- નેશનલ
પીએમ મોદીએ કહ્યું 21મી સદીની શક્તિ નાની ચીપમાં, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત અગ્રેસર…
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમીકોમ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ સેમિકોન ઇન્ડિયાને સંબોધિત કરતી કહ્યું કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે. વિશ્વ ભારત સાથે સેમિકન્ડક્ટરના ભવિષ્યનું નિર્માણ કરવા માટે તૈયાર છે.…
- નેશનલ
રેપ કેસમાં જેલભેગા થયેલા AAPના ધારાસભ્ય ફરાર થઈ ગયા, કેજરીવાલ સામે પડેલા મેદાને…
પટિયાલા : પંજાબમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેદાને પડેલા રેપ કેસના આરોપી ધારાસભ્ય જેલમાંથી ફરાર થયા છે. પંજાબના સનોરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાન માજરા પોલીસ કસ્ટડીથી ફરાર થયા છે. રેપ કેસમાં ધરપકડ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશને લઈ જતા ધારાસભ્યના…
- આમચી મુંબઈ
મુંબઈમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, જરાંગેએ કહ્યું મરી જઈશ પણ આઝાદ મેદાન ખાલી નહી કરું…
મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની શરુઆત થઈ છે. જેમાં મુંબઈમાં મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે અને તેમના સમર્થકોને સાંજ સુધીમાં આઝાદ મેદાન અને રોડ ખાલી કરવા પોલીસે નોટીસ પાઠવી છે.આ અંગે મુંબઈ હાઈકોર્ટે સોમવારે કડક વલણ…
- આમચી મુંબઈ
મુંબઈની આ હાલત માટે સરકાર જ જવાબદાર, જાણો કોણે કહી આ વાત…
મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની ફરી શરૂઆત થઈ છે. જેમાં મુંબઈમાં ચોથા દિવસે પણ તેની વ્યાપક અસર જોવા મળી છે. તેવા સમયે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર અને અન્ય અધિકારીએ શહેરમાં આ સ્થિતીના નિર્માણ માટે સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે…
- નેશનલ
ભારતીય વાયુસેના પાકિસ્તાનના કરાચી એર સ્પેસની સામે યુદ્ધ અભ્યાસ કરશે…
નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય વાયુસેના સતત યુદ્ધ અભ્યાસ કરી રહી છે. ત્યારે આજે ભારતીય વાયુસેના પાકિસ્તાનના કરાચી એરસ્પેસની બરાબર સામે યુદ્ધ અભ્યાસ કરવાની છે. જેમાં વાયુસેનાના અનેક વિમાનો સામેલ થશે. આ અંગે મળતી માહિતી મુજબ…
- નેશનલ
ઉત્તરાખંડમાં ચાર ધામ અને હેમકુંડ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરાઈ
દહેરાદૂન : દેશના પહાડી રાજયોમાં સતત વરસી રહેલા વરસાદ અને ખરાબ હવામાનથી જનજીવનને ભારે અસર થઈ છે. જેમાં હવે ઉત્તરાખંડમાં હવામાન વિભાગના વરસાદના એલર્ટના પગલે ચાર ધામ અને હેમ કુંડ યાત્રાને પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. આ અંગે…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદીએ કહ્યું ભારત રશિયા સહયોગ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ…
તિયાનજિન : ચીનના તિયાનજિન આયોજિત એસસીઓ સંમેલનના પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેની બાદ પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને રશિયા સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હંમેશા…
- Top News
ભારતીયો અમેરિકાનો બહિષ્કાર કરે તો આ 30 કંપનીઓની વાટ લાગી જાય
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરની વચ્ચે પીએમ મોદીએ હાલમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મુક્યો છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા જેટલો ટેરિફ લાદયો છે. જોકે, ભારતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. જોકે,…