- ઇન્ટરનેશનલ
ભારતની મોટી સફળતા, અમેરિકાએ પહલગામ હુમલા બાદ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકી સંગઠન જાહેર કર્યું
ન્યુયોર્ક : જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકવાદ વિરુદ્ધ અભિયાન તેજ કર્યું હતું. જેની બાદ ભારતે અલગ અલગ દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલીને ભારતના આ અભિયાનને વધુ વેગ આપ્યો હતો. જેની અસર હવે જોવા મળી રહી છે. જેના પગલે…
- નેશનલ
રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજયનો દરજ્જો આપવા સંસદમાં બિલ લાવવાની માંગ કરી
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઇના રોજથી શરૂ થઇ રહ્યું છે. આ પૂર્વે જ કોંગ્રેસે જમ્મુ કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્ર્ધાન નરેન્દ્ર મોદીને પત્ર…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પુણેને રેલવેએ આપી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, આ શહેરોને કરશે કનેક્ટ
મુંબઇ : દેશમાં સતત વધી રહેલી રેલવે મુસાફરી અને મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા અનેક નવી ટ્રેનો શરૂ કરવામાં આવે છે. આ અંતર્ગત હવે મહારાષ્ટ્રના પુણે શહેરને રેલવેએ મોટી ભેટ આપી છે. ભારતીય રેલવેએ પુણે થી ચાર શહેરોને જોડતી…
- નેશનલ
છાંગુર બાબાનો મોટો ખુલાસો, ગેરકાયદે ધર્માતરણ રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ
લખનૌ : ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માતરણ કેસના માસ્ટર માઈન્ડ છાંગુર બાબા અને સાથી નીતુએ અનેક સ્ફોટક ખુલાસા કર્યા છે. છાંગુર બાબાના રેકેટમાં ચાર સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે. વર્ષ 2019 થી 2024 સુધી બલરામપુરમાં રહેલા…
- નેશનલ
એસ. જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી
બેઈજિંગ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના તિયાનજીનમાં આયોજિત એસસીઓ સંમેલનમાં આતંકવાદ વિરુદ્ધ ભારતના મક્કમ વલણને સ્પષ્ટ કર્યું છે. તેમજ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સામેકડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત આતંકવાદને જરાય સહન નહી…
- નેશનલ
સીડીએસ અનિલ ચૌહાણે જણાવ્યું, પાકિસ્તાનના ડ્રોન હુમલાથી ભારતને કોઈ નુકસાન નથી થયું
નવી દિલ્હી : ભારતીય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( સીડીએસ) અનિલ ચૌહાણે જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન હુમલાથી ભારતને કોઈ નુકસાન નથી થયું. તેમણે માણેક શા સેન્ટર ખાતે આધુનિક શસ્ત્રોના પ્રદર્શનની મુલાકાત દરમિયાન આ વાત જણાવી હતી …
- શેર બજાર
ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે શરુઆતમાં સેન્સેક્સ 90.88 પોઈન્ટના ઘટાડા સાથે 82,480.03 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નિફ્ટી પણ 35.15 પોઈન્ટના ઘટાડા સાથે 25,160.65 ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો. જયારે બીએસઈ…
- નેશનલ
પટના એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, પાયલોટની સમય સુચકતાથી 173 મુસાફરોના જીવ બચ્યા
પટના : અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગની ચિંતામાં સતત વધારો થયો છે. જેમાં ડીજીસીએ દ્વારા સુરક્ષિત એર ઓપરેશન માટે સતત નવી નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બિહારની રાજધાની પટનામાં મંગળવારે સાંજે એક મોટી વિમાન…
- નેશનલ
યુઆઈડીએઆઈએ કર્યો નિયમમાં બદલાવ, અપડેટ નહી થાય તો નિષ્ક્રિય થઈ જશે બાળકોના આધાર કાર્ડ
ભારતમાં આધાર કાર્ડ હાલમાં એક મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ બાળકના જન્મની સાથે જ બનાવવામાં આવે છે. જોકે, આધાર કાર્ડની જરૂરિયાતને અને અધિકૃતતાને ધ્યાનને રાખીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ ધરાવતા અને સાત વર્ષ પૂર્ણ…
- નેશનલ
દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી,પોલીસે તપાસ શરુ કરી
નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એક વાર બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દ્વારકા સ્થિત સેન્ટ થોમસ અને વસંત વેલી સ્કૂલને ઈમેલ દ્વારા બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર હરકત આવ્યું હતું. તેમજ…