- નેશનલ
ઉત્તરાખંડમાં બે રોપ-વે પ્રોજેક્ટને મંજુરી, માત્ર 36 મિનીટના કેદારનાથ પહોંચશે શ્રધ્ધાળુ
દહેરાદૂન : ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે હાલ ચાર ધામ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે જતા શ્રધ્ધાળુઓ માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં હવે કેદારનાથ યાત્રા સરળ બનશે. શ્રધ્ધાળુઓ રોપ-વેની મદદથી સોનપ્રયાગ…
- ઇન્ટરનેશનલ
ચીનનું શકિત પ્રદર્શન, સૈન્ય પરેડમાં અમેરિકા વિરોધી દેશોનો જમાવડો
તિયાનમેન : ચીને આજે તિયાનમેનમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું છે. આ આયોજન બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કરવામાં આવી છે. આ પરેડ શરુ થઈ છે. જેમાં ચીન તેની સૈન્ય તાકાત…
- અમદાવાદ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે, ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાત પર એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે નર્મદા, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં યલો…
- આમચી મુંબઈ
મરાઠા અનામત મુદ્દે ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગેએ મુંબઈ હાઈકોર્ટની માફી માંગી
મુંબઈ : મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા અનામત મુદ્દે ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગેએ મુંબઈ હાઈકોર્ટની માફી માંગી છે. તેમણે મુંબઈમાં તેમના સમર્થકોએ લોકો સાથે કરેલા દુર્વ્યવહાર અને લોકોને પડેલી મુશ્કેલી મદદ માફી માંગી છે. જોકે, અદાલતે કહ્યું કે તેમણે કાયદાનો…
- નેશનલ
દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપનું નામ વિક્રમ રાખવામાં આવ્યું , જાણો વિશેષતાઓ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2025’ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમની શરુઆતમાં કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને ભારતમાં બનેલી પ્રથમ ચીપ…
- નેશનલ
પીએમ મોદીએ કહ્યું 21મી સદીની શક્તિ નાની ચીપમાં, સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત અગ્રેસર…
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમીકોમ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ સેમિકોન ઇન્ડિયાને સંબોધિત કરતી કહ્યું કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે. વિશ્વ ભારત સાથે સેમિકન્ડક્ટરના ભવિષ્યનું નિર્માણ કરવા માટે તૈયાર છે.…
- નેશનલ
રેપ કેસમાં જેલભેગા થયેલા AAPના ધારાસભ્ય ફરાર થઈ ગયા, કેજરીવાલ સામે પડેલા મેદાને…
પટિયાલા : પંજાબમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેદાને પડેલા રેપ કેસના આરોપી ધારાસભ્ય જેલમાંથી ફરાર થયા છે. પંજાબના સનોરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાન માજરા પોલીસ કસ્ટડીથી ફરાર થયા છે. રેપ કેસમાં ધરપકડ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશને લઈ જતા ધારાસભ્યના…
- આમચી મુંબઈ
મુંબઈમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, જરાંગેએ કહ્યું મરી જઈશ પણ આઝાદ મેદાન ખાલી નહી કરું…
મુંબઈ : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની શરુઆત થઈ છે. જેમાં મુંબઈમાં મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે અને તેમના સમર્થકોને સાંજ સુધીમાં આઝાદ મેદાન અને રોડ ખાલી કરવા પોલીસે નોટીસ પાઠવી છે.આ અંગે મુંબઈ હાઈકોર્ટે સોમવારે કડક વલણ…