- નેશનલ

દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તામાં સુધારો, GRAP-3 ના નિયંત્રણો દૂર કરાયા
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે. હવા ગુણવત્તા સૂચકાંક (AQI)400 થી નીચે આવી ગયો છે. જેના કારણે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ GRAP-3 હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો પાછા ખેંચી લીધા છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર AQI…
- નેશનલ

ભાજપે દેશ વિરોધી વલણ મુદ્દે રાહુલ ગાંધી અને ભારત વિરોધી લોબીને ઘેરી
નવી દિલ્હી : ભાજપે દેશ વિરોધી વલણ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભારત વિરોધી લોબીને ઘેરી છે. ભાજપે વર્ષ 2024 માં રાહુલ ગાંધી અને યુએસ કોંગ્રેસ વુમન શાકોવસ્કી વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાના…
- આપણું ગુજરાત

ગુજરાતમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પુન: ખુલ્લું મુકાયુ…
ગાંધીનગર : ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમલી ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના’ અંતર્ગત વર્ષ 2025-26 માટેની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા…
- ગાંધીનગર

ગુજરાતમાં ગ્રીન કવર વધારાશે, 185 નદીઓની આસપાસ વૃક્ષ ઉછેર અભિયાન શરૂ કરાશે
ગાંધીનગર : ગુજરાતના ગ્રીન કવર વધારવામાં રાજ્ય સરકારને પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે ગ્રીન ક્વર વધારવા માટે રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર અભિયાન…
- માંડવી

કચ્છના બિદડામાં વૃદ્ધની કરપીણ હત્યાના કેસમાં આરોપી મહિલાના જામીન નામંજૂર
માંડવી: ગુજરાતના આઠ મહિના પૂર્વે કચ્છના બંદરીય માંડવી તાલુકાના બિદડા ગામમાં એક યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરીને લગ્ન કરવાના કિસ્સામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં યુવતીને ભગાડીને પ્રેમલગ્ન કરી લીધાનાં મનદુ:ખમાં ત્રણ મહિલાઓએ યુવકના વૃદ્ધ પિતાને સરાજાહેર ધોકા વડે ઢોર…
- ઇન્ટરનેશનલ

વર્ષ 2025ના અંતિમ દિવસે જાપાનમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં પણ આંચકા અનુભવાયા…
નવી દિલ્હી : વર્ષ 2025ના અંતિમ દિવસે ભારત અને જાપાનમાં ભૂકંપ નોંધાયો છે. જેમાં જાપાનના પૂર્વે કિનારે શકિતશાળી ભૂકંપ આવ્યો છે. આ ઉપરાંત આસામ, લદ્દાખના ભારતીય પ્રદેશોમાં પણ મધ્યમ-તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જ્યારે તિબેટમાં પણ ભૂકંપના આંચકો નોંધાયો છે. યુએસ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અટકાવવા સરકાર સક્રિય, પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલી…
અમદાવાદ: ગુજરાતના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારના અનેક કિસ્સા બહાર આવતા સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવાને બદલે અગાઉથી જ વહીવટી પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે. ગુજરાત તકેદારી આયોગની સૂચનાને…
- આપણું ગુજરાત

ગુજરાત કોંગ્રેસ નવા વર્ષથી 1090 જિલ્લા-5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ કરશે…
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ‘મહાજનસંપર્ક અભિયાન’ શરૂ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ રાજ્યની 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ યોજશે, જ્યારે 17 મહાનગરોમાં ‘કોંગ્રેસ આપના દ્વાર’…









