- ગાંધીનગર

ગુજરાતમાં મહાત્મા મંદિરમાં એક સાથે 10 મંત્રીઓ શપથ લે તેવી વ્યવસ્થા ગોઠવાઈ
ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ વિધિ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 11.30 કલાકે યોજાશે. આ શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં મંચની ડાબી તરફ સાધુ સંતો અને આમંત્રિતો માટે સ્ટેજ અલગ રાખવામાં…
- ગાંધીનગર

ગુજરાતનું નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું હોવાની શકયતા, યુવા ચહેરા અને મહિલાઓને સ્થાન અપાશે
ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 11.30 કલાકે શપથવિધિ સમારોહ યોજાશે.જોકે, તે પૂર્વે સીએમ ભુપેન્દ્ર પટેલ સવારે 9 વાગ્યે રાજયપાલ સાથે મુલાકાત કરશે. જેમાં મુખ્યમંત્રી રાજ્યપાલને જુના મંત્રીમંડળના રાજીનામાં આપશે અને નવા મંત્રીઓ અંગેની માહિતી આપશે.…
- Top News

ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ, મંત્રીઓ નામો અંગે સસ્પેન્સ યથાવત
ગાંધીનગર : ગુજરાતમાં દિવાળી પૂર્વે આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 11.30 કલાકે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાશે. જેમાં ગુરુવારે રાજ્યમાં તમામ મંત્રીઓના સામુહિક રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. જે પાછળનું કારણ પણ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં આર્થિક સંકટ ઘેરાયું, શટડાઉન લાંબુ ચાલે તેવી શકયતા
વોશિંગ્ટન : અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયાથી શરુ થયેલું શટડાઉન હજુ પણ લાંબુ ચાલે તેવી શક્યતા છે. જેમાં રિપબ્લિકન પાર્ટીના સ્પીકર માઈક જોનસને જણાવ્યું કે આ શટડાઉન લાંબુ ચાલી શકે છે. તેમજ અત્યાર સુધીનું આ સૌથી મોટું શટડાઉન હોઈ શકે છે.…
- નેશનલ

બિહારમાં જેડીયુ માં ઉમેદવારોના નામની જાહેરાત પૂર્વે ઘમાસાણ,ગોપાલ મંડલ ધરણા પર બેઠા
પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે હજુ સુધી બંને ગઠબંધનમાંથી કોઈએ ઉમેદવારોની નામની જાહેરાત નથી કરી. ત્યારે એનડીએના ઘટક દળ જેડીયુમાં ઉમેદવારોના નામ અંગે ઘમાસાણ શરુ થયું છે. જેડીયુએ ઉમેદવારોને પ્રતિક આપવાની શરુઆત કરતા આંતરિક વિવાદ સર્જાયો છે. જેડીયુ ધારાસભ્ય…
- નેશનલ

કર્ણાટકમાં 12 સરકારી કર્મચારીઓ પર લોકાયુક્તના દરોડા, આવકથી વધારે સંપત્તિનો કેસ
બેંગલુરુ : કર્ણાટકમાં લોકાયુક્ત દ્વારા રાજ્યના 12 સરકારી કર્મચારીઓ પર આવક થી વધારે સંપત્તિના કેસમાં દરોડા પાડ્યા છે. જેમાં બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશનના જમીન સંપાદન વિભાગના એક સર્વેયર સહિત 12 સરકારી કર્મચારીના નિવાસ અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી છે.…
- નેશનલ

અયોધ્યામાં દિવાળીમાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ, ઓનલાઈન દીપ પણ પ્રગટાવી શકાશે
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં આ વખતે દિવાળીમાં 26 લાખ દીપ પ્રજવલિત કરવામાં આવશે તેમજ 2100 શ્રદ્ધાળુઓ સામૂહિક મહાઆરતી સામેલ થઈને વિશ્વ રેકોર્ડ બનાવશે. જયારે ડિજીટલ પહેલ અંતર્ગત પ્રવાસન વિભાગે ” એક દિયા…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલે ગાઝામાં 13 પરમાણુ બોમ્બની અસર જેટલા વિસ્ફોટકો ફેંક્યા, કાટમાળ દુર કરવામાં 15 વર્ષ લાગશે
ઇઝરાયલે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગાઝામાં વેરેલો વિનાશ અકલ્પનીય છે. જેમાં મળતી માહિતી મુજબઇઝરાયલે ગાઝા પટ્ટીમાં લગભગ 2,00,000 ટન વિસ્ફોટકો ફેંક્યા હતા. આ ગનપાઉડર 13 પરમાણુ બોમ્બની અસર જેટલો છે. જયારે ગાઝામાં બિન સત્તાવાર રીતે 1 લાખથી વધુ…









