- રાજકોટ

રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર…
સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતની પ્રગતિનો મજબૂત પાયો… રાજકોટ: પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના બીજા દિવસે તેમણે રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026ને(VGRC)સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે દુનિયાને ભારત પાસે આશાઓ વધી છે. તેમજ…
- આપણું ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સોમનાથ સ્વાભિમાન પર્વ હવે 15 જાન્યુઆરી સુધી યોજાશે
ગાંધીનગર : ગુજરાતના સોમનાથમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. જેને હવે શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે. આ અંગે પ્રવક્તા મંત્રી…
- નેશનલ

ચાંદીના રોકાણકારોને વર્ષ 2025માં મળ્યું 164 ટકાનું બમ્પર વળતર, આ વર્ષે પણ ભાવવધારાની શકયતા…
દિલ્હી : વર્ષ 2025માં ચાંદીના ભાવમાં થયેલા સતત વધારાએ ચાંદીના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જેમાં વર્ષ 2025માં ચાંદીએ તેના રોકાણકારોને 164 ટકાનું જંગી વળતર મળ્યું છે. તેમજ આ વર્ષની શરૂઆતમાં પણ ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જેમાં…
- Uncategorized

PM Modi અને જર્મન ચાન્સેલર વચ્ચે આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે ઐતિહાસિક બેઠક: સંરક્ષણ અને વેપાર પર રહેશે નજર…
ભારત અને જર્મની વચ્ચે 5 અબજ યુરોનો સબમરીન સોદો અને ગ્રીન હાઇડ્રોજન રોડમેપ પર મહત્વની ચર્ચાની શક્યતા… ગાંધીનગર : વૈશ્વિક અનિશ્ચચતાઓ વચ્ચે ભારત અને જર્મની વચ્ચે મજબૂત ભાગીદારીના સંકેત મળી રહ્યા છે. પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સોમવારે…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં હિંદુ ખેડૂતની ગોળી મારીને હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી
સિંઘ : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનમાં પણ હિંદુઓ વિરોધ અત્યાચાર થઇ રહ્યો છે. જેમાં પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં 23 વર્ષના હિંદુ ખેડૂતની હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ જમીનદારે જમીન પર ખેડૂત પર છાપરું બાંધતા…
- અમદાવાદ

પીએમ મોદી રવિવારે અમદાવાદ મેટ્રોના નવા રૂટ અને 5 સ્ટેશનોનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીના રોજ અમદાવાદ મેટ્રોના નવા રૂટ અને 5 સ્ટેશનોનું લોકાર્પણ કરશે. આ રૂટ દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મેટ્રો કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે. આ સાથે જ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિલોમીટરનો નવો કોરિડોર કાર્યરત થશે, જે…
- આપણું ગુજરાત

પીએમ મોદીના ગાંધીનગર પ્રવાસને પગલે લોખંડી બંદોબસ્ત, 10 આઈપીએસ સહિત 1800 પોલીસકર્મી તૈનાત
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ પાટનગર ગાંધીનગરના મહેમાન બનવાના છે. આ પ્રવાસને પગલે ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને પગલે આવતીકાલથી બે દિવસ માટે પાટનગર પોલીસ છાવણીમાં…
- ગાંધીનગર

ગાંધીનગરમાં પાણીની પાઈપલાઈનમાં લિકેજ માટે જવાબદારો સામે પગલાં લેવા સીએમને રજૂઆત
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરના જુના સેક્ટરોમાં ફાટી નીકળેલા ટાઈફોડના રોગચાળાના કારણે રાજ્ય સરકાર અને શહેર મનપા તંત્રની પોલ ખુલી ગઈ છે. ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરની લાઈન અને પીવાના પાણીની લાઈનોમાં લિકેજ હોવાને કારણે દૂષિત પાણી પુરવઠો આવી રહ્યો છે.…
- નેશનલ

મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો, SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં શરૂ કરવામાં આવેલી SIR પ્રક્રિયાનો સતત વિરોધ કરી રહેલા સીએમ મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રક્રિયાનો ઉપયોગ રેકોર્ડ…









