- નેશનલ
યમનના નિમિષા પ્રિયા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે કહ્યું સરકાર નિર્ણય લેશે
નવી દિલ્હી : યમનના નાગરિકની હત્યા કેસમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના તેને ફાંસીની સજાથી બચાવવા માટે અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સરકાર…
- અમદાવાદ
નોન ઉજ્જવલા LPG કનેકશન સામે ઘરેલું PNG અપનાવવામાં ગુજરાત દેશમાં અવ્વલ
અમદાવાદઃ ગુજરાતમાં આશરે 36 લાખ પીએનજી ગ્રાહકો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અંતર્ગત આવતાં પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ (PPAC) ના ડેટામાં આ વાત સામે આવી હતી. રાજ્યમાં 82.75 લાખ નોન-ઉજ્જવલા LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)ના કનેક્શનની સામે 32.88 લાખ ઘરેલું…
- નેશનલ
પીએમ મોદીએ કહ્યું પૂર્વ ભારતના વિકાસ માટે બિહારનો વિકાસ જરૂરી, કહ્યું મુંબઈની જેમ મોતીહારીનું પણ નામ હોય
મોતીહારી : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે પીએમ મોદી આજે એક દિવસના બિહાર પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે મોતીહારીમાં એક સભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ બિહારના વિકાસની પ્રતિબધ્ધતાને ધ્યાનના રાખીને મોતીહારીના વિકાસની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાંથી લાલુ પ્રસાદ યાદવને આંચકો, નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર
નવી દિલ્હી : જમીનના બદલે નોકરી આપવાના કૌભાંડમાં આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. તેમજ વધુમાં દિલ્હી હાઈકોર્ટને આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવા આદેશ…
- નેશનલ
અમેરિકાના નિર્ણયનું એસ. જયશંકરે સ્વાગત કર્યું, કહ્યું આ આતંકવાદ વિરુદ્ધ સહકારનું ઉદાહરણ
નવી દિલ્હી : અમેરિકાએ પહલગામ આતંકી હુમલામાં જવાબદાર પાકિસ્તાન સમર્થિત ધ રેજિસ્ટેંસ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠને એપ્રિલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. ત્યારે અમેરિકાના નિર્ણયનું વિદેશ મંત્રી એસ. જયશંકરે આવકાર્યું છે. તેમણે અમેરિકાના…
- આમચી મુંબઈ
મુંબઈના બાંદ્રામાં ચાલીમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી, 10 લોકો દટાયા હોવાની આશંકા
મુંબઈ : મુંબઈના બાંદ્રામાં આજે વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાલીમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. જેના કાટમાળમાં 10 થી વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે ઘટનાની જાણ થતા રાહત અને બચાવ…
- નેશનલ
ઉધમપુર નજીક રોડ અકસ્માત, પાંચ અમરનાથ યાત્રી ઘાયલ
ઉધમપુર : જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જોકે, આ દરમિયાન આ વખતે યાત્રાના અનેક અક્સ્મતો થઈ રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઉધમપુર નજીક એક રોડ અકસ્માત થયો છે. જેમાં પાંચ અમરનાથ યાત્રીઓને…
- નેશનલ
દિલ્હીમાં આજે ફરી ત્રણ સ્કૂલોને બોંબથી ઉડાવવાની ધમકી મળી, પોલીસે તપાસ શરુ કરી
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત સ્કૂલોને બોંબથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. જેમાં આજે પણ ત્રણ સ્કૂલોને ઈમેઈલથી બોંબથી ઉડાવવાની ધમકી મળી છે. જેના પગલે સ્કૂલ વહીવટીતંત્ર અને પોલીસ સતર્ક બની છે. તેમજ આ ધમકી…