- આમચી મુંબઈ
મુંબઈ પોલીસે ઈ-કોમર્સ કંપની સાથે છેતરપિંડી કેસમાં ચાર લોકોની ધરપકડ કરી…
મુંબઈ : મુંબઈ પોલીસે ઈ-કોમર્સ કંપની સાથે રૂપિયા 34 લાખથી વધુની છેતરપિંડી કરવાનો કેસ ઉકેલી દીધો છે. જેમાં પોલીસે આ કેસમાં આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગના સભ્યો માલ સામાનના પાર્સલના સ્ટીકર બદલીને છેતરપિંડી…
- નેશનલ
યુવક ઉંઘમાં હતો ને પત્નિએ ઉકળતું તેલ શરીર પર નાંખી દીધું ને લાલ મરચું પણ ભભરાવ્યું…
નવી દિલ્હી : દિલ્હીમાં પતિ પત્નીના વિવાદમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પત્નીએ ઉંઘી રહેલા પતિ પર ઉકળતું તેલ નાંખી તેની પર લાલ મરચું ભભરાવ્યું હતું. આ ઘટના દિલ્હીના સાઉથ ડીસ્ટ્રીકના આંબેડકર નગર વિસ્તારની છે. જોકે, તેની બાદ પતિ…
- શેર બજાર
ભારતીય શેરબજારની ફ્લેટ શરુઆત બાદ સેન્સેકસ નિફ્ટીમાં વધારો…
મુંબઈ : ભારતીય શેરબજારની આજે ફ્લેટ શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 27.24 પોઈન્ટ ના ઘટાડા સાથે 81,899.51 પોઈન્ટ પર ખુલ્યો હતો. જયારે નિફ્ટી 28.55 પોઈન્ટના ઘટાડા સાથે 25,079.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે થોડી વાર સેન્સેક્સમાં 231.58 પોઈન્ટ…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારના કર્મચારીઓને આખું અઠવાડિયું દિવાળીની રજા, પછી ક્યા બે દિવસ ભરવાના રહેશે?
ગાંધીનગર : ગુજરાત સરકારે દિવાળીના તહેવારો દરમિયાન કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં દિવાળી અને બેસતા વર્ષ પૂર્વે આવતા પડતર દિવસે પણ રજા જાહેર કરી છે. જેના લીધે હવે સરકારી કર્મચારીઓ સળંગ એક અઠવાડિયાનું મીની વેકેશન માણી શકશે. જેમાં…
- નેશનલ
બિહારમાં ભારે સુરક્ષા વચ્ચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, 1 લાખ સુરક્ષા જવાન તૈનાત કરાશે
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ હવે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સલામત વિધાનસભા ચૂંટણી માટે 1 લાખ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી શકે છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો…
- નેશનલ
કેન્દ્રીય મંત્રીમંડળે મહારાષ્ટ્ર અને ગુજરાતના બે સહિત ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેશે અને ભારતીય રેલ્વે ના હાલના નેટવર્કમાં આશરે 894 કિલોમીટરનો ઉમેરો કરશે. આ અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું…
- નેશનલ
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
બેગલુરુ : ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત બગડી છે. તેમને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બેગલુરુની ઓલ્ડ એરપોર્ટ રોડ પર આવેલી મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ડોકટરોની એક ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે. તાવ…
- ઇન્ટરનેશનલ
બલુચિસ્તાનમાં પાકિસ્તાનનું બે આંતકી સંગઠનોને એકજૂથ કરવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું
બલુચિસ્તાન : પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી એક ખતરનાક આતંકવાદી ગઠબંધનને આઇએસઆઇ મદદ કરી રહ્યું છે. જે ભારત અને ખાસ કરીને કાશ્મીર માટે ખતરો સાબિત થઇ શકે છે. જેમાં હાલમાં પ્રકાશમાં આવેલી માહિતી મુજબ આઇએસઆઈ લશ્કર-એ-તૈયબા અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંતને એકજુથ કરી…