- નેશનલ
દેશમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, હરિદ્વારમાં કાવડીઆઓની ભીડ ઉમટી…
નવી દિલ્હી: દેશમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. જેના પગલે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમજ આજથી કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે જે 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ 28 દિવસની યાત્રામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જયારે દરિયામાં ભારે…
- નેશનલ
અમરનાથ યાત્રા વચ્ચે સીએમ ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, વ્યક્ત કરી આ ચિંતા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં હાલ ઉત્સાહ પૂર્વક અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મોટી વાત કરી છે. તેમણેબુધવારે ફરી એકવાર પહલગામ આતંકવાદી હુમલાની ભયાનકતાને યાદ…
- નેશનલ
દેશમાં બ્રિજ ધરાશાયી થવાનો આંકડો જાણી ચોંકી ઉઠશો, જાણો અભ્યાસની સમગ્ર વિગતો…
નવી દિલ્હી : ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર તંત્રની પોલ ખોલી નાંખી છે. તેમજ આ દરમિયાન ભૂતકાળમાં દેશમાં બનેલી મોટી બ્રિજ દુર્ઘટના પણ ચર્ચામાં આવી છે. જેમાં એક અભ્યાસ મુજબ છેલ્લા 40 વર્ષમાં ભારતમાં 2,130 બ્રિજ તૂટી પડ્યા હતા.…
- નેશનલ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગને લખ્યો પત્ર, કરી આ માંગ…
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના નકશા મુદ્દે નીતિ આયોગને પત્ર લખ્યો છે. તેમજ નીતિ આયોગને ભૂલ સુધારીને માફી માંગવા પણ જણાવ્યું છે. જેમાં મમતા બેનર્જીએ નીતિ આયોગના ઉપાધ્યક્ષને પત્ર લખીને એક સત્તાવાર અહેવાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યને બિહારના સ્થાને…
- અમરેલી
અમરેલી પીપાવાવ પોર્ટ નજીક બોટ પલટી, એક મહિલા ઈજાગ્રસ્ત
પીપાવાવ : ગુજરાતમાં અમરેલીના પીપાવાવ પોર્ટ જેટી નજીક બોટ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પીપાવાવ પોર્ટ જેટી થી શિયાળ બેટ જતી બોટ દરિયામાં પલટી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી છે. આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ બોટમાં રેતી સહિત ભારે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગંભીરા બ્રિજ પૂર્વે સર્જાઈ છે આઠ મોટી દુર્ઘટનાઓ અનેક લોકોએ જીવ ગુમાવ્યા, છતાં તંત્રએ કોઈ બોધપાઠ ના લીધો
અમદાવાદ : ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર તંત્રની પોલ ખોલી નાંખી છે. તેમજ આ દરમિયાન રાજ્યમાં ભૂતકાળમાં બનેલી મોટી દુર્ઘટના પણ ચર્ચામાં આવી છે. આ દુર્ઘટનાઓમાં પણ તંત્રની બેદરકારી જ પ્રકાશમાં આવી છે. તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નહી બને…
- નેશનલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવી પોતાની નિવૃત્તિ બાદની યોજના, કહ્યું આ પ્રવૃત્તિમાં રહેશે વ્યસ્ત
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે સહકાર સંવાદમાં મહત્વની વાત કહી છે. અમિત શાહે જાહેર જીવનમાંથી નિવૃત્તિ બાદ કઈ પ્રવુતિમાં વ્યસ્ત થશે એ અંગે ખુલાસો કર્યો છે. તેમણે…