- ગાંધીનગર
ગુજરાતમાં વાંચન વધારવા સરકાર 71 નવી લાયબ્રેરી બનાવશે
ગાંધીનગર : ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તે માટે સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેના ભાગરૂપે તાલુકા સ્તરે નવી 71 સરકારી લાયબ્રેરી બનાવશે. જેમાં ગત વર્ષે રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં તેમજ…
- આપણું ગુજરાત
નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચ અને વડોદરાના નદીકાંઠાના ગામોમાં એલર્ટ…
અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં 90 ટકા ભરાયો છે. જેમાં ઉપર વાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક વધતા નર્મદા ડેમના જળ સ્તરમાં વધારો થયો છે.તેમજ છેલ્લા 24 કલાકમાં પાણીમાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં મુસ્કાનની દર્દનાક હત્યા, આરોપીએ લાશના 17 ટુકડા કર્યા…
થાણે : મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં પોલીસે મહિલાનું કપાયેલું માથું મળ્યા બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પાંચ દિવસ બાદ હત્યાના કેસમાં મહિલાના પતિની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે આરોપીએ પત્ની મુસ્કાનને મારીને તેના 17 ટુકડા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ…
અમદાવાદ : ગુજરાતમાં હાલ વરસાદની ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમજ ત્રણ જીલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.…
- કચ્છ
ભુજના સાક્ષી હત્યા કેસમાં સહ આરોપી યુવકની ધરપકડ, તપાસ શરુ…
ભુજ : કચ્છ જીલ્લાના ભુજમાં ગત ગુરુવારે સરાજાહેરમાં 19 વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી જેઠાલાલ ખાનિયાની હત્યા કેસમાં પોલીસે એક સહ આરોપીની ધરપકડ કરી છે. મૃતક સાક્ષી જેઠાલાલ ખાનિયા એરપોર્ટ રોડની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં બીસીએના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. ભાનુશાલી…
- નેશનલ
પંજાબના 1200થી વધુ ગામ પૂરથી પ્રભાવિત, રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કરાયું
ચંદીગઢ : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્યના 23 જીલ્લામાં 1200 થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના…
- નેશનલ
પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાતની ફલશ્રુતિ, રશિયા S-400 એર ડિફેન્સ સિસ્ટમનો જથ્થો મોકલશે
નવી દિલ્હી : ચીનના તિયાનજિનમાં હાલમાં જ યોજાયેલી એસસીઓ સમિટમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મળ્યા હતા.તેમજ તેની બાદ દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેની બાદ હવે ભારત માટે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે રશિયન સમાચાર…