- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના નાસિકમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી…
નાસિક : દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. જેમાં નાસિકની એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેની બાદ શાળામાં ભયનો માહોલ છે. આ…
- નેશનલ

અનંત અંબાણીના વનતારાને મળી ક્લીન ચીટ, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ જે ચેલમેશ્વરની અધ્યક્ષતા હેઠળની એસઆઈટીએ ગુજરાતના પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારાને ક્લીન ચીટ આપી છે. ન્યાયમૂર્તિ પંકજ મિથલ અને ન્યાયમૂર્તિ પી બી વરાલેની બેન્ચે રિપોર્ટને રેકોર્ડમાં લેતાં જણાવ્યું હતું કે પ્રાધિકારીઓએ…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં વચગાળાની સરકારની મુશ્કેલીઓ વધી, સુદાન ગુરુંગે તેવર બદલ્યા…
કાઠમંડુ : નેપાળમાં વચગાળાની સરકારની રચનાની સાથે જ તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં એક તરફ આજે સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ છે. તો બીજી તરફ Gen-Z આંદોલનનો મુખ્ય ચહેરો સુદાન ગુરુંગે પીએમ કાર્કી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું…
- નેશનલ

પીએમ મોદીની બિહાર યાત્રા પૂર્વે પોસ્ટર વોર છેડાયું, આરજેડીએ ઉઠાવ્યા આ સવાલ
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે . જેમાં હાલમાં જ પીએમ મોદીના એઆઈ વિડીયો મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી આજે ફરી એકવાર બિહારના પ્રવાસે છે. જોકે, તે પૂર્વે…
- Uncategorized

નેપાળમાં કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ, ત્રણ મંત્રી શપથ લેશે…
કાઠમંડુ : નેપાળમાં ફાટી નીકળેલા હિંસક તોફાનો અને સંસદ ભંગ કર્યા બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. જેમાં નેપાળના કાર્યકારી વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા હતા. જેની બાદ આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં રામેશ્વર ખનાલ, ઓમપ્રકાશ…
- આમચી મુંબઈ

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મોનોરેલ ફરી એક વાર અધવચ્ચે ખોટકાઈ, મુસાફરો સુરક્ષિત…
મુંબઈ : મુંબઈમાં સોમવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન વડાલા વિસ્તારમાં એક મોનોરેલ ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા. જયારે મોનોરેલમાં સવાર તમામ 17 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા…
- નેશનલ

આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું બ્રિટન વિભાજન તરફ અગ્રેસર…
ઇન્દોર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે બ્રિટન મુદ્દે મોટું નિવેદન કર્યું છે. તેમણે બ્રિટન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે એક સમયે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારતની સ્વતંત્રતા પર કહ્યું હતું કે,ભારત નહીં ટકી શકે…
- નેશનલ

ઉત્તર પ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસને અકસ્માત, ચાર લોકોના મોત, નવ ઘાયલ…
જૌનપુર : અયોધ્યા દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અકસ્માત નડ્યો છે. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ નવ લોકો ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ છત્તીસગઢના છે. જે અયોધ્યા દર્શન કરીને કાશી વિશ્વનાથના…









