- શેર બજાર

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો…
મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 241 પોઈન્ટ વધીને 84,828 પર અને નિફ્ટી 71 પોઈન્ટ વધીને 25,956 પર ખુલ્યો છે. જયારે થોડા સમયમાં સેન્સેક્સમાં 419 પોઈન્ટ અને નિફ્ટીમાં 121 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. જેમાં સેન્સેક્સના…
- આપણું ગુજરાત

દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ તેજ, એનઆઈએ એ ગાંધીનગરથી ઝડપાયેલ ત્રણ આતંકીઓની કસ્ટડી લીધી…
અમદાવાદ : દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત હવે ગુજરાત એટીએસે ગાંધીનગરથી ઝડપેલા ત્રણ આતંકીઓની કસ્ટડી એનઆઈએ એ લીધી છે. આ ત્રણ આતંકી હાલ આઠ દિવસના રિમાન્ડ પર છે. એનઆઈએ ટ્રાન્સફર વોરંટથી આતંકીઓ કસ્ટડી લીધી…
- નેશનલ

અલ ફલાહ યુનિવર્સિટીની મુશ્કેલીમાં વધારો, લઘુમતી સંસ્થાનો દરજ્જો રદ કરવા કવાયત…
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં આતંકવાદીઓનું આશ્રય સ્થાન બનેલી અલ ફલાહ યુનિવર્સિટીની મુશ્કેલીમાં વધારો થયો છે. એનઆઈએ દ્વારા આ યુનિવર્સિટીની તપાસ કરવામાં આવી રહી છે. તેવા સમયે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ માટેના આયોગે અલ-ફલાહ યુનિવર્સિટીને કારણદર્શક નોટિસ ઇસ્યુ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ગિફ્ટ સિટીની તમામ જમીન 2028 સુધીમાં ફાળવી દેવાશે, બસ સેવા પણ શરુ કરાશે…
અમદાવાદ : દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) ઝડપથી ડેવલોપ થઈ રહી છે. ત્યારે હાલ ગિફ્ટ સિટીમાં 50 ટકા જમીન ટેન્ડર દ્વારા અપાઇ ગઇ છે. જેમ જેમ ડિમાન્ડ આવશે તેમ તેમ બાકીની જમીન આપવામાં આવશે.…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ નજીકના બિલ્ડિંગોનો સર્વે પૂર્ણ, વિમાન ઉડ્ડયનને નડતરરૂપ 13 બાંધકામ તોડાશે
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં અવરોધરૂપ 46 બિલ્ડિંગનો સર્વે કરાયો હતો. જેમાંથી 13 બિલ્ડિંગના નડતરરૂપ બાંધકામ હટાવાશે. નાગરિક ઊડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદની આસપાસ બિલ્ડિંગોની ઊંચાઈના ઉલ્લંઘનને…
- અમદાવાદ

ગુજરાતમાં લીલા શાકભાજીના ભાવ આસમાને, 30 થી 40 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં જીવન જરૂરીયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાદ્યતેલ બાદ લીલા શાકભાજીની કિંમતો બમણી થઈ છે. આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ થયેલા ભારે કમોસમી વરસાદથી શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત હાલમાં લગ્નસરાની સીઝનને પગલે શાકભાજીની માગમાં…
- નેશનલ

દેશમાં વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલના પર્દાફાશ બાદ જમ્મુ કાશ્મીરમાં બે સંસ્થાઓ પર તપાસ શરુ
શ્રીનગર: દિલ્હીમાં વિસ્ફોટ બાદ પ્રકાશમાં આવેલા વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. જેના તાર જમ્મુ કાશ્મીર સુધી પહોંચ્યા છે. જેના પગલે જમ્મુ કાશ્મીર પોલીસે અનેક સંસ્થાઓ વિરુદ્ધ સઘન તપાસ શરુ કરી છે. તેમજ અનેક શંકાસ્પદ સંસ્થાઓ પર નજર રાખવામાં…
- નેશનલ

સાવધાન! તમારા નામે ખરીદેલા સિમ કાર્ડનો દુરુપયોગ તમને જેલભેગા કરાવી શકે છે: જાણો DoTની નવી ચેતવણી
નવી દિલ્હી: દેશભરના મોબાઈલ યુઝર્સને ટેલિકોમ્યુનિકેશન વિભાગે ચેતવણી આપી છે. જેમાં યુઝર્સના નામે ખરીદી કરવામાં આવેલા સિમ કાર્ડના દુર ઉપયોગથી જેલની સજા પણ થઈ શકે છે. જેમાં સાયબર અપરાધી અને ગેરકાયદે પ્રવુતિમાં જોડાયેલા વ્યકિત દ્વારા આવા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં…
- નેશનલ

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ સીજેઆઈ બી.આર. ગવઈનું નિવેદન, મને હિંદુ વિરોધી કહેવો ખોટી બાબત
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મને હિંદુ વિરોધી કહેવું સંપૂર્ણપણે ખોટી બાબત છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે નિવૃત્તિ પછીની કોઈપણ સરકારી જવાબદારી સ્વીકારશે…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે મમતા બેનર્જી આક્રમક, કહ્યું બંગાળ મેળવવામાં ગુજરાત ગુમાવવું પડશે
પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે સીએમ મમતા બેનર્જીએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકારને કડક ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે કે જો તમે બંગાળ પર હુમલો કરશું તો હું તેને મારી પરનો હુમલો માનીશ. તેમજ બંગાળ લેવાની…









