- નેશનલ

કેનેડામાં સ્થાયી થવા માટે સીઆરએસ મહત્વનું માપદંડ, જાણો વિગતે
નવી દિલ્હી : ભારતના યુવાનો દ્વારા અમેરિકા બાદ કેનેડામાં સ્થાયી થવામાં અનેક પ્રયાસો કરવામાં આવે છે. આ દેશ યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને સારી જીવનશૈલી માટે એક લોકપ્રિય છે. પરંતુ કેનેડામાં પીઆર મેળવવું સરળ નથી. કેનેડામાં સ્થાયી નિવાસ( પીઆર) મેળવવા…
- નેશનલ

ઇન્દોરના વેપારી રાજા રધુવંશીના બહુચર્ચિત હત્યા કેસમાં વધુ એક ખુલાસો…
શિલોંગ: ઇન્દોરના વેપારી રાજા રધુવંશીના બહુચર્ચિત હત્યા કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં રાજાની હત્યા બાદ તેની પત્ની સોનમે રાજાને ખાઈમાં ફેંકવા માટે મદદ કરી હતી. તેમજ તેની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ચપ્પુને સ્થળ પર ઉગેલા ઘાસથી સાફ કર્યું…
- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત, 6 નવેમ્બરે મતદાન
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત થયા છે. રાજ્યમાં 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કા માટે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 18 જીલ્લામાં 121 બેઠકો માટે મતદાન યોજાશે. જેની માટે 1314 ઉમેદવાર મેદાનમાં છે. બિહારમાં પ્રથમ તબક્કામાં…
- ઇન્ટરનેશનલ

ચીને આધુનિક પ્રોટોટાઇપ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું…
નવી દિલ્હી : ચીન દ્વારા આધુનિક પ્રોટોટાઇપ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ચીનની આ હાઇપરસોનિક મિસાઇલ Mach-5 ગતિએ ઉડતી વખતે પોતાનો આકાર બદલી શકે છે. જે અવાજની ગતિ કરતા પાંચ ગણી ઝડપી છે. જેના લીધે મિસાઇલ ઘાતક બને છે. કારણ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં વિસ્ફોટ, 12 લોકો ઘાયલ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં એક શકિતશાળી વિસ્ફોટ થયો છે. જેમાં 12 લોકો ઘાયલ થયા છે. આ અંગે મળેલા અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં ગેસ સિલિન્ડર ફાટવાથી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના લીધે આખી ઈમારત હચમચી ગઈ હતી. વિડીયો…
- ઇન્ટરનેશનલ

હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે લંડનમાં અવસાન
લંડન : વિશ્વભરમાં ફેલાયેલા હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પરમાનંદ હિન્દુજાનું 85 વર્ષની વયે લંડનમાં અવસાન થયું છે. આ માહિતી તેમના પરિવારના નજીકના સૂત્રોએ આપી હતી. ગોપીચંદ પી. હિન્દુજા વ્યવસાયિક વર્તુળોમાં “જીપી” તરીકે જાણીતા છે. તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી બીમાર હતા…
- નેશનલ

દિલ્હીમાં મચ્છરજન્ય રોગચાળોમાં વધારો, ડેન્ગ્યુના લીધે બે લોકોના મોત…
દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. જેમાં દિલ્હી કોર્પોરેશને હાલમાં જ જાહેર કરેલા અહેવાલ મુજબ દિલ્હીના ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ બે લોકોના ડેન્ગ્યુના લીધે મોત થયા છે. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધી…









