- નેશનલ
ભારતે યુએનએસસીની બેઠકમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને લતાડ્યું
ન્યુયોર્ક : ભારતે જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના આતંકવાદના ચહેરાને બેનકાબ પણ કર્યો છે. ત્યારે હવે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફરી એક વાર લતાડ્યુ છે. ભારતે…
- આમચી મુંબઈ
વ્હર્લપુલના ભારતીય યુનિટને ખરીદવાની રેસમાંથી મુકેશ અંબાણીની રિલાયન્સ બહાર, બે કંપનીઓ વચ્ચે સ્પર્ધા
મુંબઈ : અમેરિકાની વ્હર્લપુલ કંપનીના ભારતીય યુનિટને ખરીદવા મુદ્દે માહિતી પ્ર્કાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેને ખરીદવાની રેસમાંથી બહાર થઈ છે. આ ઉપરાંત ટીપીજી, કેકેઆર અને હવેલ્સ પણ આ રેસમાં નથી જયારે હોમ…
- નેશનલ
બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ, પ્લેનક્રેશના પીડિતોને આ રીતે કરશે મદદ…
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હજુ સુધી સતત હિંદુઓ અને હિંદુ ધાર્મિક સ્થળો પર બાંગ્લાદેશમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે. જેના પગલે ભારત સરકારે બાંગ્લાદેશ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. તેમજ અનેક પ્રતિબંધો પણ લાદયા છે.…
- નેશનલ
દિલ્હી સરકારનો મોટો નિર્ણય, ઓલમ્પિકમાં સુવર્ણ પદક વિજેતાને સાત કરોડ રૂપિયા અપાશે…
નવી દિલ્હી : દિલ્હી સરકારે સ્પોર્ટ્સ અને ખેલાડીઓ પ્રોત્સાહન આપવા મુખ્ય મંત્રી ખેલ પ્રોત્સાહન યોજના હેઠળ મહત્વના નિર્ણય લીધા હતા. જેમાં ઓલમ્પિક અને પેરાલિમ્પિક પદક વિજેતાઓને અપાતા રોકડ પુરસ્કારની રકમમાં ફેરફાર કર્યો છે. જેમાં હવે સુવર્ણ પદક વિજેતાને સાત કરોડ,…
- નેશનલ
રાજયસભામાં ઓપરેશન સિંદૂર અંગે કોંગ્રેસની ચર્ચાની માંગ, જે.પી. નડ્ડાએ આપ્યો આ જવાબ
નવી દિલ્હી : સંસદના ચોમાસા સત્રની વિપક્ષના હંગામા વચ્ચે શરુઆત થઈ છે. જયારે આજે રાજય સભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે વિપક્ષ ચર્ચાની માંગ કરી રહ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ સરકારને પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો…
- નેશનલ
અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા, સરકારે કહ્યું અમે સત્યની સાથે
નવી દિલ્હી : સંસદના ચોમાસા સત્રની વિપક્ષના હંગામા વચ્ચે શરુઆત થઈ છે. જેમાં વિપક્ષના હંગામા વચ્ચે લોકસભાને બે વાગ્યે સુધી સ્થગિત કરવામાં આવી છે. જયારે રાજય સભાને અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સંબોધિત કરી…
- નેશનલ
યુઆઈડીએઆઈએ નકલી આધાર કાર્ડને રોકવા ક્વાયત હાથ ધરી, એઆઈ સહિતના ટુલ્સનો ઉપયોગ કરાશે
નવી દિલ્હી : યુઆઈડીએઆઈએ (UIDAI)હવે નકલી આધાર કાર્ડને રોકવા માટે કવાયત હાથ ધરી છે. યુઆઈડીએઆઈ આ માટે હવે એઆઈ અને મશીન લર્નિગ જેવા એડવાન્સ ટુલનો ઉપયોગ કરશે જેના લીધે નકલી આધાર કાર્ડ અને આધાર નંબર જનરેટ ના કરી શકાય. મિસ્ડ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા નજીક ભૂસ્ખલન, અનેક યાત્રીઓ ફસાયા
કટરા : જમ્મુ કાશ્મીરના કટરા નજીક ભારે વરસાદના પગલે એક દુર્ઘટના ઘટી છે. જેમાં માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ વૈષ્ણો દેવી ભવન માર્ગ બાણગંગા પાસે યાત્રીઓ ભૂસ્ખલન બાદ કાટમાળમાં ફસાયા છે. ભૂસ્ખલનના…
- નેશનલ
કેરળમાં નિપાહ વાયરસનો ફેલાવો વધ્યો, પાંચ જીલ્લામાં 571 લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં
કેરળમાં નિપાહ વાયરસના ફેલાવામાં સતત વધારો થઈ રહ્યો છે. નિપાહ વાયરસમાં હાલ 571 લોકો કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ થયા છે. કેરળમાં મલપ્પુરમ, પલક્કડ અને કોઝિકોડ જીલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી હાઈ રિસ્ક કેટેગરીમાં સામેલ 27 લોકો દેખરેખ હેઠળ છે.…