- ગાંધીનગર
ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ , 67 ડેમ છલોછલ
ગાંધીનગર : ગુજરાતમાં હાલ મોસમનો કુલ સરેરાશ વરસાદ 84 ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ, સાબરકાંઠાના…
- અમદાવાદ
અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા નજીક સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો પરેશાન
વડોદરા : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદથી રસ્તા અને બ્રિજની હાલત ખરાબ થઈ છે. જેના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ અંતર્ગત વડોદરા નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો છે. જાંબુવા…
- નેશનલ
ઉત્તર પ્રદેશના નોઈડા નિક્કી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, આ કારણે થયો હતો ઝધડો
નોઈડા : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નિક્કી હત્યા કેસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં છે. નિક્કીની હત્યા બાદ તેના પતિને વિપિન ભાટીને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. જયારે તેની સાસુ દયાવતીની ધરપકડ…
- અમદાવાદ
પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ…
- Top News
ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે પણ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 81 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ હવામાન વિભાગે આજે પણ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. રાજયમાં ચાર વરસાદી…
- Top News
ઉત્તર પ્રદેશના બુલંદ શહેર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના મોત 43 ઘાયલ
બુલંદ શહેર : ઉત્તર પ્રદેશના બુલંદ શહેર નજીક મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં એક રોડ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે અને 43 લોકો ઘાયલ થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ કાસગંજ થી રાજસ્થાનના ગોગામેડી દર્શન માટે જતાં શ્રદ્ધાળુથી…
- આપણું ગુજરાત
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે તડામાર તૈયારીઓ, ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ…
અંબાજી : ગુજરાતના સુપ્રસિદ્ધ શકિતપીઠ અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025 નું આયોજન કરવામાં આવશે. જેની માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેમજ આ વખતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહા મેળામાં…
- અમદાવાદ
અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ, 291 એથલિટ્સ ભાગ લેશે…
અમદાવાદ : અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આવા આયોજનો એથ્લિટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. આ ચેમ્પિયનશિપમાં 144 જેટલા મેડલ્સ જીતવા 30…
- નેશનલ
આસામના સીએમને ગુવાહાટી લઈ જતી ફ્લાઈટને અગરતલા ડાયવર્ટ કરાઈ, આ છે કારણ
અગરતલા : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ગુવાહાટી જતી ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે આજે અગરતલા ડાયવર્ટ કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટે રૂટ બદલીને સલામત રીતે અગરતલા એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.…