- આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં રૂ.176.42 કરોડથી વધુની 32.73 લાખ નકલી નોટો પકડાઈ…
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષ દરમિયાન રૂપિયા 176.42 કરોડથી વધુની 32.73 લાખ નકલી ચલણી નોટો પકડાઈ છે. નોટબંધી પછી ગુજરાતમાં નકલી ચલણી નોટોનો કારોબાર ઘટવાના બદલે વધ્યો છે. વર્ષ 2022માં સમગ્ર દેશમાંથી પડકાયેલી કુલ નકલી ચલણી નોટોમાં ગુજરાત સૌથી અગ્રેસર…
- નેશનલ

ઓપરેશન સિંદૂર અંગે અયોધ્યામાં બોલ્યા રાજનાથસિંહ, કહ્યું અધર્મનો અંત જરૂરી
અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ભગવાન રામ વિનમ્ર, મર્યાદા પુરષોત્તમ અને કરુણામય છે. પરંતુ અધર્મનો અંત જરૂરી છે.…
- નેશનલ

દિલ્હીમાં ઇડીએ ગેરરીતિના કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું, 13 કરોડનો મુદ્દામાલ સહિત લંડનની એક સંપત્તિ જપ્ત…
નવી દિલ્હી : દિલ્હીમાં ઈડીએ દરોડા દરમિયાન કરોડ રૂપિયાની રોકડ અને સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત ઇડીએ આ કેસ સાથે સંકળાયેલી અને લંડનમાં બકિંગહામ પેલેસ નજીક સ્થિત વૈભવી મિલકતને પણ જપ્ત કરી છે. આ પૂર્વે ઇડીએ ગેરરીતિના કેસમાં 30…
- ગાંધીનગર

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી
ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2026 સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક…
- અમદાવાદ

ગુજરાતમાં કમોસમી વરસાદના વળતર પેટે ખેડૂતોને રૂપિયા 8516 કરોડથી સહાય ચૂકવાઈ
ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ…
- આમચી મુંબઈ

થાણે જિલ્લામાં ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા
થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન પૂર્વે જ ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે ભાજપના બે મહિલા ઉમેદવાર રેખા ચૌધરી અને આશાવરી કેદાર નવારે અનુક્રમે વોર્ડ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર કેબિનેટે શ્રી અંબાદેવી મંદિર ટ્રસ્ટને જમીન ફાળવણીની મંજૂરી આપી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે અમરાવતી જિલ્લાના ચિખલદરા ખાતે મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમની માલિકીની ત્રણ એકરથી વધુ જમીન શ્રી અંબાદેવી મંદિર ટ્રસ્ટને ફાળવવાની મંજૂરી આપી છે. શ્રી અંબાદેવી ટ્રસ્ટે…
- નેશનલ

દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી સાત લોકોના મોત…
ઈન્દોર : દેશના સૌથી સ્વચ્છ શહેર મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી સાત લોકોના મોત થયા છે. જયારે 40 થી વધુ લોકો સારવાર હેઠળ છે. આ અંગે ઈન્દોરના મેયરે પૃષ્ટી કરી છે કે સાત લોકોના દૂષિત પાણી પીવાથી મોત થયા…
- નેશનલ

કેન્દ્ર સરકારે પેઇન કિલર દવા નિમેસુલાઈડ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ, આરોગ્ય માટે ખતરો ગણાવ્યો…
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પેઇન કિલર દવા નિમેસુલાઈડથી આરોગ્યને થતા નુકસાનના પગલે પ્રતિબંધ મૂક્યો છે. જેમાં હવે 100 મિલિગ્રામથી વધુ ધરાવતી નિમસુલાઇડ ગોળીઓના ઉત્પાદન વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ,…
- દાહોદ

ગુજરાતના દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર ભાગવા જતા પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી…
દાહોદ : ગુજરાતના દાહોદમાં પોલીસ જાપ્તામાં રહેલા અને હુમલો કરીને ભાગવાના પ્રયાસ કરી રહેલા આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આસામથી ધરપકડ કરીને ગાંધીનગર લવાઈ રહેલા બિશ્નોઈ ગેંગના સાગરીત અને બુટલેગર…









