- અમદાવાદ
ગુજરાતમાં ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો, 40 ગામોને અસર
મહેમદાવાદ : ગુજરાતમાં ખેડા અને મહેમદાવાદને જોડતો કોઝવે તૂટી પડ્યો છે. આ કોઝ-વે મહેમદાવાદના સાદરા અને સમાદરા તાલુકાને જોડે છે. આ કોઝ-વે તૂટતા 40 જેટલા ગામનોને અસર થઇ છે. તેમજ ગ્રામજનોને અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે. કોઝ-વે વર્ષ 1995માં…
- સુરત
સુરતમાં પત્નિના લગ્નેતર સંબંધોથી કંટાળેલા ઉત્તર ગુજરાતના શિક્ષકનો આપઘાત, બે માસૂમ પુત્રોની પણ કરી હત્યા
સુરત: સુરતના ઉમરા વિસ્તારમાં શિક્ષકે બે માસૂમ પુત્રોની હત્યા બાદ કરેલા આપઘાત કેસમાં ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. આ આપઘાત કેસની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષકે પત્નીના લગ્નેતર સંબંધોથી કંટાળીને આ પગલું ભર્યું છે. પોલીસે આ કેસમાં મૃતક…
- નેશનલ
આજથી LPG, UPI, FASTatg સહિતના 5 નવા નિયમો અમલી, સામાન્ય માણસને શું થશે અસર ?
નવી દિલ્હી : દેશમાં 1 ઓગસ્ટના રોજથી એલપીજી સિલિન્ડરમાં ભાવ ઘટાડાથી લઈને યુપીઆઈને લગતા અનેક બદલાવ થવા જઈ રહ્યા છે. જેમાં 15 ઓગસ્ટથી ફાસ્ટટેગ વાર્ષિક પાસનો નિયમ પણ લાગુ થવાનો છે. જોકે, આ બધા બદલાવ સામાન્ય લોકોના ખિસ્સાને પણ ઓછા…
- નેશનલ
ગુજરાત સહિત 4 રાજ્યોના કારણે અટકી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી, ક્યાં સુધીમાં નક્કી થશે નવા પ્રમુખ ?
નવી દિલ્હી : ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી મુદ્દે લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. તેવા સમયે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે ભાજપ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા ચાર રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરશે.…
- મહારાષ્ટ્ર
માલેગાંવ બ્લાસ્ટ પછી કોણ મોહન ભાગવતને જેલમાં ધકેલવા માગતું હતું ? કોણે કર્યો આ ધડાકો ?
સોલાપુર : મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસનો ગુરુવારે ચુકાદો આવ્યો છે. જેમાં એનઆઈએની વિશેષ અદાલતે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેવા સમયે આ કેસની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસના પૂર્વ…
- નેશનલ
ભારતીયો માટે સારા સમાચાર, અમેરિકાના આઠ શહેરમાં નવા કોન્સ્યુલર સેન્ટર ખુલશે…
વોશિંગ્ટન : અમેરિકાએ ભારત વચ્ચે પર ઝીંકેલા 25 ટકા ટેરિફ વચ્ચે અમેરિકામાં વસતા ભારતીયો માટે સારા સમાચાર છે. જેમાં આજથી 1 ઓગસ્ટના રોજથી અમેરિકાના આઠ શહેરમાં ભારતીયો માટે નવા કોન્સ્યુલર અરજી સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે. આ જાણકારી અમેરિકામાં ભારતના…
- નેશનલ
હેલ્મેટ નહીં પહેરો તો બાઈક-સ્કૂટર માટે પેટ્રોલ નહીં મળે, બે શહેરોમાં આજથી કડક નિયમનો અમલ…
ભોપાલ : મધ્ય પ્રદેશના બે શહેરોમાં રોડ સેફટીને પગલે જીલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં છે. જેમાં આજે 1 ઓગસ્ટ 2025થી ઇન્દોર અને ભોપાલના જીલ્લા કલેકટરે નવો નિયમ લાગુ કર્યો છે. જેમાં હવે હેલ્મેટ વિના ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલપંપ પરથી પેટ્રોલ ભરી…
- નેશનલ
વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું, કાન ખોલીને સાંભળો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે નથી થઈ વાત
નવી દિલ્હી : રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વિપક્ષને જવાબ આપ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂરમાં યુદ્ધવિરામ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે વિપક્ષને કહ્યું કાન ખોલીને સાંભળી લો , 22 એપ્રિલથી 16 જુન સુધી…