- નેશનલ
શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી
નોઈડા : દેશમાં ઇન્ટરનેટના વધેલા વ્યાપ સાથે સાયબર ક્રાઈમના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં પણ શેરબજારના માધ્યમથી ટૂંકા ગાળામાં વધુ નાણા કમાવવાની લાલચમાં લોકો છેતરાઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના નોઈડામાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાયબર…
- નેશનલ
મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ લંબાવવાનો નિર્ણય, સંસદમાં રજુ કરાશે પ્રસ્તાવ
નવી દિલ્હી : દેશના પૂર્વોત્તર રાજ્ય મણીપુરમાં સતત થાળે પડેલી સ્થિતિના પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મણીપુરમાં ફાટી નીકળેલીજાતીય હિંસા બાદ કેન્દ્ર સરકારે 13 ફેબ્રઆરી…
- નેશનલ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી નકલી દૂતાવાસ ઝડપાયું , વિદેશ મંત્રાલયનો સ્ટેમ્પ પણ મળ્યો
ગાઝિયાબાદ : ઉત્તર પ્રદેશમાં એક મોટો પર્દાફાશ થયો છે. જેમાં યુપી એસટીએફે ગાઝિયાબાદના પોશ વિસ્તારમાં એક કોલોનીમાંથી મોટી હવેલીમાં છાપો માર્યો હતો. ત્યારે એટીએસને ત્યાંથી નકલી દૂતાવાસ મળી આવ્યું હતું. જેને જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. જયારે એટીએસે આ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં આપ્યો મોટો ચુકાદો, બે મહિના સુધી ધરપકડ પર રોક
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડન કેસમાં ખોટા આરોપો અને નિર્દોષ લોકોને સુરક્ષા આપવા માટે એક મોટો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી.આર.ગવઈ અને જસ્ટીસ એ.જી. મસીહની ખંડપીઠે જણાવ્યું છે કે, અલ્હાબાદ હાઈકોર્ટના વર્ષ 2022ના દિશા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી.આર.ગવઈએ જસ્ટિસ યશવંત વર્માનો કેસ સાંભળવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી. આર. ગવઈએ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા છે. તેમણે જણાવ્યું કે તે પોતે તપાસ સમિતિમાં સામેલ હતા. કેશ કાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ…
- નેશનલ
ભારતે યુએનએસસીની બેઠકમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને લતાડ્યું
ન્યુયોર્ક : ભારતે જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના આતંકવાદના ચહેરાને બેનકાબ પણ કર્યો છે. ત્યારે હવે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફરી એક વાર લતાડ્યુ છે. ભારતે…
- આમચી મુંબઈ
વ્હર્લપુલના ભારતીય યુનિટને ખરીદવાની રેસમાંથી મુકેશ અંબાણીની રિલાયન્સ બહાર, બે કંપનીઓ વચ્ચે સ્પર્ધા
મુંબઈ : અમેરિકાની વ્હર્લપુલ કંપનીના ભારતીય યુનિટને ખરીદવા મુદ્દે માહિતી પ્ર્કાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેને ખરીદવાની રેસમાંથી બહાર થઈ છે. આ ઉપરાંત ટીપીજી, કેકેઆર અને હવેલ્સ પણ આ રેસમાં નથી જયારે હોમ…
- નેશનલ
બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ, પ્લેનક્રેશના પીડિતોને આ રીતે કરશે મદદ…
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હજુ સુધી સતત હિંદુઓ અને હિંદુ ધાર્મિક સ્થળો પર બાંગ્લાદેશમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે. જેના પગલે ભારત સરકારે બાંગ્લાદેશ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. તેમજ અનેક પ્રતિબંધો પણ લાદયા છે.…
- નેશનલ
દિલ્હી સરકારનો મોટો નિર્ણય, ઓલમ્પિકમાં સુવર્ણ પદક વિજેતાને સાત કરોડ રૂપિયા અપાશે…
નવી દિલ્હી : દિલ્હી સરકારે સ્પોર્ટ્સ અને ખેલાડીઓ પ્રોત્સાહન આપવા મુખ્ય મંત્રી ખેલ પ્રોત્સાહન યોજના હેઠળ મહત્વના નિર્ણય લીધા હતા. જેમાં ઓલમ્પિક અને પેરાલિમ્પિક પદક વિજેતાઓને અપાતા રોકડ પુરસ્કારની રકમમાં ફેરફાર કર્યો છે. જેમાં હવે સુવર્ણ પદક વિજેતાને સાત કરોડ,…