- નેશનલ

શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ વકર્યો, શુક્રવારની નમાઝ અદા ના કરાઈ…
શિમલા: હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિવાદમાં સ્થાનિક વહીવટીતંત્રે સંઘર્ષ ટાળ્યો છે. જેના પગલે ગેરકાયદે સંજૌલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવામાં ન આવી હતી. જેમાં બહારના લોકોને મસ્જિદ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. જયારે આ વિવાદના ઉકેલ માટે હિન્દુ સંઘર્ષ સમિતિ…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં એનઆઈએની મોટી કાર્યવાહી, ઓટો ડ્રાઈવરના ઘરેથી ગ્રાઈન્ડર જપ્ત કર્યું…
નવી દિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા વિસ્ફોટની તપાસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં હવે ફરીદાબાદના ધોજ વિસ્તારમાં એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએ ધોજ વિસ્તારમાંથી એક ઓટો ડ્રાઈવરના ઘરેથી ગ્રાઈન્ડર જપ્ત કર્યું છે. તેમજ તપાસ એજન્સીને શંકા છે…
- ઇન્ટરનેશનલ

રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, 16 લોકોના મોત…
કિવ:રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં યુદ્ધ વિરામની ચર્ચા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તુર્ક્રીયે ગયા છે. ત્યારે રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. જેમાં 16 લોકો માર્યા ગયા છે. ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોના જણાવ્યા…
- નેશનલ

વાંચો ….. નીતિશ કુમાર માટે નવેમ્બર મહિનો છે લકી, 20 નવેમ્બર સાથે છે ખાસ કનેક્શન…
પટના: બિહારની ચૂંટણીમાં એનડીએની જીતે ફરી એકવાર નીતિશ કુમારની રાજકીય કારકિર્દીને નવી ઉંચાઈ આપી છે. જેમાં નીતિશ કુમાર ગુરુવારે 20 નવેમ્બરના રોજ 10મી વખત બિહારના સીએમ બનીને નવો રેકોર્ડ બનાવવામાં જઈ રહ્યા છે. તેમના પક્ષ જેડીયુએ આ વખતની ચૂંટણીમાં સારું…
- નેશનલ

ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ 11 દિવસની એનઆઈડી કસ્ટડીમાં મોકલાયો, ઉકેલાશે અનેક ગુનાઓના ભેદ…
નવી દિલ્હી: કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને પટિયાલા હાઉસ કોર્ટે 11 દિવસની એનઆઈડી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. એનઆઈએ સાંજે અમેરિકાથી ભારત લાવવામાં આવેલા અનમોલની ધરપકડ કરી હતી. તેની બાદ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. એનઆઈએએ અનમોલ માટે 15 દિવસની…
- નેશનલ

ટ્રાઈ દ્વારા ફ્રોડ કોલ પર લવાશે નિયંત્રણ, હવે બેંક, મ્યુચલ ફંડ સહિતની કંપનીઓના ફોન 1600 નંબર પરથી આવશે
નવી દિલ્હી : દેશમાં બેંકિંગ કંપનીઓ, મ્યુચલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીના બિન જરૂરી કોલને ગ્રાહક ઓળખી શકશે. જેની માટે ટ્રાઈ દ્વારા નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આ તમામ કંપનીઓએ 15 ફેબ્રુઆરી 2026 સુધી 1600 નંબર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ટેકાના ભાવે રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરાઈ…
ગાંધીનગર : ગુજરાતમાં ટેકાના ભાવે શરુ કરાયેલી મગફળીની ખરીદીમાં અત્યાર સુધી 70,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 1177 કરોડની 1.62 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી…
- આપણું ગુજરાત

ગુજરાતમાં કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી કેવડિયા સુધી 11 દિવસની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે…
ગાંધીનગર : દેશમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની બે વર્ષ સુધી ધામધૂમથી ઉજવણીના ભાગરૂપે, ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે, જે રાષ્ટ્રીય એકતા…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાની નેતાનું ભારતમાં આતંકી હુમલા અંગે સ્ફોટક નિવેદન, કહ્યું અમે કરાવ્યા હુમલા
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટની ચાલી રહેલી તપાસમાં પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. ત્યારે હવે પીઓકેના રાષ્ટ્રપતિ અને સિનીયર નેતા ચૌધરી અનવરુલ હકે ભારતમાં થયેલા આતંકી હુમલા અંગે સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરના પહલગામ…









