- આપણું ગુજરાત
ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શરુ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…
અમદાવાદ : સમગ્ર દેશમાં આજે ભગવાન કૃષ્ણના જન્મ દિવસ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના ડાકોર, દ્વારકા અને શામળાજી મંદિરમાં ગઈ કાલથી ભગવાનના દર્શન માટે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, સાર્વત્રિક વરસાદની આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. જેમાં હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ વરસાદ શરુ થયો છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, કહ્યું ના સિંધુનું પાણી મળશે ન તો પરમાણુ ધમકીથી ડરીશું
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 79માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારા વીર જવાનોએ દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું હતું.તેમજ તેમણે પાકિસ્તાનને…
- દ્વારકા
દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં શનિવારે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત, 35 ઘાયલ
બર્દવાન : પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. જેમાં વહેલી સવારે એક પેસેન્જર બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ બસ બર્દવાનથી બિહારના દુર્ગાપુર જઇ રહી…
- નેશનલ
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાહુલ ગાંધી-ખડગે ગેરહાજર, ભાજપે શું કર્યો કટાક્ષ ?
નવી દિલ્હી : સમગ્ર દેશમાં આજે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી સતત 12 મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે અંદાજે…
- નેશનલ
ઈઝરાયલના ‘આયર્ન ડ્રોમ’ જેવા ‘સુદર્શન ચક્ર’ની મોદીની જાહેરાત, કઈ રીતે કરશે દેશની સુરક્ષા ?
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસે અનેક જાહેરાતો કરી છે. જેમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. તેમણે મિશન સુદર્શન ચક્ર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે ભારતના સુરક્ષા કવચ તરીકે કામ…
- આપણું ગુજરાત
ડાકોરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ આખરી તબક્કામાં, જાણો દર્શનનો સમય
ડાકોર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જોકે, ભગવાનના જન્મદિન પૂર્વે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ ડાકોર જન્માષ્ટમી પૂર્વે શણગારવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં પણ ભગવાનના…