- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ટક્કર, ભીષણ આગ લાગી, બે લોકો ઘાયલ
મોંટાના : અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના લીધે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના મોંટાનાના કાલીસ્પેલ સિટી એરપોર્ટ પર થઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ એરપોર્ટ પર એક નાનુંવિમાન ઉભું હતું ત્યારે…
- નેશનલ
લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું
નવી દિલ્હી : સંસદમાં ભારે હંગામા બાદ બપોર સુધી સ્થગિત કરવામાં આવેલી સંસદની કાર્યવાહી ફરી શરુ કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સુધારેલ આવકવેરા બિલ, 2025 રજૂ કર્યું. આ સુધારેલા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી…
- નેશનલ
ઇસરો અમેરિકન સેટેલાઈટને કરશે લોન્ચ , મોબાઈલ કનેક્ટિવિટીમાં આવશે ક્રાંતિ
નવી દિલ્હી : ઈસરોએ હાલમાં જ દુનિયાનો સૌથી મોંધો સેટેલાઈટ નિસાર(NISAR)લોન્ચ કર્યો છે. ત્યારે હવે ઈસરો વધુ એક મોટું કામ કરવા જઈ રહ્યું છે. ઈસરો અંતરિક્ષમાં વધુ એક સેટેલાઈટ લોન્ચ કરવાનો છે. જે મોબાઈલમાં સ્પેશ ક્નેકટીવીટીને એક્ટિવ કરશે. ઈસરો ટૂંક…
- નેશનલ
વિપક્ષી સાંસદોની માર્ચને પોલીસે રોકી, પ્રિયંકા ગાંધીએ ધરપકડ પછી કહ્યું, ડરે હુએ હૈં, સરકાર કાયર હૈ…..
નવી દિલ્હી : દિલ્હીમાં સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી 300 સાંસદોની માર્ચને પોલીસે રોકી છે. આ માર્ચ અંગે પોલીસે સત્તાવાર રીતે મંજુરી પણ આપી નથી. બિહારમાં એસઆઈઆરના અમલ મુદ્દે વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં આ…
- નેશનલ
બિહારમાં એસઆઈઆર અમલ મુદ્દે સંસદમાં હંગામો, બંને ગૃહ સ્થગિત કરાયા
નવી દિલ્હી : બિહારમાં મતદાર યાદી મુદ્દે ચાલી રહેલા વિવાદ મુદ્દે વિપક્ષે આજે સંસદ શરુ થતા જ હંગામો કર્યો હતો. જેના લીધે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી બે વાગ્યે સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા…
- અમદાવાદ
અમદાવાદમાં નહેરૂનગર પાસે બીઆરટીએસ લેનમાં અકસ્માત, બે લોકોના મોત
અમદાવાદ : અમદાવાદ શહેરમાં મોડી રાત્રે નહેરૂ નગર નજીક ઝાંસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બીઆરટીએસ લેનમાં એક્ટિવા અને કારનો અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે.…
- ઇન્ટરનેશનલ
તુર્કીયેમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત, બિલ્ડીંગો પત્તાના મહેલની માફફ ઘરાશાયી
બાલિકેસિર: તુર્કીયેના બાલિકેસિરમાં રવિવારે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી બાલિકેસિરમાં ભારે તબાહી મચી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અનેક બિલ્ડિંગો પત્તાના મહેલની માફફ ઘરાશાયી થઈ છે. તુર્કીયેના ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્ર સિંદિર્ગી…