- નેશનલ

મધ્યપ્રદેશ સ્થિત જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર ઉજ્જૈનથી હેલીકોપ્ટર સેવાથી જોડાયું…
ઉજ્જૈન : દેશમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું ચોથું અને મધ્યપ્રદેશમાં સ્થિત શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ હેલીકોપ્ટર સેવાથી સાથે જોડાયું છે. જેમાં હવે ઓમકારેશ્વરના દર્શને આવતા શ્રધ્ધાળુઓ ઉજ્જૈનથી હવાઈ માર્ગે સીધા ઓમકારેશ્વરના દર્શન માટે જઈ શકશે. ઉજ્જૈનથી ઓમકારેશ્વર સુધીની હેલીકોપ્ટર સેવા એક…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ પર વેપાર પ્રતિબંધ મુક્યા
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર સતત વકરી રહ્યું છે. જેમાં ભારતની અમેરિકા વિરુદ્ધ કડક નીતિથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રોશમાં છે. ત્યારે તેમણે રશિયાની ક્રુડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યા બાદ હવે ઈરાન સાથે સંકળાયેલી ભારતીય…
- નેશનલ

શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ વકર્યો, શુક્રવારની નમાઝ અદા ના કરાઈ…
શિમલા: હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદમાં સ્થાનિક વહીવટીતંત્રે સંઘર્ષ ટાળ્યો છે. જેના પગલે ગેરકાયદે સંજૌલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવામાં ન આવી હતી. જેમાં બહારના લોકોને મસ્જિદ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. જયારે આ વિવાદના ઉકેલ માટે હિન્દુ સંઘર્ષ સમિતિ…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી, ઓટો ડ્રાઈવરના ઘરેથી ગ્રાઈન્ડર જપ્ત કર્યું…
નવી દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા વિસ્ફોટની તપાસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં હવે ફરીદાબાદના ધોજ વિસ્તારમાં એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએ ધોજ વિસ્તારમાંથી એક ઓટો ડ્રાઈવરના ઘરેથી ગ્રાઈન્ડર જપ્ત કર્યું છે. તેમજ તપાસ એજન્સીને શંકા છે…
- ઇન્ટરનેશનલ

રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, 16 લોકોના મોત…
કિવ:રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં યુદ્ધ વિરામની ચર્ચા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તુર્ક્રીયે ગયા છે. ત્યારે રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. જેમાં 16 લોકો માર્યા ગયા છે. ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોના જણાવ્યા…
- નેશનલ

વાંચો ….. નીતિશ કુમાર માટે નવેમ્બર મહિનો છે લકી, 20 નવેમ્બર સાથે છે ખાસ કનેક્શન…
પટના: બિહારની ચૂંટણીમાં એનડીએની જીતે ફરી એકવાર નીતિશ કુમારની રાજકીય કારકિર્દીને નવી ઉંચાઈ આપી છે. જેમાં નીતિશ કુમાર ગુરુવારે 20 નવેમ્બરના રોજ 10મી વખત બિહારના સીએમ બનીને નવો રેકોર્ડ બનાવવામાં જઈ રહ્યા છે. તેમના પક્ષ જેડીયુએ આ વખતની ચૂંટણીમાં સારું…
- નેશનલ

ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ 11 દિવસની એનઆઈડી કસ્ટડીમાં મોકલાયો, ઉકેલાશે અનેક ગુનાઓના ભેદ…
નવી દિલ્હી: કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને પટિયાલા હાઉસ કોર્ટે 11 દિવસની એનઆઈડી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એનઆઈએ સાંજે અમેરિકાથી ભારત લાવવામાં આવેલા અનમોલની ધરપકડ કરી હતી. તેની બાદ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. એનઆઈએએ અનમોલ માટે 15 દિવસની…
- નેશનલ

ટ્રાઈ દ્વારા ફ્રોડ કોલ પર લવાશે નિયંત્રણ, હવે બેંક, મ્યુચલ ફંડ સહિતની કંપનીઓના ફોન 1600 નંબર પરથી આવશે
નવી દિલ્હી : દેશમાં બેંકિંગ કંપનીઓ, મ્યુચલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીના બિન જરૂરી કોલને ગ્રાહક ઓળખી શકશે. જેની માટે ટ્રાઈ દ્વારા નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આ તમામ કંપનીઓએ 15 ફેબ્રુઆરી 2026 સુધી 1600 નંબર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ટેકાના ભાવે રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરાઈ…
ગાંધીનગર : ગુજરાતમાં ટેકાના ભાવે શરુ કરાયેલી મગફળીની ખરીદીમાં અત્યાર સુધી 70,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી…









