- નેશનલ
અમરનાથ યાત્રાને ભારે વરસાદના પગલે સ્થગિત કરવામાં આવી…
પહલગામ : જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જેમાં પહલગામ અને બાલતાલ શિબિરમાંથી જ યાત્રાને સ્થગિત કરાઈ છે. અમરનાથ યાત્રાના અત્યાર સુધી 3.93 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. શ્રદ્ધાળુઓની…
- નેશનલ
એર ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો, ડીજીસીએએ નિયમ ભંગ બદલ ચાર નોટીસ ફટકારી…
નવી દિલ્હી : અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે ડીજીસીએ કરેલી એર ઇન્ડિયાની તપાસમાં ઇન્ટરનલ ઓપરેશનમાં 100 નિયમનો ભંગ પ્રકાશમાં આવ્યો છે. આ નિયમ ભંગ ક્રૂ ટ્રેનિગ, આરામ, ડ્યુટી અવર્સ અને એરફિલ્ડ…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા ભારત પર લગાવી શકે છે 20 થી 25 ટેરિફ…
સ્કોટલેન્ડ : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે ભારત પર 20 થી 25 ટકા ટેરિફ લાદી શકે છે. બંને દેશો વચ્ચે ટેરિફ ડીલ માટે…
- નેશનલ
દિલ્હીમાં ભારે વરસાદ, એરલાઈન કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી…
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે દિલ્હીમાં પણ વરસાદ શરુ થયો છે. તેમજ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે પવન ફૂંકાતા હવાઈ સેવા પર અસર જોવા મળી રહી છે. જેના પગલે…
- નેશનલ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ વીઆઈપીઓને વર્ષ એક જ વાર તિરુપતિ આવવા અપીલ કરી
તિરુપતિ: તિરુપતિ બાલાજી મંદિરએ દક્ષિણ ભારતનું સુપ્રસિદ્ધ મંદિર છે. ત્યારે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દેશના વીઆઈપીઓને અપીલ કરી છે. વેંકૈયા નાયડુએ અપીલ કરી કે વીઆઈપીઓએ શ્રદ્ધાળુઓના હિતમાં પોતાની યાત્રા વર્ષમાં એક જ વાર સુધી જ સીમિત રાખવી જોઈએ.ભારતના…
- મનોરંજન
બોલીવુડ એકટર રાજકુમાર રાવ આઠ વર્ષ જુના કેસમાં જાલંધર કોર્ટમાં હાજર થયા, જામીન મળ્યા
જાલંધર : બોલીવુડ એકટર રાજકુમાર રાવ આઠ વર્ષ પૂર્વે રિલીઝ થયેલી ફિલ્મ “બહન હોગી તેરી”ના વિવાદમાં ફસાયા છે. જેના પગલે આજે તેમને જાલંધર કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. રાજકુમાર રાવ પર…