- નેશનલ

કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલી વધી, મુખ્યમંત્રી પદનો વિવાદ, ભાજપે અપનાવી થોભો અને રાહ જુઓની નીતિ
બેંગલુર: કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પણ મુખ્યમંત્રી પદ માટે સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ચાલી રહેલા વિવાદે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. તેમજ કોંગ્રેસના આ બંને નેતા કોઈ પણ રીતે પીછેહઠ કરવા તૈયાર…
- નેશનલ

જમ્મુ કાશ્મીરમાં કોલ્ડ વેવ, શ્રીનગરમાં પારો માઈનસ 4.5 ડિગ્રી થતા જનજીવનને અસર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં આ વર્ષે નવેમ્બર માસમાં વર્ષ 2007 પછી સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. જેમાં કાશ્મીરમાં ઘાટીના અનેક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. જેમાં લીધે જનજીવનને પણ વ્યાપક અસર થઈ…
- નેશનલ

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને કર્યો હતો ઉરી હાઇડ્રો પ્રોજેક્ટને નિશાન બનાવવાનો પ્રયાસ, ભારતે નિષ્ફળ બનાવ્યો
નવી દિલ્હી : ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ પાકિસ્તાને કરેલી નાપાક્હ હરકતની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. તેના થોડા સમયમાં જ પાકિસ્તાને એલઓસી પર ઉરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને…
- આપણું ગુજરાત

ગુજરાતમાં કરમસદથી કેવડીયા સુધીની યુનિટી પદયાત્રાનો પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ…
ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પદયાત્રામાં જોડાયા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરદાર સાહેબ કહેતા કે દેશ માટે કામ કરવા જેવો બીજો…
- નેશનલ

દિલ્હી વિસ્ફોટ કેસમાં ખુલાસો, આરોપી ઉમર નૂહથી વિસ્ફોટક લઈ આ રીતે દિલ્હી પહોંચ્યો…
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં નવો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિસ્ફોટના આરોપીનું નૂહ કનેકશન મળી આવ્યું હતું જેનું સરનામું માલુમ પડ્યું છે. જેમાં ઉમર વિસ્ફોટના 10 દિવસ હરિયાણાના નૂહમાં હિદાયત કોલોનીમાં રોકાયો હતો. જે અલ ફલાહ યુનિવર્સીટીના…
- અમદાવાદ

અમદાવાદથી અમેરિકા દવા મોકલવાના બહાને ડોલર પડાવવાના રેકેટનો પર્દાફાશ, 24 લોકોની ધરપકડ…
અમદાવાદ : અમદાવાદની નવરંગપુરા પોલીસે શહેરમાંથી એનઆરઆઈને અમેરિકા દવા મોકલવાના બહાને ડોલર પડાવી લેતા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે 24 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ કોલ સેન્ટર આશ્રમ રોડ પર સાકર-9…
- નેશનલ

પીએમ મોદીએ કહ્યું બંધારણની તાકાતે સામાન્ય વ્યક્તિને પીએમ પદ સુધી પહોંચાડ્યો…
નવી દિલ્હી : ભારત આજે બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પત્ર લખીને બંધારણની તાકત અંગે જણાવ્યું છે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે, નાગરિકોએ બંધારણની ફરજોનું પાલન કરવું જોઈએ. જે મજબૂત લોકશાહીનો પાયો છે.…
- નેશનલ

ઉત્તર પ્રદેશમાં કાર નદીમાં ખાબકી, પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત…
લખીમપુર ખીરી : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર બેકાબુ થતા નદીમાં ખાબકી હતી. આ કારમાં બેઠેલા પાંચ લોકોના ડૂબવાથી મોત થયા છે. જયારે ડ્રાઈવરને ઈજા પહોંચી છે. જયારે આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર…









