- શેર બજાર
સેબીએ છ કંપનીઓને આઈપીઓ બજારમાં પ્રવેશવાની મંજુરી આપી, 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે
મુંબઈ : સેબીએ સોમવારે એક સાથે છ કંપનીઓને આઈપીઓ બજારમાં પ્રવેશવા માટેની મંજુરી અપાઈ છે. જેમાં હીરો મોટર્સ, કેનેરા રોબેકો સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. આ છ કંપનીઓ બજારમાંથી લગભગ 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈ…
- નેશનલ
આસામમાં સિવિલ સેવા અધિકારીના નિવાસે દરોડા, બે કરોડથી વધુની સંપત્તિ જપ્ત
ગુવાહાટી : આસામમાં વિવાદાસ્પદ સિવિલ સેવા અધિકારી નુપુર બોરાના નિવાસે ફરિયાદના આધારે વિજીલન્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ટીમે લગભગ 90 લાખ રૂપિયાની રોકડ અને 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા હતા. કુલ મળીને 2 કરોડ…
- નેશનલ
ઉત્તરાખંડમાં કેદારનાથ રોપ-વે માટે અદાણી ગ્રુપને કોન્ટ્રાક્ટ મળ્યો, મુસાફરીનો સમય ઘટશે…
અમદાવાદ : ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે. જેની માટેનો કોન્ટ્રાક્ટ અદાણી એન્ટરપ્રાઈઝ્સ લિમીટેડને આપવામાં આવ્યો છે. આ 12.9 કિમી લાંબા રોપવે માટે અદાણી ગ્રુપ રૂપિયા 4081 કરોડનું રોકાણ કરશે. રોપ વે બન્યા બાદ સોનપ્રયાગ થી કેદારનાથ…
- ઇન્ટરનેશનલ
ટેરિફ વિવાદ બાદ અમેરિકામાં ભારતની નિકાસ ઘટી, સોનાની આયાતમાં પણ ઘટાડો…
નવી દિલ્હી : અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ બાદ પણ ઓગસ્ટ 2025માં ભારતે સૌથી વધુ નિકાસ અમેરિકામાં કરી છે. જોકે, ભારત દ્વારા કરવામાં અમેરિકામાં કરવામાં આવતી નિકાસમાં ઘટાડો થયો છે. આ અંગે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના નાસિકમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરુ કરી…
નાસિક : દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. જેમાં નાસિકની એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેની બાદ શાળામાં ભયનો માહોલ છે. આ…
- નેશનલ
અનંત અંબાણીના વનતારાને મળી ક્લીન ચીટ, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ જે ચેલમેશ્વરની અધ્યક્ષતા હેઠળની એસઆઈટીએ ગુજરાતના પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારાને ક્લીન ચીટ આપી છે. ન્યાયમૂર્તિ પંકજ મિથલ અને ન્યાયમૂર્તિ પી બી વરાલેની બેન્ચે રિપોર્ટને રેકોર્ડમાં લેતાં જણાવ્યું હતું કે પ્રાધિકારીઓએ…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં વચગાળાની સરકારની મુશ્કેલીઓ વધી, સુદાન ગુરુંગે તેવર બદલ્યા…
કાઠમંડુ : નેપાળમાં વચગાળાની સરકારની રચનાની સાથે જ તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં એક તરફ આજે સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ છે. તો બીજી તરફ Gen-Z આંદોલનનો મુખ્ય ચહેરો સુદાન ગુરુંગે પીએમ કાર્કી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું…
- નેશનલ
પીએમ મોદીની બિહાર યાત્રા પૂર્વે પોસ્ટર વોર છેડાયું, આરજેડીએ ઉઠાવ્યા આ સવાલ
પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયું છે . જેમાં હાલમાં જ પીએમ મોદીના એઆઈ વિડીયો મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી આજે ફરી એકવાર બિહારના પ્રવાસે છે. જોકે, તે પૂર્વે…