- અમદાવાદ
અમદાવાદમાં દબાણ દુર કરવા મુદ્દે આત્મવિલોપન કરનાર મહિલાનું અવસાન
અમદાવાદ : અમદાવાદમાં જશોદાનગરમાં 14 ઓગસ્ટના રોજ દબાણ દુર કરતી વખતે વેપારીની પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, આજે તેનું એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ મહિલા 80 ટકાથી વધુ દાઝી હોવાથી ગંભીર હાલતમાં મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં દાખલ…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો પર નવા ટેરિફની કોઈ યોજના નહી
અલાસ્કા : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ હતી. અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા અને બેઠકમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. જેમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો…
- નેશનલ
મથુરામાં જન્માષ્ટમી ઉજવણીમાં સીએમ યોગી સામેલ થશે, શહેર લશ્કરી છાવણીમાં તબદીલ
મથુરા : ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ જન્માષ્ટમીને પગલે મથુરામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ આજે મથુરા આવવાના છે. જેના પગલે સમગ્ર મથુરા લશ્કરી છાવણીમાં તબદીલ થયું છે. જેમાં ભક્તોની સુરક્ષા માટે…
- આપણું ગુજરાત
ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શરુ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…
અમદાવાદ : સમગ્ર દેશમાં આજે ભગવાન કૃષ્ણના જન્મ દિવસ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના ડાકોર, દ્વારકા અને શામળાજી મંદિરમાં ગઈ કાલથી ભગવાનના દર્શન માટે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, સાર્વત્રિક વરસાદની આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. જેમાં હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ વરસાદ શરુ થયો છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, કહ્યું ના સિંધુનું પાણી મળશે ન તો પરમાણુ ધમકીથી ડરીશું
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 79માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારા વીર જવાનોએ દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું હતું.તેમજ તેમણે પાકિસ્તાનને…
- દ્વારકા
દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં શનિવારે પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી રહ્યા…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત, 35 ઘાયલ
બર્દવાન : પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. જેમાં વહેલી સવારે એક પેસેન્જર બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ બસ બર્દવાનથી બિહારના દુર્ગાપુર જઇ રહી…