- Uncategorized
નેપાળમાં કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ, ત્રણ મંત્રી શપથ લેશે…
કાઠમંડુ : નેપાળમાં ફાટી નીકળેલા હિંસક તોફાનો અને સંસદ ભંગ કર્યા બાદ વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. જેમાં નેપાળના કાર્યકારી વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા હતા. જેની બાદ આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં રામેશ્વર ખનાલ, ઓમપ્રકાશ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મોનોરેલ ફરી એક વાર અધવચ્ચે ખોટકાઈ, મુસાફરો સુરક્ષિત…
મુંબઈ : મુંબઈમાં સોમવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન વડાલા વિસ્તારમાં એક મોનોરેલ ટેકનિકલ ખામીને કારણે અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા. જયારે મોનોરેલમાં સવાર તમામ 17 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા…
- નેશનલ
આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું બ્રિટન વિભાજન તરફ અગ્રેસર…
ઇન્દોર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે બ્રિટન મુદ્દે મોટું નિવેદન કર્યું છે. તેમણે બ્રિટન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે એક સમયે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારતની સ્વતંત્રતા પર કહ્યું હતું કે,ભારત નહીં ટકી શકે…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસને અકસ્માત, ચાર લોકોના મોત, નવ ઘાયલ…
જૌનપુર : અયોધ્યા દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અકસ્માત નડ્યો છે. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ નવ લોકો ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ છત્તીસગઢના છે. જે અયોધ્યા દર્શન કરીને કાશી વિશ્વનાથના…
- સ્પોર્ટસ
નેપાળમાં કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો, શોપિંગ મોલ અને દુકાનો ખુલી…
કાઠમંડુ: નેપાળમાં વચગાળાની સરકારની રચના અને પરિસ્થિતિ સામાન્ય થતા કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. જોકે, સેના હજુ થોડા દિવસો સુધી પેટ્રોલિંગ કરશે. નેપાળના અનેક વિસ્તારોમાં જીવન પૂર્વવત થઈ રહ્યું છે. તેમજ નેપાળની સેનાના પ્રવક્તાએ પણ પૃષ્ટિ કરી છે કે દેશમાં…
- ઇન્ટરનેશનલ
નેપાળથી અમદાવાદ પરત ફરેલા પ્રવાસીઓએ જણાવી નજરે નિહાળેલી સ્થિતી…
અમદાવાદ : નેપાળમાં થયેલા હિંસક આંદોલનમાં અનેક દેશોના નાગરિકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં અમદાવાદથી નેપાળ ફરવા ગયેલા 37 પ્રવાસીઓ પણ ફસાયા હતા. આ પ્રવાસીઓ શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર સહી સલામત પરત આવ્યા હતા. આ પ્રવાસીઓ 1 સપ્ટેમ્બરના રોજ નેપાળના…