- ઇન્ટરનેશનલ

અમેરિકાએ ઝડપેલી રશિયન ટેન્કરને હિમાચલનો રક્ષિત ચલાવતો હતો, પરિવારે પીએમ મોદીને પરત લાવવા અપીલ કરી
કાંગડા: અમેરિકાએ 7 જાન્યુઆરીના રોજ વેનેઝૂએલામાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ટેન્કરને ઝડપી હતી. જેમાં ત્રણ ભારતીય ક્રૂ સભ્યોમાંથી હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના મર્ચન્ટ નેવી અધિકારી રક્ષિત ચૌહાણ ચલાવતા હતા. તેની બાદ તેમના કોઈ ખબર અંતર નથી. તેમજ આવતા મહીને તેમના…
- નેશનલ

મમતા બેનર્જીએ કેન્દ્રીય ચૂંટણી પંચ ગંભીર આરોપ લગાવ્યા,કહ્યું પંચે બે દાયકા સુધી સુધારાને અવગણ્યા
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં SIR ની પ્રકિયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ચૂંટણી પંચ ગંભીર આરોપ લગાવવાની શરુઆત કરી છે. જેમાં મમતા બેનર્જીએ હવે ચૂંટણી પંચ આરોપ લગાવ્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચ છેલ્લા 20 વર્ષથી ચૂંટણી…
- રાજકોટ

પીએમ મોદીની વૈશ્વિક શાંતિ માટે મહત્વની ભૂમિકા, રાજકોટમાં યુક્રેનના રાજદૂતે મોદીની પ્રશંસા કરી…
રાજકોટ: રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC)માં ઉપસ્થિત રહેલા ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશચુકે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભારોભાર પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓ શાંતિ સ્થાપિત કરવા માટે વૈશ્વિક ભૂમિકા ભજવી રહ્યા…
- અમદાવાદ

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રોંગસાઈડમાં ટ્રેલરે એક વ્યક્તિને અડફેટે લેતાં મોત…
અમદાવાદઃ અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલા એમટીએસ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે રોંગ સાઈડમાં ટ્રેલર ચાલકે ટ્રેલર ચલાવીને આવ્યો હતો અને કોઈ અજાણ્યો રાહદારી ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ મામલે બી…
- અમદાવાદ

અમદાવાદ કોપોરેશનને વ્યાજ માફીની યોજના ફળી, જાહેરાત બાદ 34 કરોડની આવક
અમદાવાદઃ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી નાણાંકીય વર્ષના બજેટની તૈયારી કરવાની સાથે આવક વધારવાના લક્ષ્યાંક ઉપર ખાસ ધ્યાન આપીને પ્રોપર્ટી ટેકસની આવક સરભર કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરી હતી. મ્યુનિ. સત્તાધીશોની આ યોજના સફળ રહી છે. મળતી માહિતી મુજબ…
- ગાંધીનગર

પીએમ મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિરના મેટ્રો રૂટ સહિત 7 સ્ટેશનોનું લોકાર્પણ કર્યું…
ગાંધીનગર : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે ગાંધીનગર સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધા શરૂ થતા હવે અમદાવાદથી ગાંધીનગરના અક્ષરધામ સુધી સીધા જઈ શકાશે. વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થનાર સચિવાલયથી મહાત્મા મંદિરના…
- નેશનલ

જાણો… ત્રીજું વિશ્વયુદ્ધ છેડાય તો કેવો હશે વૈશ્વિક માહોલ, ભારત કોની તરફ રહેશે ?
નવી દિલ્હી : વર્ષ 2026ની શરૂઆતમાં અમેરિકાએ વેનેઝુએલા પર કરેલા હુમલાએ વિશ્વમાં તણાવ પેદા કર્યો છે. તેમજ તેની સાથે જ ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનામાં પણ વધારો ર્ક્યો છે. જેમાં હાલ વિશ્વના અનેક દેશો વચ્ચેનો તણાવ આગામી સમયમાં ભયાનક સ્થિતી તરફ…
- નેશનલ

કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ, અમિત શાહે વિજયન સરકાર પ્રહાર કર્યા
તિરુવનંતપુરમ : કેરળમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ છે. જેમાં કેરળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દાઓ પર કેરળની વિજયન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તિરુવનંતપુરમમાં કેરળ કૌમુદી દ્વારા આયોજિત ન્યૂ ઇન્ડિયા, ન્યૂ…









