- નેશનલ
દેશમાં યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમમાં નવા ફેરફારો, યુઝર્સને થશે મોટો ફાયદો…
મુંબઇ : દેશના સતત વધી રહેલા ડિજિટલ વ્યવહારોમાં યુપીઆઇ પેમેન્ટની પ્રમુખ ભૂમિકા રહી છે. ત્યારે હવે યુપીઆઇમાં મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. જેમાં હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ના સર્કુલર અનુસાર ચેકિંગ ટ્રાન્જેક્શન સ્ટેટસ અને ટ્રાન્જેક્શન રિવર્સલ માટે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તીવ્ર બન્યું , ઈરાને યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
તહેરાન : ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તીવ્ર બન્યું છે. જેમાં બંને દેશોએ તેમના હુમલા વધાર્યા છે. આ દરમિયાન ઈરાને યુદ્ધવિરામનો ઇનકાર કર્યો છે. જેના પછી ઈઝરાયલે તેના હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. તેલ અવીવમાં સાયરનનો અવાજ સતત સંભળાઇ રહ્યો છે.…
- નેશનલ
દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે આપ્યું વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના…
નવી દિલ્હી : દેશના મોટા ભાગના રાજ્યોના ચોમાસાની શરૂઆત થઇ છે. જેમાં હવામાન વિભાગે આજે ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.…
- આમચી મુંબઈ
આરબીઆઇએ ગ્રાહકોને આપી મોટી રાહત, દસ વર્ષથી નિષ્ક્રિય રહેલા બેંક એકાઉન્ટ મામલે લીધો આ નિર્ણય…
મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકના કરોડો બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે 10 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલા બચત અને ચાલુ ખાતાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ગ્રાહક આ એકાઉન્ટ માટે કેવાયસી અપડેટ દ્વારા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 90 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 33 મૃતદેહ સોંપાયા…
અમદાવાદ : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં 90 મૃતકોની ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ કરવામાં આવી છે. તેમજ 33 મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આ 33 મૃતદેહમાંથી 4 શનિવારે અને 29 રવિવારે પરિવારોને…
- અમદાવાદ
પાયલોટના લીધે બચી ગયા.. જો વિમાન થોડું પણ ડાબે જમણે પડ્યું હોત તો, લોકોએ યાદ કરી ભયાવહ દુર્ઘટના
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાની ફલાઇટ ક્રેશ થતાં બિન સત્તાવાર રીતે 280 લોકોના મોત થયા છે. આ દિવસ વિસ્તારના લોકો માટે પણ ચિંતા કરનારો બની ગયો હતો. કારણ કે આ વિસ્તાર પરથી મોટા ભાગની ફ્લાઇટ ઉડાન ભરે છે. આ…
- ઇન્ટરનેશનલ
ઇરાને ઈઝરાયેલ પર હુમલો કરતાં 10થી વધુ લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી…
તહેરાન : ઇઝરાયેલે ઈરાનની ઓઇલ રિફાઇનરી પર કરેલા હુમલાનો ઇરાને જવાબ આપ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ ઇરાને ઈઝરાયલના શહેરોને તેલ અવીવ અને હૈફાને નિશાન બનાવ્યા છે. જેમાં 10 લોકોના મોત થવાના અહેવાલ છે. ઈઝરાયલે ઈરાનમાં નાગરિક અને ઉર્જા માળખા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 31 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 12 મૃતદેહ સોંપાયા…
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં બિન સત્તાવાર રીતે 280થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ તમામ લોકોના ડીએનએ સેમ્પલ મેચ થવાની કામગીરી ચાલી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે મીડિયા બ્રીફિંગમાં માહિતી…