- નેશનલ
અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રા પૂર્વે સુરક્ષા દળોએ સફળ મોક ડ્રીલ હાથ ધરી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 3 જુલાઇથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ યાત્રાની સુરક્ષાના પગલે રવિવારે ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય આપત્તિ પ્રતિભાવ…
- નેશનલ
એર ઈન્ડિયાની ટોક્યોથી દિલ્હી આવી રહેલી ફલાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત
નવી દિલ્હી: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે રવિવારે મોડી રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હીને બદલે કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન ટોક્યોના હનેડા એરપોર્ટથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો
કરાંચી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. તેમજ તેનો તાજો પુરાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે આપ્યો છે. જેમાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ આસીમ મુનીરે આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો અને તેને સમર્થન આપવાની વાત કરી. તેમજ…
- નેશનલ
આઠમા પગાર પંચમાં પેન્શનરોને મળી શકે છે રાહત, સરકારે આપ્યો આ સુધારો કરવાના સંકેત
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચ હેઠળ પેન્શનરોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. હવે કમ્યુટેડ પેન્શનની પુનઃસ્થાપનાનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવાની માંગણીએ જોર પકડ્યું છે. આ માંગ કર્મચારીઓની પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ દ્વારા…
- વેપાર
હવે વીજળીના ભાવ પણ બજાર નક્કી કરશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરશે ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ
મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ નાણાકીય બજારમાં વીજળી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રનો સમાવેશ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. એનએસઇ એ જાહેરાત કરી છે કે તે 11 જુલાઈ 2025 થી ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ શરૂ કરવા જઈ રહ્યું છે અને તેને…
- નેશનલ
પાકિસ્તાનમાં થયેલા હુમલામાં ભારતનો હાથ નહિ, વિદેશ મંત્રાલયે કહ્યું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ
નવી દિલ્હી : પાકિસ્તાનમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા હતા. જેની માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ત્યારે ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયે આ આરોપની નિંદા કરી અને કહ્યું, અમે પાકિસ્તાની…
- નેશનલ
ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદની આગાહી, ચારધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરાઇ
ગઢવાલ : ઉત્તરાખંડમાં સતત વરસી રહેલો વરસાદ અને હજુ ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીના પગલે ચારધામ યાત્રાને 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી છે. આ અંગેગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ ચમોલી,…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે એર સ્ટ્રાઈકમાં હમાસના ટોપ કમાન્ડરને માર્યો, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટર માઇન્ડ
તેલ અવીવ : ઇઝરાયલે ફરી એક વાર ગાઝામાં એર સ્ટ્રાઈક કરી હમાસનો ટોપ કમાન્ડરને માર્યો છે. આ અંગે ઇઝરાયલી સંરક્ષણ દળ આઈડીએફએ દાવો કર્યો છે કે ઇઝરાયલી સૈનિકોએ ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં એર સ્ટ્રાઈકમાં હમાસના ટોચના કમાન્ડર હકીમ મોહમ્મદ ઇસા…
- નેશનલ
પુરીની ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભાગદોડ મચી, ત્રણના મોત 10 ઘાયલ
પુરી : ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન અકસ્માત સર્જાયો છે. જેમાં રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યે જ્યારે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે શ્રી ગુંડિચા મંદિરની સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યારે ભાગદોડ અને ધક્કામુક્કી થઈ હતી. જેમાં 3…