- નેશનલ

સંચાર સાથી એપ મુદ્દે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષને આડે હાથે લીધા
નવી દિલ્હી : સંચાર સાથી એપ મુદ્દે વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકારે ફોન પર એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત કર્યું નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પ્રી-ઇન્સ્ટોલેશનને મરજિયાત ગણાવી છે.…
- ગાંધીનગર

ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલે રૂપિયા 11,360 કરોડના 27 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વધુ વેગ આપતાં 146 જેટલા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિની નિયમિત સમીક્ષા માટે સમયાંતરે રિવ્યુ મીટિંગ યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ અંગે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રૂપિયા 11,360 કરોડના કુલ…
- ઇન્ટરનેશનલ

એલોન મસ્કે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા વ્યક્ત કરી, કહ્યું ન્યુકિલયર વોર પણ શક્ય…
વોશિંગ્ટન : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને અન્ય દેશો વચ્ચેના તણાવ દરમિયાન ટેકનોક્રેટ અને અમેરિકાના ઉદ્યોગપતિ એલોન મસ્કએ મોટી આશંકા વ્યક્ત કરી છે. એલોન મસ્કે કહ્યું છે કે વર્ષ 2030 સુધી દુનિયામાં ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નુકશાની પેટે સરકારે 1098 કરોડથી વધુની ચૂકવણી કરી
ગાંધીનગર : ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નુકશાની પેટે સરકારે 1098 કરોડથી વધુની ચૂકવણી કરી છે. તેમજ કમોસમી વરસાદના સહાય અમે સરકારે રૂપિયા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય…
- આપણું ગુજરાત

ગુજરાતમાં વધતા વાયુ પ્રદૂષણ મુદ્દે સરકાર ચિંતિત, કેબિનેટ બેઠકમાં એકશન પ્લાન તૈયાર કરવા તાકીદ…
ગાંધીનગર : ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. જે અંગે આજે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચર્ચા વિચરણા કરવામાં આવી હતી. તેમજ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલે વાયુ પ્રદૂષણ…
- નેશનલ

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોને સફળતા મળી, છ નક્સલવાદીઓ ઠાર
બીજાપુર : દેશના નક્સલ પ્રભાવિત રાજ્યોમાંથી નક્સલ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે જયારે બે સૈનિકો પણ શહીદ…
- નેશનલ

SIR મુદ્દે મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું એક પણ બંગાળીને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના નહી આવે
માલદા : પશ્ચિમ બંગાળમાં SIR ની કાર્યવાહીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આક્રમક છે. જેમાં તેમણે SIR ના વિરોધમાં રેલી યોજી હતી. આ રેલીમાં મમતા બેનર્જીએ SIR પર નિશાન સાધ્યું હતું.…
- આમચી મુંબઈ

ઇન્ડિગો એરલાઈન્સે એક જ દિવસમાં 70 થી વધુ ફ્લાઈટ રદ કરી, મુસાફરો પરેશાન
મુંબઈ : દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ બુધવારે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. જેમાં બેંગલુરુ અને મુંબઈ જેવા મુખ્ય એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. જેનું મુખ્ય કારણ ક્રૂની તીવ્ર અછત પ્રકાશમાં આવી છે. જેના લીધે દેશભરના એરપોર્ટ…
- નેશનલ

ભાજપે શરુ કરી મિશન પશ્ચિમ બંગાળની તૈયારી, પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના સાંસદો સાથે મુલાકાત કરી
નવી દિલ્હી : ભાજપે મિશન પશ્ચિમ બંગાળની શરુઆત કરી દીધી છે. જે અંતર્ગત પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળના સાંસદો સાથે મુલાકાત કરી હતી. તેમજ વર્ષ 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની…
- આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 493 આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 64 ગુના નોંધાયા
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ગુજસીટોકના 64 ગુના નોંધાયા છે, જેમાં કુલ 493 જેટલા આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં પોલીસે કચ્છ, મોરબી સહિતના વિસ્તારોમાં વ્યાજખોરોના વધતા ત્રાસને ડામવા માટે સૌથી વધુ ગુજસીટોકના ગુના નોંધ્યા છે. થોડા…









