- નેશનલ
પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં કહ્યું કે ભારતીય સમુદાયની યાત્રા સાહસપૂર્ણ
ટોબેગો : પીએમ મોદીએ શુક્રવારે આફ્રિકન દેશ ત્રિનિદાદ અને ટોબેગોમાં વસતા ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. તેમણે પોતાના ભાષણની શરૂઆત સિયારામ અને જય શ્રી રામના નારાઓથી કરી. આ દરમિયાન તેમણે વિદેશમાં વસતા ભારતીયોને અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ અને મહાકુંભના મહત્વથી…
- અમદાવાદ
ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
અમદાવાદ: ગુજરાતના અનેક વિસ્તારોના હાલ વરસાદી માહોલ છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વઘવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી સફળતા, અમેરિકન સંસદમાં પસાર થયું વન બિગ બ્યુટીફૂલ બિલ
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બહુચર્ચિત વન બિગ બ્યુટીફૂલ બિલને અમેરિકન સંસદે આખરી મંજૂરી આપી દીધી છે. આ બિલમાં 4.5 ટ્રિલિયન ડોલર ટેક્સ રિબેટ અને ખર્ચમાં કાપ મૂકવાની જોગવાઇ છે. આ બિલની મંજૂરી માટે અનેક અવરોધો પાર કરવા પડ્યા…
- નેશનલ
કર્ણાટક સરકારની મોટી જાહેરાત, બેંગ્લોર સિટી યુનિવર્સિટી અને બે શહેરોના નામ બદલ્યા
બેંગલુરુ: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં બે શહેરોના નામ બદલ્યા છે. જ્યારે કર્ણાટક કેબિનેટે બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને ડૉ. મનમોહન સિંહ સિટી યુનિવર્સિટી રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ભૂતપૂર્વ વડા…
- આમચી મુંબઈ
અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, હવે આ બેંકે લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કરવા નિર્ણય લીધો
મુંબઈ: ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેમાં મીડિયા અહેવાલ મુજબ, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ કેસ વર્ષ ઓગસ્ટ 2016 થી ચાલી રહ્યો…
- ઇન્ટરનેશનલ
જાપાનમાં 10 જ મિનિટમાં 26,000 ફૂટ નીચે ઉતર્યું બોઇંગ વિમાન, સેફ લેન્ડિંગ કરાયું
શાંઘાઈ : અમદાવાદના પ્લેન ક્રેશ બાદ હવાઇ મુસાફરોની ચિંતામાં વધારો થયો છે. જેમાં હાલમાં જ જાપાનમાં બીજું એક બોઇંગ 737 વિમાન અકસ્માતથી માંડ માંડ બચ્યું છે. આ બોઇંગ વિમાન ચીનથી જાપાનની રાજધાની ટોક્યો જઈ રહ્યું હતું. જ્યારે વિમાને શાંઘાઈથી ઉડાન…
- ગાંધીનગર
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સચિવાલયમાં પ્લાસ્ટિકને બદલે કાચની બોટલમાં પાણી મળશે
ગાંધીનગર: ગુજરાત સરકારે પર્યાવરણલક્ષી મહત્વપૂર્ણ પહેલ હેઠળ સચિવાયલમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્લાસ્ટિક વેસ્ટમાં…