- નેશનલ

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી હોવાની આશંકા
ઉધમપુર : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ શરુ થઈ છે. જેમાં સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ આતંકીઓને ઘેરી લીધા છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન…
- ઇન્ટરનેશનલ

પીએમ મોદી ત્રણ દેશની યાત્રા દરમિયાન જોર્ડન પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું
અમાન : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશની યાત્રા પર છે. આ દરમિયાન તેવો જોર્ડન પહોંચ્યા છે. જોર્ડનની રાજધાની અમાનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોર્ડનના વડાપ્રધાન જાફર હસને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જોર્ડન…
- નેશનલ

એનઆઈએ પહલગામ આતંકી હુમલાની ચાર્જશીટ દાખલ કરી, આતંકી સાજીદ જટ્ટને માસ્ટર માઈન્ડ દર્શાવાયો…
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા કેસમાં એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં લશ્કરે એ તૈયબાના આતંકી સાજીદ જટ્ટને હુમલાનો માસ્ટર માઈન્ડ દર્શાવાયો છે. એનઆઈએ આતંકી સાજીદ જટ્ટ પર 10 લાખ રૂપિયાની ઇનામ પણ રાખ્યું છે. સાજિદનું પૂરું…
- નેશનલ

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નીતિન નબીને પદગ્રહણ કર્યું, કહ્યું ભાજપ તમામ વર્ગોનો પક્ષ…
ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નીતિન નબીને પદગ્રહણ કર્યું છે. તેમણે પદગ્રહણ સમયે પક્ષનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે ભાજપ તમામ વર્ગોનો પક્ષ છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા અને ધર્મેન્દ્ર પ્ર્ધાન સહિતના…
- આપણું ગુજરાત

આણંદ જીલ્લાના વાસદ-બોરસદ હાઈવે પર ગંભીર અકસ્માત, બે લોકોના મોત
આણંદ : આણંદ જીલ્લાના અંબાવ નજીક વાસદ-બોરસદ હાઈવે પર ટ્રક અને પિક- અપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. તેમજ આ અકસ્માત બાદ સ્થળ પર બ્લાસ્ટ સાથે બંને ગાડીમાં આગ લાગી હતી. આ અકસ્માતની…
- નેશનલ

મનરેગા યોજનાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી, કહ્યું ગાંધીજીની વિરાસત સાથે છેડછાડ
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર મનરેગા યોજનાને નાબૂદ કરીને નવી યોજના લાવવાની ચર્ચા ચાલી રહી છે. જેના પગલે વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. આ અંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારની મનરેગા યોજના નાબૂદ કરી નવો…
- નેશનલ

ગોવા નાઈટ કલબ અગ્નિકાંડના મુખ્ય આરોપી લુથરા બ્રધર્સ મંગળવારે દિલ્હી પહોંચશે, ગોવા પોલીસ કસ્ટડી લેશે
નવી દિલ્હી : ગોવા નાઈટ કલબ અગ્નિકાંડના મુખ્ય આરોપી લુથરા બ્રધર્સ મંગળવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે.ગોવા પોલીસે એરપોર્ટ પરથી જ તેમની કસ્ટડી લઈને કોર્ટમાં રજુ કરશે. અગ્નિકાંડની જાણકારી મળતા જ બંને ભાઈઓ દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેમજ કોર્ટમાં આગોતરા…
- નેશનલ

પીએફ ધારકો માટે મહત્વના સમાચાર, હવે એટીએમથી પણ પીએફના નાણા ઉપાડી શકાશે…
નવી દિલ્હી : દેશના લાખો પીએફ ધારકો માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પીએફ ઉપાડ પ્રક્રિયાને સરળ બનાવવા અંગે કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી. જેમાં માર્ચ માસ સુધી પીએફને…
- જામનગર

ગુજરાતના જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું
જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ જામનગર પહોંચી ગયાં છે. હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપીને શિયાળો ગાળવા જામનગર પહોંચ્યા છે. જામનગરને વિદેશી પક્ષીઓ માટે શિયાળાની…









