- નેશનલ
ઉત્તર પ્રદેશમાં વધુ ગેરકાયદે ધર્માંતરણ રેકેટે ઝડપાયું, અલીગઢથી 97 યુવતીઓ ગાયબ
અલીગઢ : ઉત્તર પ્રદેશમાં એક પછી એક પ્રકાશમાં આવી રહેલા ગેરકાયદે ધર્માંતરણ રેકેટે યોગી સરકારની મુશ્કેલી વધારી દીધી છે. જેમાં બલરામપુર, આગ્રા અને હવે અલીગઢથી ગેરકાયદે ધર્માંતરણ રેકેટ પ્રકાશમાં આવ્યું છે. જેમાં છાંગુર બાબાના રેકેટ બાદ આગ્રામાં ગેરકાયદે ધર્માંતરણનું રેકેટ…
- નેશનલ
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, વિપક્ષ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દે સરકારને ઘેરશે
નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે. આ સત્રમાં વિપક્ષ સરકારને બિહાર વોટર વેરીફિકેશન, પહલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દાઓ પર…
- કચ્છ
ગુજરાતના કચ્છમાં ફરી ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપ…
અમદાવાદ : ગુજરાતના કચ્છમાં ફરી એક વાર ધરા ધ્રુજી છે. જેમાં મળતી માહિતી મુજબ રાત્રે 9. 47 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છમાં ખાવડા નજીક 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડા થી 20 કિલો મીટર દૂર…
- નેશનલ
આધાર કાર્ડ અપડેટ, પાંચ વર્ષ સુધીના સાત કરોડ બાળકોના બાયોમેટ્રિક અપડેટ શાળામાં કરાશે…
નવી દિલ્હી : યુઆઈડીએઆઈએ(UIDAI)આધાર કાર્ડ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. જેમાં હવે દેશભરની શાળાઓમાં બાળકના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટ શરુ કરવામાં આવશે. આ પ્રક્રિયા આગામી બે મહિના સુધી તબક્કાવાર રીતે કરવામાં આવશે. આ અંગે યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે…
- ઇન્ટરનેશનલ
ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલા જહાજમાં આગ લાગી, અનેક લોકોને બચાવાયા…
ઇન્ડોનેશિયામાં દરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે, સમયસર બચાવ કાર્યના લીધે જહાજમાંથી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. આ…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશના અહેવાલ પર વિદેશી મીડિયાના ખોટા કવરેજ મુદ્દે ઉડ્ડયન મંત્રી નારાજ…
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જુનના રોજ થયેલા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશના અહેવાલ બાદ અનેક સવાલો ઉભા થયા છે. જેમાં એરક્રાફ્ટ એકસીડેન્ટ ઈનવેસ્ટીગેશન બ્યુરો(એએઆઈબી)એ આ ક્રેશનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. ત્યારે આ અહેવાલને વિદેશી મીડિયા દ્વારા ખોટી રીતે રજુ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, આતંકી છુપાયા હોવાની આશંકા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં હાલ ચાલી રહેલી અમરનાથ યાત્રા વચ્ચે કિશ્તવાડમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની માહિતી મળી રહી છે. જેમાં મળતી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીઓનું જુથ આ વિસ્તારમાં છુપાયું હોવાની આશંકા છે. આ સૂચના…
- નેશનલ
દેશમાં જીએસટી ઈનપુટ ક્રેડિટ મેળવતી 3588 નકલી કંપનીઓ ઝડપાઇ, 15,851 કરોડના ખોટા દાવા…
નવી દિલ્હી : દેશમાં જીએસટી ટેક્સ વસૂલાત બાદ ઇનપુટ ક્રેડિટ મેળવવા મુદ્દે અનેક પ્રકારના ખોટા દાવા પ્રકાશમાં આવતા હોય છે. જેમાં આ વર્ષે પણ જીએસટી અધિકારીઓએ આવા ખોટા દાવા પકડી પાડયા છે. જેમાં વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન 15,851…