- નેશનલ
દેશમાં દિવાળી અને છઠ પૂજા દરમિયાન 12,000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે, બિહાર માટે નવી ટ્રેનોની જાહેરાત
નવી દિલ્હી : દેશમાં આવનારા મહિનાઓમાં આવી રહેલા તહેવારોને પગલે રેલવે મંત્રીએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ પૂજા દરમિયાન દેશભરમાં 12,000 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમજ…
- નેશનલ
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારતીયો માટે કરી એઆઈ ટૂલ્સના મફત સબ્સ્ક્રિપ્શનની માંગ
નવી દિલ્હી : સંસદના મોનસુન સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોટી માંગણી કરી છે. રાઘવ ચઢ્ઢાએ સરકારને વિનંતી કરી છે કે ભારતના દરેક નાગરિકને ચેટજીપીટી, જેમિની, ક્લાઉડ અને અન્ય એઆઈ ટૂલ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પૂરું પાડવામાં…
- નેશનલ
કેન્દ્રીય નાણામંત્રીએ રજુ કરી જીએસટીમાં સુધારની યોજના, અનેક મુદ્દાઓ પર ચર્ચા
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિને જીએસટીમાં સુધારા અંગે નિવેદન કર્યું હતું. જેની બાદ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યના મંત્રીઓની બેઠકમાં જીએસટીમાં વ્યાપક સુધાર અંગેનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવના ટેક્સ દરોનો સરળ બનાવવા…
- નેશનલ
ઓનલાઈન મની ગેમના નિયમો તોડનારાઓને થશે આટલી સજા, બિલમાં અનેક જોગવાઈઓ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઓનલાઈન મની ગેમના દુષણને નાથવા માટે લોકસભામાં મહત્વપૂર્ણ બિલ રજુ કર્યું છે. જેનો હેતુ ઓનલાઈન મની ગેમ્સ અને સટ્ટાબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો છે.એક અંદાજ મુજબ દર વર્ષ 45 કરોડ લોકો ઓનલાઈન મની ગેમમાં સપડાઈને…
- નેશનલ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરાયું
લખનઉ : ઉત્તર પ્રદેશમાં શહેરોના નામ બદલવાનો સિલસિલો હજુ યથાવત છે. જેમાં હવે ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જીલ્લાના જલાલાબાદનું નામ હવે પરશુરામપુરી કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નામ બદલવાની મંજુરી આપતો પત્ર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને પાઠવ્યો છે.…
- નેશનલ
દિલ્હી એરપોર્ટ 10 કરોડથી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવતા વિશ્વના 6 એરપોર્ટમાં સામેલ
નવી દિલ્હી : દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે વિશ્વના 10 કરોડથી વધુ પેસેન્જરોની ક્ષમતાવાળા વિશ્વના છ એરપોર્ટમાં સામેલ થયું છે. દિલ્હી એરપોર્ટની વાર્ષિક પેસેન્જર કેપેસીટી 10.09 કરોડ છે. એરપોર્ટ ડેટા અનુસાર સમગ્ર વિશ્વમાં 6 એરપોર્ટ એવા છે જેની વાર્ષિક…
- નેશનલ
એસબીઆઈએ નવા ગ્રાહકોને આંચકો આપ્યો, હોમ લોનના વ્યાજ દરમાં વધારો
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ નવા ગ્રાહકોને આંચકો આપ્યો છે. જેમાં એસબીઆઈએ નવા ગ્રાહકો માટે હોમ લોનના વ્યાજ દરમાં 0.25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. જે હાલમાં ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને અસર કરશે. એસબીઆઈ ઉપરાંત યુનિયન…
- નેશનલ
કોંગ્રેસના સાથી પક્ષના મંત્રી બાથરૂમમાં પડી જતાં મોતને ભેટ્યા, જાણો વિગત
રાંચી : ઝારખંડના શિક્ષણ મંત્રી અને ઝારખંડ મુકિત મોરચાના વરિષ્ઠ નેતા રામદાસ સોરેનનું 15 ઓગસ્ટના રોજ નિધન થયું છે. તેમની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રામદાસ સોરેન 2 ઓગસ્ટના રોજજમશેદપુરમાં પોતાના નિવાસમાં પડી ગયા હતા. જેના લીધે…