- નેશનલ
ટ્રમ્પની ટેરિફની ડેડલાઇન પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું પીએમ મોદી ઝૂકી જશે
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોર્નિંગથી અનેક દેશોની મુશ્કેલી વધી છે. જેમાં ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ આખરી તબક્કા છે. તેમજ માત્ર બે મુદ્દા પર વાત અટકી હોવાની માહિતી છે. જ્યારેકેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું…
- ઇન્ટરનેશનલ
જાપાનમાં તાત્સુગોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા
તાત્સુગો : જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકો અનુભવાયો છે. શનિવારે તાત્સુગોમાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી નીચે હતી. તાજેતરમાં અમામી કાગોશિમામાં 5. 5 ની તીવ્રતાનો…
- નેશનલ
અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો રામબન પાસે એકબીજા સાથે અથડાઇ, 36 યાત્રાળુને સામાન્ય ઇજા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ રામબન નજીક અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં 36 યાત્રાળુઓને થોડી ઈજા થઈ હતી. આ બસો જમ્મુના ભગવતી…
- નેશનલ
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં સરકારે સરકારે ટનલ, બ્રિજ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ રોડ જેવા માળખા ધરાવતા નેશનલ હાઇવેના ભાગો માટે ટોલ દરમાં 50 ટકા…
- નેશનલ
પુરીમાં આજે યોજાશે ભગવાન જગન્નાથની રથયાત્રા અંતર્ગત બહુડા યાત્રા, ભગવાન શ્રી મંદિર પરત ફરશે
પુરી: ઓડિસાની પુરીમાં શરૂ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે પૂર્ણ થશે. પુરીમાં જ ભગવાન જગન્નાથ હવે તેમના માસી ગુંડિચાના મંદિરમાં આરામ કર્યા પછી તેમના મંદિરમાં પાછા ફરવાના છે. આ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે એકત્ર થયા છે. ભગવાને ગુંડિચા મંદિરમાં…
- નેશનલ
ભારતીય સેનાનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાન સહિત ત્રણ દેશોને એક સાથે હરાવ્યા
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદનો જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે ભારતે એક સાથે ત્રણ દેશને હરાવ્યા છે. ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ…
- નેશનલ
બિહારના પટનામાં મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા, પપ્પુ યાદવે કહ્યું બિહારમાં મહા ગુંડારાજ
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે રાત્રે પટનામાં મોટી ઘટના બની છે. જેમાં રાજ્યના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના મોડી રાત્રે પટનાના ગાંધી મેદાન પોલીસ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદ બાદ પૂરથી તારાજી, 13 લોકોના મોત, 20 થી વધુ લોકો લાપતા
કર્વિલ : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. જેમાં ગુઆડાલુપે નદીમાં પૂર આવ્યું હતું. આ નદીમાં આવેલા પૂરના લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યા અને ગર્લ્સ સમર કેમ્પમાં રહેલી 20 થી વધુ છોકરીઓ લાપતા બની છે.…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશના છ મૃતકોના પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે, જાણો વિગતો…
અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો માટે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં હવે હોસ્પિટલ સત્તાવાળાઓએ છ પરિવારના લોકોને હવે મૃતદેહોના અવશેષનો બીજો સેટ આપ્યો છે. જેના પગલે આ બધા પરિવારોને ફરી એકવાર અંતિમ સંસ્કાર કરવા પડશે. અમદાવાદની…