- વેપાર
સ્વિસ બેંકમાં વર્ષ 2024માં ભારતીયોએ જમા કરાવ્યા આટલા કરોડ રૂપિયા
બર્ન : સ્વિટ્ઝર્લૅન્ડની સેન્ટ્રલ બેંકે વર્ષ 2024ના જાહેર કરેલા વાર્ષિક ડેટામાં મહત્વની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં ભારતીય ગ્રાહકોના ખાતાઓમાં થાપણો 11 ટકા વધીને 346 મિલિયન સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ રૂપિયા 37,600 કરોડ થાય છે. જે કુલ થાપણોના માત્ર…
- નેશનલ
ઇઝરાયેલ ઈરાન યુદ્ધ વચ્ચે શું વધશે પેટ્રોલ ડીઝલના ભાવ ? મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો આ જવાબ
નવી દિલ્હી : ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીએ ચિંતા વધારી દીધી છે. જેના પગલે આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. જોકે, ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે રાહતજનક નિવેદન આપ્યું…
- નેશનલ
એર ઈન્ડિયાએ ત્રણ આંતરરાષ્ટ્રીય સ્થળની ફ્લાઇટ સસ્પેન્ડ કરી, 16 ઇન્ટરનેશનલ રૂટ પણ ઘટાડયા
નવી દિલ્હી : અમદાવાદના 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ટાટા ગ્રુપ એરલાઇન્સ સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે એર ઈન્ડિયાએ 21 જૂનથી 15 જુલાઈ વચ્ચે 16 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ ઈરાન યુદ્ધ વધુ તીવ્ર બન્યું, ઇરાને ગુપ્તચર વિભાગના નવા વડાની નિયુક્તિ કરી
તહેરાન: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને જીવવાનો કોઈ અધિકાર નથી. ત્યારે ઈરાન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હવે ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને પણ બહાર કાઢવાની…
- નેશનલ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ફાસ્ટ ટેગ મુદ્દે મોટી જાહેરાત, 15 ઓગસ્ટ બદલાઇ જશે નિયમો
નવી દિલ્હી : જો તેમ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરતાં હોવ તો આ માહિતી તમારી માટે મહત્વની છે. કારણ કે કેન્દ્ર સરકાર આગામી 15 ઓગસ્ટથી ફાસ્ટ ટેગના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. સરકારની 15 ઓગસ્ટ, 2025 થી રૂપિયા 3,000 ની…
- નેશનલ
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં જોરદાર વિસ્ફોટ, ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા…
જાકોબાબાદ : પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં જોરદાર વિસ્ફોટની માહિતી મળી છે. જેમાં આ વિસ્ફોટ જાકોબાબાદ નજીક થયો છે. આ વિસ્ફોટના લીધે ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન પેશાવરથી કવેટા જઈ રહી હતી. આ અંગેની માહિતી મળતા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ આટલી બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી…
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂન થયેલી વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની 66 ફ્લાઇટ્સ રદ કરી છે.ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલ સલામતી સૂચનાઓ અને જાળવણી તપાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ડીજીસીઆઈએ સ્પષ્ટતા…
- ઇન્ટરનેશનલ
ભારત અને કેનેડા સંબંધોમાં સુધારાના સંકેત, બંને દેશ હાઈ કમિશનરોની ફરીથી નિમણૂક કરવા સંમત…
ટોરેન્ટો : ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સબંધો પુન: સ્થાપિત થવાના અણસાર મળી રહ્યા છે. જેમાં G7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડા પ્રધાને માર્ક કાર્ની વચ્ચે પ્રથમ ઔપચારિક મુલાકાત થઈ હતી. આ દરમિયાન, બંને નેતાઓ રાજધાનીઓમાં હાઇ…