- ઇન્ટરનેશનલ

દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના બે એરક્રાફ્ટ ક્રેશ, તપાસ શરુ
નવી દિલ્હી : દક્ષિણ ચીન સમુદ્રમાં રવિવારે બે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અમેરિકન નેવીનું એક હેલીકોપ્ટર અને એક ફાઈટર જેટ અલગ અલગ ઘટનામાં ક્રેશ થયા હતા. આ દુર્ઘટનામાં પાયલોટ અને ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે યુએસ નેવીની…
- નેશનલ

રામ મંદિર પર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ, એટીએસએ કર્યો મોટો ખુલાસો
નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકવાદી અદનાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં રામમંદિર સહિત અનેક ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળો પર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તેમજ આ અંગે યુપી એટીએસના અધિકારીઓ તેની પૂછપરછ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા 25 આતંકી માર્યા ગયા હોવાનો સેનાનો દાવો
ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર આત્મઘાતી બોમ્બર સહિત પચીસ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે જે માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ…
- નેશનલ

ઓરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરાયું
નાંદેડ : મહારાષ્ટ્રમાં આવેલા ઓરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ અંગે દક્ષિણ મધ્ય રેલ્વેએ જાહેરાત કરી છે. આ સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. જેથી હવે સ્ટેશનના તમામ સાઈનબોર્ડ, ટિકિટ, જાહેરાત અને ડિજીટલ…
- નેશનલ

તમિલનાડુના કરુરમાં રેલીમાં ભાગદોડ કેસની તપાસ સીબીઆઈએ શરુ કરી, 41 લોકોના થયા હતા મોત
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ સીબીઆઈએ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ ઘાયલ થયા હતા. સીબીઆઈની એક ખાસ ટીમે કરુરના…
- ઇન્ટરનેશનલ

કેનેડામાં ભારતીય યુવતીની રહસ્યમય રીતે હત્યા, હોસ્પિટલમાં કરતી હતી કામ
લિંકન : કેનેડામાં પંજાબની 27 વર્ષની યુવતી અમનપ્રીત કૌર સૈનીની ઓન્ટારિયોના લિંકનમાં હત્યા કરવામાં આવી હતી. આ યુવતી મૂળ પંજાબના સંગરુરથી કેનેડા ગઈ હતી. જયારે હત્યારાની ઓળખ 27 વર્ષના મનપ્રીત સિંહ તરીકે થઈ છે. જેની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને…
- નેશનલ

પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું, તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો
નવી દિલ્હી : પીએમ મોદીએ આજે મનકી બાત કાર્યક્રમમાં જીએસટી બચત ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ વર્ષે દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે વધારો થયો છે. પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 127મો એપિસોડ હતો.…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની આર્થિક સ્થિતી કથળી, જાહેર દેવું 286.832 બિલિયન ડોલર
પાકિસ્તાનની આર્થિક સ્થિતી સતત કથળી રહી છે. આ અંગે પ્રકાશમાં આવેલા સત્તાવાર આંકડા મુજબ પાકિસ્તાનનું જાહેર દેવું 286.832 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ 13 ટકાનો વધારો છે. જેમાં આંતરિક અને બ્રાહ્ય બંને દેવું સામેલ…









