- નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા, 16 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ
પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. જેમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે એનડીએ જાહેરાત કર્યા બાદ હવે ઉમેદવારોના નામો અંગે ચર્ચા ચાલી રહી છે. જયારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપે તમામ…
- નેશનલ

છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવાની સીઆરપીએફનું આયોજન
કરરેગુટ્ટા: દેશના નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાંથી નક્સલવાદને નાબુદ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. જે અંતર્ગત હવે સીઆરપીએફ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર આવેલા કરરેગુટ્ટા હિલ્સમાં સુરક્ષા કર્મીઓ માટે કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. આ સ્થળ સૌથી મોટા નક્સલ…
- નેશનલ

બિહારમાં એનડીએની બેઠક વહેંચણીની જાહેરાત , જાણો ક્યાં પક્ષને મળી કેટલી બેઠકો ?
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે એનડીએ બેઠક વહેંચણી મુદ્દે સર્જાયેલી મડાગાંઠ પર ઉકેલાઈ ગઈ છે. જેમાં બિહારમાં ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એનડીએ ની બેઠક વહેંચણી ફોર્મ્યુલા શેર કરી હતી.…
- નેશનલ

બીએસએફની એર વિંગમાં પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનો સમાવેશ
નવી દિલ્હી : બીએસએફની એર વિંગને પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયરને બીએસએફ એર વિંગમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્સ્પેક્ટર ભાવના ચૌધરી અને ચાર પુરુષ સબઓર્ડિનેટ અધિકારીઓને તાજેતરમાં બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીત સિંહ ચૌધરીએ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં કંધાર સહિત અનેક રહેણાંક વિસ્તારો પર ડ્રોન હુમલો
ઇસ્લામાબાદ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. જેમાં હાલમાં પાકિસ્તાની સેનાના એટેક બાદ તાલીબાન સેનાએ પાકિસ્તાન સીમા પર હુમલો કર્યો હતો. જેના અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જેની બાદ હવે પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાન…
- નેશનલ

બિયર ઈન્ડસ્ટ્રીમાં આવ્યું નવું સંકટ, સરકારની આવકમાં પડી શકે છે મોટો ફટકો, કારણ શું?
નવી દિલ્હી : દેશમાં બિયર ઉદ્યોગ વિચિત્ર સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં બિયર ભરવા માટે જરૂરી એવા એલ્યુમિનિયમ કેનની સતત અછત વર્તાઈ રહી છે. જેના પગલે બિયર ઉદ્યોગે સરકારને ઝડપથી તેના પુરવઠો મેળવવા માટે ગુણવત્તા માપદંડોમાં છુટ આપવાની માંગ…
- ગાંધીનગર

ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું સરળ બન્યું, ફોર લેન માર્ગનું લોકાર્પણ કરાયું
ગાંધીનગર : ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું હવે સરળ બન્યું છે. જે અંતર્ગત આજે સીએમ ભુપેન્દ્ર પટેલે પીલવઈ-મહુડી ફોર લેન માર્ગનું લોકાર્પણ કર્યું હતું. સાડા ચાર કિલોમીટરનો રોડ 20 કરોડના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટ બનાવવામાં આવ્યો છે. જેના લીધે…









