- ગાંધીનગર

ગુજરાતમાં 31 ઓક્ટોબરથી સાત દિવસ સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025ની ઉજવણી
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે 31 ઓકટોબરથી 06 નવેમ્બર 2025 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ-2025ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગત તા. 10 સપ્ટેમ્બર ૨૦૨૫થી લઈને આગામી તા. 09 ડિસેમ્બર, 2025 સુધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનનો ડ્રગ્સનો દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ, 25 કરોડનું હેરોઈન જપ્ત
શ્રીનગર : પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં ડ્રગ્સની દાણચોરીનો પ્રયાસ કરી રહ્યું છે .જેને બીએસએફે નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફે રૂપિયા 25 કરોડનું શંકાસ્પદ હેરોઈન જપ્ત કર્યું હતું. બીએસએફના જવાનોએ જમ્મુના આરએસપુરામાં બિડીપુર ગામ નજીકના એક ખેતરમાંથી શંકાસ્પદ હેરોઈન જપ્ત કર્યું હતું. જેને…
- વડોદરા

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે અકસ્માતમાં ત્રણના મોત, 15 ઘાયલ
અમદાવાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કણભા પોલીસ સ્ટેશન હદમાં ટ્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે, જયારે 15 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત લકઝરી બસ, ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં લકઝરી અને કાર અથડાતા…
- અમદાવાદ

અમદાવાદ કોર્પોરેશનનું જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન
અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે રાજય સરકાર નાગરિકોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરુરિયાતમંદ લોકો માટે 10 હજારથી વધુ ફ્લેટ બનાવવાનું આયોજન કર્યું છે. આ…
- નેશનલ

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચર્ચા અંતિમ તબક્કામાં
નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચર્ચા શરુ કરવામાં આવી છે. જેની માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 27 થી 28 ઓક્ટોબર સુધી બ્રસેલ્સમાં…
- ઇન્ટરનેશનલ

દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાના બે એરક્રાફ્ટ ક્રેશ, તપાસ શરુ
નવી દિલ્હી : દક્ષિણ ચીન સમુદ્રમાં રવિવારે બે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અમેરિકન નેવીનું એક હેલીકોપ્ટર અને એક ફાઈટર જેટ અલગ અલગ ઘટનામાં ક્રેશ થયા હતા. આ દુર્ઘટનામાં પાયલોટ અને ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે યુએસ નેવીની…
- નેશનલ

રામ મંદિર પર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ, એટીએસએ કર્યો મોટો ખુલાસો
નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલ શંકાસ્પદ આતંકવાદી અદનાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં રામમંદિર સહિત અનેક ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળો પર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તેમજ આ અંગે યુપી એટીએસના અધિકારીઓ તેની પૂછપરછ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા 25 આતંકી માર્યા ગયા હોવાનો સેનાનો દાવો
ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર આત્મઘાતી બોમ્બર સહિત પચીસ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે જે માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ…
- નેશનલ

ઓરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરાયું
નાંદેડ : મહારાષ્ટ્રમાં આવેલા ઓરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ અંગે દક્ષિણ મધ્ય રેલ્વેએ જાહેરાત કરી છે. આ સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. જેથી હવે સ્ટેશનના તમામ સાઈનબોર્ડ, ટિકિટ, જાહેરાત અને ડિજીટલ…









