- નેશનલ

બેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીએ મૃતકના પરિજનો માટે આર્થિક વળતરની જાહેરાત કરી
બેંગલુરુ : બેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીએ વળતરની જાહેરાત કરી છે. જેમાં જીવ ગુમાવનારાના પરિવારજનોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દ્દુર્ઘટના 4 જુન 2025ના રોજ ઘટી હતી. જેમાં આઈપીએલ 2025નો ખિતાબ…
- આપણું ગુજરાત

ગુજરાતના ખેડૂતોને ફાયદો, બે વર્ષમાં બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો…
ગાંધીનગર : ગુજરાતના ખેડૂતોને ગુણવત્તાસભર અને પ્રમાણિત બિયારણ પૂરું પાડીને તેમની આવક વધારવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બિયારણનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવે છે. બીજ નિગમ દ્વારા રાજ્યના છેવાડાના ખેડૂતો સુધી સમયસર, યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તા…
- નેશનલ

દિલ્હીમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ કરાયું…
નવી દિલ્હી : દિલ્હીમાં પશુ પક્ષીઓ માટે જીવલેણ એવા બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. જેના પગલે દિલ્હીનો નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રાલયે જાહેર કરેલા આદેશ મુજબ દિલ્હી પ્રાણી સંગ્રહાલય આગામી આદેશ સુધી બંધ રહેશે.…
- નેશનલ

ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુદ્દે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ આરબીઆઈ પાસે માર્ગદર્શિકા માંગી…
નવી દિલ્હી : દેશમાં ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુકતો કાયદો અમલમાં આવ્યો છે. ત્યારે હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ રિઝર્વ બેંક પાસેથી આ પ્રતિબંધ લાગુ કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા માંગી છે. આ અંગે શુક્રવારે નાણા મંત્રાલય અને માહિતી ટેકનોલોજી મંત્રાલય…
- ઇન્ટરનેશનલ

પીએમ મોદીએ બુલેટ ટ્રેનમાં ટોક્યોથી સેન્ડાઈની યાત્રા કરી, વેલકમ મોદીના નારા સાથે સ્વાગત…
ટોક્યો : પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે આજે તેમણે બુલેટ ટ્રેનની સવારી કરી હતી. તેમણે જાપાનના પીએમ શિગેરુ ઈશિબા સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધી યાત્રા કરી હતી. સેન્ડાઈ પહોંચતા સ્થાનિક લોકોએ મોદી સેન વેલકમના નારા…
- નેશનલ

દિલ્હીના કાલકાજી મંદિરના પૂજારીની પ્રસાદ મુદ્દે હત્યા, દંડાથી માર મારવામાં આવ્યો…
નવી દિલ્હી : દિલ્હીના કાલકાજી મંદિરના પ્રસાદ મુદ્દે થયેલા વિવાદમાં મંદિરના પુજારીનું મોત થયું છે. આ અંગે મળતી માહિતી મુજબ કાલકાજી મંદિરના પૂજારી અને શ્રદ્ધાળુઓ વચ્ચે પ્રસાદ માંગવા મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધ્યો કે મારામારી સુધી પહોંચ્યો…
- ઇન્ટરનેશનલ

જાપાને પણ પહલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરી, આતંકી સંગઠન વિરુદ્ધ કાર્યવાહીની માંગ…
ટોક્યો : પીએમ મોદી અને જાપાનના પીએમ શિગેરુ ઈશિબાએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી છે. તેમજ લશ્કરે તૈયબા અને જેશ-એ- મોહમ્મદ જેવા આતંકી સંગઠનોને વિરુદ્ધ યુએન દ્વારા નકકર કાર્યવાહીનું આહવાન કર્યું છે. તેમજ કહ્યું છે આ…
- નેશનલ

જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું, ત્રણ લોકોના મોત…
રામબન : દેશના પહાડી રાજયોમાં કુદરતનો કહેર યથાવત છે. જેમાં મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના રામબન જીલ્લામાં વાદળ ફાટ્યું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ગુમ થયા છે. આ દુર્ઘટનાની જાણ થતા બચાવ અને રાહત દળ…
- નેશનલ

ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા, બે લોકો ગુમ, બે ઘાયલ
દહેરાદૂન : દેશના પહાડી રાજ્યો વાદળ ફાટવાની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં હવે ઉત્તરાખંડમાં ત્રણ અલગ અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચમોલી જિલ્લાના દેવાલ બ્લોકમાં વાદળ ફાટ્યું છે. જેમાં બે લોકો ગુમ છે અને બે ઘાયલ…









