- સ્પોર્ટસ

મોહસીન નકવીએ ટીમ ઇન્ડિયાને એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : એશિયા કપ ટ્રોફી મુદ્દે બીસીસીઆઈ અને એસીસી વડા મોહસીન નકવી વચ્ચેનો વિવાદ ચાલુ છે. જેમાં બીસીસીઆઈ એ તાજેતરમાં એસીસીને ઇમેઇલ મોકલીને એશિયા કપ ટ્રોફી ભારતને પરત કરવા કહ્યું હતું. ત્યારે હવે ઇમેઇલનો જવાબ આપતા મોહસીન નકવીએ હવે…
- નેશનલ

ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં મહાકાલેશ્વર બેન્ડ અને શ્રી અન્ન લાડુ પ્રસાદનો પ્રારંભ કરાયો
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત પ્રખ્યાત મહાકાલ મંદિરમાં વિશેષ સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. જેમાં સીએમ ડૉ. મોહન યાદવે મહાકાલ લોક સંકુલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, મહાકાલ બેન્ડ અને શ્રી અન્ન પ્રસાદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહ દરમિયાન સીએમ મોહન યાદવે કહ્યું…
- આમચી મુંબઈ

આરબીઆઈએ ઓગસ્ટ માસમાં 7.7 અરબ અમેરિકન ડોલરનું વેચાણ કર્યું, જાણો કારણ ..
મુંબઈ : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરની અસર અર્થતંત્ર પર પણ પડી રહી છે. જેની વધુ અસરને ખાળવા માટે આરબીઆઈ દ્વારા સમયાંતરે અનેક પગલા લેવામાં આવે છે. આ અંતર્ગત ભારતીય રૂપિયાના આંતર રાષ્ટ્રીય બજારમાં રૂપિયાના મુલ્યને સ્થિર…
- આમચી મુંબઈ

ટાટા ટ્રસ્ટમાં મતભેદો વચ્ચે વેણુ શ્રીનિવાસનને આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરાયા…
મુંબઈ: ટાટા ટ્રસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટાટા ટ્રસ્ટ દ્વારા સર્વાનુમતે વેણુ શ્રીનિવાસનને આજીવન ટ્રસ્ટી તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. ત્યારે હવે બધાની નજર મેહલી મિસ્ત્રીના પુનઃનિયુક્તિના નિર્ણય પર ટકી છે.…
- ઇન્ટરનેશનલ

ફાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી પેરિસ જેલ પહોંચ્યા, પાંચ વર્ષની સજા કાપશે
પેરિસ: ફાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જેમાં તેમની પર લિબિયા પાસેથી લીધેલા નાણાથી વર્ષ 2007ના તેમના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો હતો. તેમની સામે ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સજા કાપવા…
- સ્પોર્ટસ

બીસીસીઆઈએ એસીસીને પત્ર લખ્યો, એશિયા કપની ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી…
મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025 જીત્યો હતો. તેમજ પાકિસ્તાનના મોહસીન નકવીને હાથે ટ્રોફી સ્વીકારવો ઇનકાર કરીને પ્રતિકાત્મક રીતે ઉજવણી કરી હતી. જોકે, હવે બીસીસીઆઈએ એસીસીને પત્ર લખીને આ ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી છે. જેમાં ભારતે એસીસીના…
- આમચી મુંબઈ

મુંબઈથી ગુજરાત મોકલાતા પાંચ કરોડનો પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાના જથ્થો જપ્ત, એકની ધરપકડ
મુંબઈ : ડીઆરઆઈએ દિવાળીના દિવસે મુંબઈથી ગુજરાત મોકલાતા પાંચ કરોડની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાના જથ્થાને સીઝ કર્યો છે. આ ફટાકડા ચીનથી આયાત કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ડીઆરઆઈ અધિકારીઓએ ન્હાવા શેવા બંદર પર ચીનથી 40 ફૂટ લાંબા…
- મનોરંજન

બોલીવુડના હાસ્ય કલાકાર અસરાનીનું નિધન, ગુજરાતી ફિલ્મો પણ કર્યો હતો અભિનય…
મુંબઈ : બોલીવુડના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા અસરાનીનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું. 1 જાન્યુઆરી, 1941 ના રોજ જયપુરમાં જન્મેલા અસરાનીએ 1960 ના દાયકામાં…









