ જીલ્લા તપાસ એજન્સીઓના રડાર પર છે. જેમાં પણ નૂહ જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાના તપાસ એજન્સીઓને સઘન તપાસ હાથ ધરી છે. જેમાં ડોક્ટર ગેંગની પૂછતાછમાં અન્ય ત્રણ એમબીબીએસ ડોક્ટર, એક ખાતર વેપારી…









