- નેશનલ

રાહુલ ગાંધીનો મોટો પ્રહાર, કહ્યું કેન્દ્ર સરકારને મહાત્મા ગાંધી અને ગરીબોના અધિકારોથી નફરત
નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલી મનરેગા યોજનાનું નામ બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણય મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર આક્રમક પ્રહાર કર્યા…
- નેશનલ

લોકસભામાં ભારે હંગામા વચ્ચે મનરેગાનું સ્થાન લેનાર “જી રામ જી” બિલ રજુ કરાયું, વિપક્ષે કર્યા આક્ષેપ
નવી દિલ્હી : લોકસભામાં આજે મનરેગા યોજનાનું સ્થાન લેનારા વિકસીત ભારત-રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન બિલ 2025 રજુ કરવામાં આવ્યું છે. આ બિલને જી રામ જી’ બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ બિલ રજૂ…
- નેશનલ

ગોવા અગ્નિકાંડના આરોપી લુથરા બ્રધર્સને થાઈલેન્ડથી દિલ્હી લવાયા, ગોવા પોલીસે કસ્ટડી લઈ કોર્ટમાં રજુ કર્યા…
નવી દિલ્હી : ગોવા અગ્નિકાંડના આરોપી અને નાઈટ ક્લબના માલિક ગૌરવ અને સૌરભ લુથરાને આજે થાઈલેન્ડથી ભારત લાવવામાં આવ્યા છે. આ બંને આરોપી બપોરે ઇન્ડિગોની ફ્લાઈટમાં દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી બંને આરોપીઓની ગોવા પોલીસે ધરપકડ કરી છે.…
- પોરબંદર

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભરશિયાળે કેસર કેરીનું આગમન, રેકોર્ડ ભાવે હરાજી…
પોરબંદર: ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભરશિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ ઘટના ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખત બની છે.જેનાથી ખેડૂતો,…
- Uncategorized

અમદાવાદના થલતેજમાં કરોડોના બંગલાઓ બચાવવા માલિકોની આત્મવિલોપનની ચીમકી, જાણો વિગતે…
અમદાવાદઃ અમદાવાદ શહેરના થલતેજ વોર્ડમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. આ તમામ મકાન ગેરકાયદે હોવાનું કહીને કોર્પોરેશન દ્વારા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે સોસાયટીના રહીશોએ આ અંગે જોરદાર વિરોધ નોંધાવ્યો છે.…
- નેશનલ

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી હોવાની આશંકા
ઉધમપુર : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ શરુ થઈ છે. જેમાં સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ આતંકીઓને ઘેરી લીધા છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન…
- ઇન્ટરનેશનલ

પીએમ મોદી ત્રણ દેશની યાત્રા દરમિયાન જોર્ડન પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું
અમાન : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દેશની યાત્રા પર છે. આ દરમિયાન તેવો જોર્ડન પહોંચ્યા છે. જોર્ડનની રાજધાની અમાનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોર્ડનના વડાપ્રધાન જાફર હસને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જોર્ડન…
- નેશનલ

એનઆઈએ પહલગામ આતંકી હુમલાની ચાર્જશીટ દાખલ કરી, આતંકી સાજીદ જટ્ટને માસ્ટર માઈન્ડ દર્શાવાયો…
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા કેસમાં એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં લશ્કરે એ તૈયબાના આતંકી સાજીદ જટ્ટને હુમલાનો માસ્ટર માઈન્ડ દર્શાવાયો છે. એનઆઈએ આતંકી સાજીદ જટ્ટ પર 10 લાખ રૂપિયાની ઇનામ પણ રાખ્યું છે. સાજિદનું પૂરું…









