- નેશનલ

ચીનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું અરુચાચલ પ્રદેશ માન્યતા નથી આપી
નવી દિલ્હી : અરુણાચલ પ્રદેશની મહિલા સાથે ચીનના અધિકારીઓ કરેલ ગેરવર્તન બાદ ભારત અને ચીન વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. જેમાં ભારતે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ચીને આ મુદ્દે નિવેદન કર્યું છે તેમજ મહિલાના સાથે…
- નેશનલ

અયોધ્યામાં રામમંદિર ધ્વજારોહણ કાર્યક્રમમાં સાંસદ અવધેશ પ્રસાદને આમંત્રણ ન અપાતા વિવાદ
અયોધ્યા : અયોધ્યામાં આજે પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર અને જય શ્રી રામના નારા વચ્ચે શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ સમારોહ સાથે મંદિરનું બાંધકામ સત્તાવાર રીતે પૂર્ણ થયું. પીએમ મોદીએ રામ મંદિર ધ્વજ ફરકાવવાને યુગપ્રતિક્રમણ ગણાવ્યું…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, હમાસની જેમ જ ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટમાં કેસના એનઆઈએ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેમાં એનઆઈએ આ અંગે વિડીયો મળી આવ્યા છે. આ વિડીયો જેશ-એ-મોહમ્મદ અને હમાસ વચ્ચે સબંધ હોવાનો ખુલાસો કરે છે. તેમજ સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે ખ્રિસ્તી સૈન્ય અધિકારીને અશિસ્ત બદલ બરતરફ કરવાનો આદેશ આપ્યો, જાણો વિગતે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના લીધે તેમને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે.…
- નેશનલ

દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણથી મુશ્કેલી વધી, 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ…
નવી દિલ્હી : દિલ્હીના સતત વધી રહેલા પ્રદૂષણના લીધે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં AQI સતત 400 થી ઉપર રહે છે, જેનો અર્થ એ થાય કે પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં છે. તેથી દિલ્હી સરકારે કડક પગલાં લીધાં છે. જે…
- આપણું ગુજરાત

ગુજરાતના વર્ગ 3-4 ના ફિક્સ પગારદારોને વધારાના કાર્ય માટે ચાર્જ એલાઉન્સ ચૂકવવાની જાહેરાત…
ગાંધીનગર : ગુજરાત સરકારના વર્ગ 3-4ના ફિક્સ પગારના કર્મચારીઓને સોંપવામાં આવતા વધારાના કાર્ય માટે ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે. આ અંગે નાણાં વિભાગે પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી હતી. નાણાં વિભાગના પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના 3-4 વર્ગના ફિક્સ પગારના કર્મચારીને જૂના…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રોકેટ વિસ્ફોટ, ત્રણ બાળકોના મોત
કરાચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રોકેટ વિસ્ફોટ થયો છે. જેમાં ત્રણ બાળકોના મોત થયા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત ત્યારે સર્જાયો હતો જયારે કાંધકોટ શહેર નજીક બાળકો ખેતરમાં મળેલા રોકેટથી રમી રહ્યા હતા. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ…
- નેશનલ

છત્તીસગઢના સુકમામાં પંદર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, પાંચ મહિલા પણ સામેલ
સુકમા : દેશમાં નક્સલ પ્રભાવિત રાજ્યમાંથી સુરક્ષા દળો દ્વારા નક્સલ નાબૂદી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ સુરક્ષા દળોના વધતા પેટ્રોલિંગના લીધે છત્તીસગઢના સુકમામાં પંદર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં નવ નક્સલીઓ પર 48 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ નક્સલીઓમાં…
- મનોરંજન

એક યુગનો અંત: દંતકથા સમાન ધરમપાજીને ફિલ્મી કલાકારોએ આપી આદરાંજલિ
મુંબઈ: ભારતીય સિનેમાની પ્રમાણસિદ્ધ દંતકથા, અનેક પેઢીઓ માટે પ્રેરણા અને ઓરીજીનલ ‘હી-મેન’. આ શબ્દોમાં અક્ષય કુમાર, અજય દેવગણ અને કરણ જોહર સહિત અનેક હસ્તીઓએ ધરમપાજીનું સ્મરણ કર્યું હતું. પહેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ (1960)થી ‘સત્યકામ’થી લઈને ‘શોલે’…
- નેશનલ

અફઘાનિસ્તાને ભારતીય કંપનીઓને ગોલ્ડ માઈનિંગ સહિતના ક્ષેત્રોમાં રોકાણનું આમંત્રણ આપ્યું
નવી દિલ્હી : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સબંધો મજબૂત બની રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ સોમવારે ભારતને અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર ગોલ્ડ માઈનિંગ સહિત નવા…









