- નેશનલ
અમરનાથ યાત્રાના કાફલાને નડયો વધુ એક અકસ્માત, ડ્રાઈવરને ઈજા ચાર યાત્રાળુઓનો બચાવ…
ઉધમપુર : જમ્મુ કાશ્મીરમાં ભારે ઉત્સાહ અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જોકે, આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં અમરનાથ યાત્રાના કાફલાની એક…
- નેશનલ
ભારતીય નૌ સેનાની તાકાતમાં થશે વધારો, હિંદ મહાસાગરમાં ઉતારશે છ સ્વદેશી આધુનિક યુદ્ધ જહાજનો કાફલો…
નવી દિલ્હી : દેશની સુરક્ષામાં તૈનાત ભારતીય નૌ સેના તેની તાકાતમાં વધારો કરવા જઈ રહી છે. જેમાં ચીનના સતત વઘતા પ્રભાવને ધ્યાનના રાખીને આગામી એક વર્ષમાં નૌ સેના તેની સશસ્ત્ર તાકાત વધારશે. ભારતીય નૌ સેના છ હિંદ મહાસાગરમાં સ્વદેશી આધુનિક…
- નેશનલ
આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં ફરાર મોનિકા કપૂરને સીબીઆઈ અમેરિકાથી ભારત પરત લાવશે, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને મોટી સફળતા મળી છે. વર્ષ 2002 ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં ફરાર મોનિકા કપૂરને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહી છે. સીબીઆઇની આ કાનૂની લડાઈ બે દાયકાથી વધુ સમયથી ચાલી રહી હતી.…
- ઇન્ટરનેશનલ
ચીને ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને મદદનો દાવો નકાર્યો, વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા
બેઇજિંગ : ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂરમાં ભારતે એક સાથે ત્રણ દેશને હરાવ્યા હોવાનો દાવો કર્યો છે. જેમાં પાકિસ્તાન ઉપરાંત ચીન અને તુર્કીયેને ભારતે પરાસ્ત કર્યાનો દાવો કર્યો હતો. જોકે, આ અંગે ચીને આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ…
- ઇન્ટરનેશનલ
ભારત માટે રાહત, અમેરિકાએ આ તારીખ સુધી ટેરિફ અમલ મુલતવી રાખ્યો
ન્યુયોર્ક : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંગળવારે 14 દેશો પર ટેરિફ એટેક કર્યો છે. જ્યારે ટેરિફ ડીલની સમય મર્યાદા 9 જુલાઇના રોજ સમાપ્ત થઇ રહી છે.…
- નેશનલ
દેશ વ્યાપી હડતાળ અને ભારત બંધ, બુધવારે આટલા કરોડ કર્મચારીઓ હડતાળમાં જોડાશે, પડશે આ અસર
નવી દિલ્હી : કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ બુધવાર 9 જુલાઈના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં દેશભરના 25 કરોડથી વધુ…
- આમચી મુંબઈ
મુંબઇમાં ભાષા વિવાદ મુદ્દે રોડ પર ઉતર્યા મનસે કાર્યકરો, પોલીસે અટકાયત કરી
મુંબઇ : મહારાષ્ટ્રમાં હિન્દી મરાઠી ભાષા વિવાદ વકર્યો છે. જેમાં રાજ્યમાં મરાઠી ન બોલવા બદલ લોકોને માર મારવામાં આવ્યાના બનાવો નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મંગળવારે સમગ્ર મરાઠી સમુદાય સાથે એક મોટી કૂચનું આયોજન…
- નેશનલ
અમરનાથ યાત્રા માટે ઉત્સાહ, અત્યાર સુધી 70,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ 3 જુલાઇથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાં છેલ્લા ચાર દિવસમાં 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી હતી. જ્યારે સોમવારે 8,605 શ્રદ્ધાળુઓ કાશ્મીર ખીણ માટે રવાના થયા હતા. અધિકારીઓના…