- ઇન્ટરનેશનલ
દલાઈ લામા ભારતીય એરફોર્સના વિમાનમાં લેહ પહોંચ્યા, ચીને આપી આકરી પ્રતિક્રિયા…
બેઈજિંગ : તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની ચર્ચા વચ્ચે દલાઈ લામા ભારતીય વાયુસેનાના વિમાનમાં લેહ એરપોર્ટ પહોંચ્યા છે. દલાઈ લામા એક મહિના સુધી લેહમાં રહેવાના છે. તેમજ લોકોને બુદ્ધ ધર્મના વારસાને જાળવી રાખવા અપીલ કરવાના છે. જયારે ચીને દલાઈ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં નથી અટકી રહ્યાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ વેપારીની હત્યા બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
ઢાકા : બાંગ્લાદેશમાં હજુ પણ સતત હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. જેમાં હાલમાં જ ભંગારના વેપારીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના હાલ વચગાળાની યુનુસ સરકાર છે અને તેની પર અલ્પસંખ્યકોના રક્ષણમાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો…
- નેશનલ
અમરનાથ યાત્રાના કાફલાને કુલગામ નજીક અકસ્માત નડ્યો, 10 શ્રદ્ધાળુઓ ઘાયલ
અનંતનાગ : જમ્મુ કાશ્મીરમાં ૩ જૂલાઈથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરુ થયેલી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહ સાથે બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન અનેક અકસ્માતો પર સર્જાયા છે. જેમાં આજે કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે…
- રાજકોટ
ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરી હતી પુત્ર સાથે અંતિમ વાતચીત, પુત્રીને મળવા જવાનું હોવાથી ખુશ હતા
રાજકોટ : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જુલાઈના રોજ એક મહિનો પૂર્ણ થયો છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ દુર્ઘટનાને એક માસ પૂર્ણ થતા શનિવારે રાજકોટમાં સ્વ. વિજય રૂપાણીની પ્રથમ માસિક…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રારંભિક અહેવાલ બાદ ઉઠ્યા સવાલ, કોણે ફયુલ સ્વીચ કટ ઓફ કરી ?
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ એર ઇન્ડિયાના AI-171 પ્લેન ક્રેશનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ફ્યુઅલ સ્વીચની ખામી પ્રકાશમાં આવી છે. જેમાં ફ્યુઅલ સ્વીચ રનના સ્થાને કટ ઓફ મોડમાં જતી રહી હતી. ત્યારે આ અંગે…
- નેશનલ
મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા પર ડ્રોન એટેક, ભારતીય સેનાએ કાર્યવાહી નકારી
નવી દિલ્હી : ભારતના પડોશી દેશ મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન પર ભારતીય સેનાએ ડ્રોન એટેક કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મ્યાનમારના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા (આઈ)એ આ આરોપ લગાવ્યો છે. આ હુમલામાં ઉગ્રવાદી સંગઠનના કમાન્ડરનું મૃત્યુ થયું છે. તેમજ 19 થી…
- નેશનલ
યુએસ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ સાત વર્ષ પૂર્વે બોઇંગ 737 જેટમાં ફ્યુઅલ સ્વીચ ખામીનો કર્યો હતો ઉલ્લેખ
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન બોઇંગ AI-171નો પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બંને એન્જિનની ફ્યુઅલ નિયંત્રણ સ્વીચોમાં ખામી પ્રકાશમાં આવી છે. જેના લીધે ટેકઓફ થયા પછી થોડીક સેકન્ડોમાં જ વિમાનના બંને…
- નેશનલ
યુપીમાં ધર્માંતરણનો માસ્ટરમાઇન્ડ છાંગુર બાબા માટી, કાજલ અને દર્શન જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો
લખનૌ: ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ રેકેટના માસ્ટરમાઇન્ડ જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની પૂછપરછ દરમિયાન યુપી એટીએસે ઘણા ખુલાસા કર્યા છે. જેમાં છાંગુર બાબા ધર્માંતરણ માટે કોડવર્ડનો ઉપયોગ કરતો હતો. યુપી એટીએસની પૂછપરછમાં છાંગુર બાબાના કોડવર્ડ્સને ડીકોડ કરવામાં આવ્યા છે. જેમાં યુવતીઓ પ્રોજેક્ટ…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું
નવી દિલ્હી : ગુજરાતના અમદાવાદમાં 12 જુનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના પહેલા અહેવાલ બાદ ઘણા મહત્વપૂર્ણ ખુલાસા થયા હતા. હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયાના અહેવાલ પર પણ એર ઇન્ડિયાની પ્રતિક્રિયા આવી છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે…