- ઇન્ટરનેશનલ
જાપાને પણ પહલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરી, આતંકી સંગઠન વિરુદ્ધ કાર્યવાહીની માંગ…
ટોક્યો : પીએમ મોદી અને જાપાનના પીએમ શિગેરુ ઈશિબાએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી છે. તેમજ લશ્કરે તૈયબા અને જેશ-એ- મોહમ્મદ જેવા આતંકી સંગઠનોને વિરુદ્ધ યુએન દ્વારા નકકર કાર્યવાહીનું આહવાન કર્યું છે. તેમજ કહ્યું છે આ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું, ત્રણ લોકોના મોત…
રામબન : દેશના પહાડી રાજયોમાં કુદરતનો કહેર યથાવત છે. જેમાં મોડી રાત્રે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના રામબન જીલ્લામાં વાદળ ફાટ્યું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો ગુમ થયા છે. આ દુર્ઘટનાની જાણ થતા બચાવ અને રાહત દળ…
- નેશનલ
ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા, બે લોકો ગુમ, બે ઘાયલ
દહેરાદૂન : દેશના પહાડી રાજ્યો વાદળ ફાટવાની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં હવે ઉત્તરાખંડમાં ત્રણ અલગ અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચમોલી જિલ્લાના દેવાલ બ્લોકમાં વાદળ ફાટ્યું છે. જેમાં બે લોકો ગુમ છે અને બે ઘાયલ…
- નેશનલ
ભારતના સમર્થન આવ્યું ઓસ્ટ્રેલિયા, કહ્યું ભારત વિપુલ તકોથી ભરેલો દેશ
સિડની : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ડેડ ઇકોનોમી હોવાનો કટાક્ષ કર્યો હતો. જોકે, ટ્રમ્પના આ નિવેદન બાદ હવે ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થન આવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયા ટ્રમ્પના ડેડ ઇકોનોમીના કટાક્ષને બાજુ…
- Top News
પીએમ મોદીએ કહ્યું ભારતની વિકાસ યાત્રામાં જાપાન સહભાગી, અમારી નીતિઓ પારદર્શી
ટોક્યો : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે જાપાન પહોંચ્યા છે. પીએમ મોદીનું જાપાનના પીએમ શિગેરુ ઈશિબાએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ યાત્રા અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે જાપાન યાત્રાનો ઉદ્દેશ ભારત જાપાનની વિશેષ રણનીતિક એન વૈશ્વિક ભાગીદારીને…
- આમચી મુંબઈ
મનોજ જરાંગેએ સરકારને કહ્યું મને મેનેજ કરી શકાશે નહીંઃ આજે સાંજે સરકાર સાથે મુલાકાત
મુંબઈઃ મનોજ જરાંગેએ ફરી મરાઠા આરક્ષણની માગણી સાથે આંદોલન શરૂ કર્યું છે અને આજે તેમણે હજારો સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરી છે ત્યારે મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ સહિત સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે. દક્ષિણ મુંબઈમાં અવરજવર અઘરી બની…
- ગાંધીનગર
ગુજરાતમાં પાંચ વર્ષમાં 86,418 કરોડના મૂડી રોકાણ સાથે 3.98 લાખ રોજગારીનું સર્જન
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ 2021 થી 2025 માં 86, 418 કરોડના મૂડી રોકાણ સાથે 3. 98 લાખથી વધુ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા 1.69 લાખ કરતાં વધુ ક્લેઇમ અરજીઓ સંદર્ભે…
- ઇન્ટરનેશનલ
જ્યોર્જ સોરોસ અમેરિકામાં હિંસા ભડકાવી રહ્યા હોવાનો ટ્રમ્પનો આક્ષેપ, સોરોસનું ભારત સાથે શું છે કનેક્શન ?
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અરબોપતિ જ્યોર્જ સોરોસ અને તેમના પુત્ર એલેકસ પર દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન કરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ તેની માટે કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોરોસ અને તેમના સમર્થકોએ…
- મહારાષ્ટ્ર
મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મુંબઈ પહોંચ્યા, આઝાદ મેદાનમાં ભારે સુરક્ષા બંદોબસ્ત
મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ફરી એક વાર શરૂ થયું છે. જેમાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે વિરોધ પ્રદર્શન પૂર્વે મુંબઈ પહોંચ્યા છે. મનોજ જરાંગે મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા અનામતની માંગને બુલંદ કરવા માટે યોજાયેલા એક દિવસીય ભૂખ…