- નેશનલ
જમ્મુ કાશ્મીરના ડોડામાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત 17 ઘાયલ
ડોડા : જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે એક વાહન ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જયારે 17 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોંડા નજીક ડોડા-ભરત રોડ પર એક વળાંક પર ટેમ્પો ચાલકે વાહન પરનો…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈકોર્ટે ટોયલેટ સીટ બેસીને વર્ચ્યુઅલ સુનાવણીમાં ભાગ લેનારને 1 લાખનો દંડ ફટકાર્યો
ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં વર્ચ્યુઅલ કોર્ટની એક સુનાવણી વાયરલ થઈ હતી. આ સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોયલેટ સીટ પર બેસીને સુનાવણીમાં ભાગ લેતો જોવા મળ્યો હતો. તેની બાદ આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સોમવારે આ વ્યક્તિને આ…
- નેશનલ
યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી; જીવનદાનની આશા જીવંત
નવી દિલ્હી: મૂળ કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં 16મી જુલાઈના રોજ મૃત્યુદંડ આપવાનું નક્કી થયું હતું. નિમિષા પ્રિયાને બચાવવા ભારત સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, ગઈ કાલ સુધી કોઈ સફળતા મળી ન હતી. એવામાં આજે સમાચાર મળી રહ્યા છે…
- નેશનલ
અવકાશમાંથી કેવી રીતે પૃથ્વી પર પરત ફરે છે અવકાશયાત્રી, જાણો સમગ્ર પ્રક્રિયા
નવી દિલ્હી : આજનો દિવસ ભારત માટે અતિ મહત્વનો છે. કારણ કે આજે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેશ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરશે. શુભાંશુ તેમના ત્રણ સાથીઓ સાથે એક્સિઓમ-4 મિશન હેઠળ અવકાશમાં ગયા હતા. જે સોમવારે ભારતીય સમય…
- ઇન્ટરનેશનલ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા, જણાવી આ વાત
બેઈજિંગ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર એસસીઓ સંમેલનમાં હિસ્સો લેવા માટે ચીનના પ્રવાસે છે. આ દરમિયાન એસ. જયશંકર ચીનના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા છે.વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર આ મુલાકાતની માહિતી…
- જૂનાગઢ
ગુજરાતમાં જૂનાગઢ માંગરોળ બ્રિજ તુટવા અંગે સરકારની સ્પષ્ટતા, બ્રિજ સલામતી ખાતર તોડવામાં આવ્યો
ગાંધીનગર : ગુજરાતના માંગરોળ નજીક બ્રિજ તુટવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. જેમાં માંગરોળ નજીક પુલનો સ્લેબ તૂટવા ના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ…
- જૂનાગઢ
ગુજરાતમાં જૂનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો, લોકો નદીમાં ખાબક્યા, કોઈ જાનહાનિ નહી
માંગરોળ : ગુજરાતના વડોદરા પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ જૂનાગઢમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી અંગે જુનાગઢના માંગરોળમાં આજક ગામે બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં મશીન સાથે અનેક લોકો નદીમાં ખાબક્યા હતા.પરંતુ કોઈ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ વોરની અવળી અસર, 371 કંપનીઓએ નાદારી માટે અરજી કરી
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દેશની આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે શરુ કરેલા ટેરિફ વોરની અસર અન્ય દેશો પણ પડી રહી છે. તેની સાથે સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ ડગમગાયું છે. જેમાં અમેરિકાનું જાહેર દેવું વધી રહ્યું છે જે 37…
- નેશનલ
દિલ્હી થી મુંબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં વિચિત્ર ઘટના, બે મુસાફરોએ કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગના પડકારો અને ચિંતામાં વધારો થયો છે. જેમાં સોમવારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં વિચિત્ર ઘટના બની હતી. જેમાં વિમાનમાં સવાર બે મુસાફરોએ જબરજ્સ્તી કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો હતો.…
- આમચી મુંબઈ
મુંબઈ નજીકના ચિંચોટી વોટર ફોલમાં ડુબવાથી બે યુવકના મોત
મુંબઈ : મુંબઇથી નજીક આવેલા વસઈના જાણીતા ચિંચોટી વોટર ફોલમાં સોમવારે દુર્ઘટના સર્જાઈ હતી. આ વોટર ફોલમાં ડૂબવાથી બે યુવકના મોત થયા છે. આ બંને યુવાન મુંબઈના હતા. તેમની ઓળખ 22 વર્ષના પ્રેમ શહજરાવ અને 24 વર્ષના સુશીલ ભારત તરીકે…