- અમદાવાદ
ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ છે. જેમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જરુર પડશે તો ઇરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરશે
ન્યુયોર્ક : ઇઝરાયલ ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. ત્યારથી ટ્રમ્પ તેમના વિરોધીઓનું નિશાન બન્યા છે. તેમજ હાલમાં ઈરાનને પરમાણુ કાર્યક્રમ માટે નાણાંકીય સહાય આપવાની ચર્ચા વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન આવ્યું છે. જેમાં આ…
- નેશનલ
પુરીની રથયાત્રામાં ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે 500થી વધુ ભક્તો ઘાયલ થયા, આઠની હાલત ગંભીર…
ભુવનેશ્વર : ઓડિશાના પુરીમાં આજથી શરૂ થયેલ રથયાત્રા ઉત્સવની શરૂઆત થઇ છે. જેમાં આજે રથ ખેંચવા દરમિયાન દુર્ઘટના ઘટી છે. જેમાં ભગવાન બલભદ્રના રથ તાલધ્વજ રથને ખેંચવા માટે ભીડ ઉમટી પડતાં 500 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.…
- અમદાવાદ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન….
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148ની રથયાત્રા ભકિતપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે આજે અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભકતોના ઘોડાપુર ઉમટ્યા હતા. ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી…
- ઇન્ટરનેશનલ
શું ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાનને આપશે 30 અબજ ડોલર? ઈઝરાયેલે આપી આ પ્રતિક્રિયા…
તેલ અવીવ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૂર બદલાઈ ગયો છે. ઈરાની અધિકારીઓ અને ટ્રમ્પ વહીવટીતંત્રના ઉચ્ચ સૂત્રોએ માહિતી આપી છે કે અમેરિકા ઈરાનના નાગરિક ઉર્જા પરમાણુ કાર્યક્રમ માટે 20 થી 30 અબજ…
- નેશનલ
પુરીમાં જગન્નાથ રથયાત્રામાં લાખોની ભીડમાંથી સ્વયંસેવકોએ એમ્બ્યુલન્સને આ રીતે રસ્તો આપ્યો
ઓડિશા : ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થઇ હતી. જેમાં રથયાત્રા દરમિયાન ભારે ભીડ વચ્ચે એક એમ્બ્યુલન્સ પહોંચી. જોકે, લગભગ 1500 ભાજપ યુવા મોરચાના સ્વયંસેવકોએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. આ માટે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિર તોડફોડ બાદ આક્રોશ, ભારતના કડક વલણ બાદ ઢાકામાં વિરોધ પ્રદર્શન…
ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો પરના હુમલાઓ સતત વધી રહ્યા છે. જેમાં તાજેતરમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાના દુર્ગા મંદિરમાં કથિત તોડફોડની ઘટનાની ભારતની કડક નિંદા બાદ હિન્દુઓ એકત્ર થયા છે. જેમાં શુક્રવારે ઢાકામાં સેંકડો હિન્દુઓએ રસ્તાઓ પર…
- અમદાવાદ
અમદાવાદની રથયાત્રાનો રસપ્રદ કિસ્સો, જ્યારે ગજરાજે પોલીસ વાનને સૂંઢથી ફેંકી દીધી હતી…
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે. જેમાં અત્યાર સુધી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઇ રહી છે. જોકે, આજે રથયાત્રા દરમિયાન અમદાવાદના ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂ થયા હતાં. જેમાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી…
- નેશનલ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીએમ યુવા એપ લોન્ચ કરી, મળશે આ સુવિધા…
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આંતરરાષ્ટ્રીય MSME દિવસ નિમિત્તે, ‘સીએમ યુવા’ મોબાઇલ એપ લોન્ચ કરી અને ‘યુથ અડ્ડા’નું ઉદ્ઘાટન કર્યું છે. જે રાજ્યભરના યુવા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ છે. આ માટે આયોજિત કાર્યક્રમમાં બોલતા સીએમ…
- નેશનલ
ભારત ચીનના રક્ષા મંત્રીઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દાઓ પર થઇ ચર્ચા…
નવી દિલ્હી: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ચીની સમકક્ષ ડોંગ જુનને કહ્યું છે કે ભારત અને ચીને સરહદો પર તણાવ ઘટાડવા અને સીમાઓના સીમાંકનની હાલની વ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે પગલાં લઈને એક સુસ્થાપિત માળખા હેઠળ જટિલ મુદ્દાઓ ઉકેલવા જોઈએ.…