- નેશનલ

દિલ્હી એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતી મહિલા ઝડપાઈ, સોનાના છ બિસ્કીટ જપ્ત…
નવી દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી કસ્ટમ અધિકારીઓએ શુક્રવારે મ્યાનમારના યાંગોનથી ફ્લાઇટમાં આવેલી એક મહિલા મુસાફરને અટકાવી હતી. જેમાં તેની તપાસ હાથ કરતા મહિલા મુસાફરના આંતર વસ્ત્રોમાંથી 997.5 ગ્રામ…
- નેશનલ

જેસલમેરમાં ખાનગી બસમાં લાગેલી આગમાં 26 લોકોના મોતનું કારણ પ્રકાશમાં આવ્યું…
જૈસલમેર : રાજસ્થાનના જેસલમેર જિલ્લાના થૈયાત ગામ નજીક 14 ઓક્ટોબરના થયેલા બસ અકસ્માતનો એફએસએલ રીપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં 26 લોકોમાં મોત થયા હતા. આ એફએસએલ રીપોર્ટમાં પૃષ્ટિ થઈ છે કેઅકસ્માત બસના એર કન્ડીશનીંગ સિસ્ટમમાં શોર્ટ સર્કિટને કારણે થયો…
- નેશનલ

ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ સેવા શરુ થશે, ચીને કહ્યું આ મિત્રતાની નવી ઉડાન…
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચેના સબંધોના સુધારના સંકેત મળી રહ્યા છે. જેમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષના વિરામ બાદ રવિવારથી સીધી ફ્લાઈટ સર્વિસ શરુ થશે. જેને ચીને બંને દેશો વચ્ચે મિત્રતાની નવી ઉડાન ગણાવી છે. ચીને શુક્રવારે…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ અને ભાજપે એક બેઠક જીતી
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં સત્તાધારી નેશનલ કોન્ફરન્સે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ચોથી અને અંતિમ બેઠક જીતી છે. જેમાં નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદ રમઝાનને પહેલી બેઠક અને સજ્જાદ કિચલૂને બીજી બેઠક પર વિજેતા જાહેર…
- આમચી મુંબઈ

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નવો નિયમ જાહેર કર્યો, જાણો વિગતે…
મુંબઈ : સિક્યુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા( સેબી) એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નવો નિયમ જાહેર કર્યો છે. જે રોકાણકારો અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ બંને માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ નવા નિયમ મુજબ હવે મ્યુચ્યુઅલ ફંડમાં નવા રોકાણ પૂર્વે કેવાયસી…
- નેશનલ

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન, કહ્યું ભારત કોઈ પણ દબાણમાં ટ્રેડ ડીલ નહી કરે…
બર્લિન : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટેરિફ વોર વચ્ચે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે શુક્રવારે જર્મનીના બર્લિનમાં જણાવ્યું કે, ભારત કોઈપણ ટ્રેડ ડીલમાં ઉતાવળ કરતું નથી કે દબાણમાં આવતું…
- નેશનલ

બિહારમાં પીએમ મોદીએ વિપક્ષ કર્યા આકરા પ્રહાર, કહ્યું હવે લાલ ટેનની જરુર નથી…
સમસ્તીપુર : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એનડીએ દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જેમાં આજે પીએમ મોદીએ બિહારના સમસ્તીપુરના જનસભાને સંબોધિત કરી હતી. તેમજ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ લાલુ યાદવના પરિવારને આડે હાથે લીધો હતો.…
- નેશનલ

વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનએસસીના સભ્યો પર લગાવ્યો આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ…
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની 80 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દેશની રાજધાની દિલ્હીમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ…
- ઇન્ટરનેશનલ

યુરોપમાં સાયબર ફ્રોડના મહાનેટવર્કનો પર્દાફાશ, 40 હજાર સિમ કાર્ડ જપ્ત, જાણો મોડસ ઓપરેન્ડી…
રીગા : યુરોપના દેશ લાતવિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન ” સિમ કાર્ટેલ ” હેઠળ સાયબર ફ્રોડના કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 40,000 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં અંદાજે 5 કરોડ નકલી ઓનલાઈન એકાઉન્ટનો પણ…









