- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં ખુલાસો, પાકિસ્તાન ભારત મોકલવા માંગતું હતું લોંગ રેન્જ ડ્રોનનો જથ્થો
દિલ્હી વિસ્ફોટ કેસમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. જેમાં તપાસ એજન્સીઓને ફરીદાબાદ આતંકી મોડ્યુલ કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ દ્વારા દાનિશની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં દાનિશે ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની હેન્ડલર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને, સીંગતેલના નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2650 પર પહોંચ્યો…
અમદાવાદ : ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ ઉપરાંત કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીના ભાવ પણ બેફામ વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ લોકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ ખાતે સીંગતેલ (નવો ડબ્બો)નો ભાવ અમદાવાદ ખાતે 15 કિલો…
- આમચી મુંબઈ

મુંબઈ નજીક થાણેમાં અંબરનાથમાં ફ્લાયઓવર પર ભીષણ અકસ્માત, કારે ટુ વ્હીલરને કચડયા, ચારનાં મોત…
થાણે: મુંબઈ નજીક થાણેમાં એક ફલાય ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર એક કાર સાથે બે ટુ વ્હીલરનો અકસ્માત થતા ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના થાણેના અંબરનાથ શહેરમાં સર્જાઈ…
- ઇન્ટરનેશનલ

ચીન બનાવી રહ્યો છે પરમાણુ હુમલા પ્રૂફ વિશ્વનો પ્રથમ કૃત્રિમ ટાપુ, જાણો વિગતે…
ઈજિંગ : ચીન તેની નવી નવી શોધ અને ટેકનોલોજી માટે જાણીતું છે. ત્યારે ચીન હવે પરમાણુ હુમલા પ્રૂફ વિશ્વનો પ્રથમ કૃત્રિમ ટાપુ બનાવવા જઈ રહ્યો છે. ચીન સુપર ટેકનોલોજી પાવર બનીને તરતો કૃત્રિમ ટાપુ વિકસીત કરી રહ્યો છે. તેમજ વિશ્વના…
- નેશનલ

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઈડીના કોલસા માફિયા પર દરોડા, 10 કરોડની રોકડ જપ્ત
નવી દિલ્હી : ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઈડીએ કોલસા માફિયાઓ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ 40 થી પણ વધારે સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. જેમાં રાંચીની ઈડીની ટીમે ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કોલસા…
- આપણું ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ, મહિલાઓને 10 હજાર રૂપિયા આપવા માંગ
થરાદ : ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ રેલીનો શુક્રવારથી આરંભ કરાયો હતો. પરિવર્તનના શંખનાદ સાથે વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનના મંદિરેથી કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો આરંભ થયો છે. જેમાં બિહારની જેમ ગુજરાતની મહિલાઓને રૂ.10,000 આપવાની માંગ કરી હતી. જન…
- નેશનલ

દુબઈમાં તેજસ જેટ ક્રેશ મુદ્દે એરફોર્સનું નિવેદન, કહ્યું પાયલોટે લોકોનો જીવ બચાવવા બલિદાન આપ્યું
નવી દિલ્હી : દુબઈ એર શોમાં શુક્રવારે એર શોની ડિસ્પ્લે ફ્લાઈટ દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મોત નીપજ્યું હતું. આ અંગે ઇન્ડિયન એરફોર્સ નિવેદન આપ્યું છે. જેમાં અકસ્માતનું કારણ નક્કી કરવા માટે કોર્ટ…
- નેશનલ

કર્ણાટકમાં રાજકીય પરિવર્તનની અટકળોનો અંત, સિદ્ધારમૈયા પૂર્ણ કરશે કાર્યકાળ
બેંગલુરુ : કર્ણાટકમાં રાજકીય પરિવર્તનની અટકળોએ રાજકીય વર્તુળમાં ગરમાવો લાવી દીધો છે. જોકે, તેમાં હાલ ફેરફારની કોઈ શક્યતા નથી. તેમજ આ અંગે સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસ હાઇકમાન્ડ હાલમાં મુખ્યમંત્રી બદલવાના મૂડમાં નથી. જેના લીધે એ સંકેત મળી રહ્યા…
- નેશનલ

મધ્યપ્રદેશ સ્થિત જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર ઉજ્જૈનથી હેલીકોપ્ટર સેવાથી જોડાયું…
ઉજ્જૈન : દેશમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું ચોથું અને મધ્યપ્રદેશમાં સ્થિત શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ હેલીકોપ્ટર સેવાથી સાથે જોડાયું છે. જેમાં હવે ઓમકારેશ્વરના દર્શને આવતા શ્રધ્ધાળુઓ ઉજ્જૈનથી હવાઈ માર્ગે સીધા ઓમકારેશ્વરના દર્શન માટે જઈ શકશે. ઉજ્જૈનથી ઓમકારેશ્વર સુધીની હેલીકોપ્ટર સેવા એક…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ પર વેપાર પ્રતિબંધ મુક્યા
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર સતત વકરી રહ્યું છે. જેમાં ભારતની અમેરિકા વિરુદ્ધ કડક નીતિથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રોશમાં છે. ત્યારે તેમણે રશિયાની ક્રુડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યા બાદ હવે ઈરાન સાથે સંકળાયેલી ભારતીય…









