- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 90 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 33 મૃતદેહ સોંપાયા…
અમદાવાદ : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં 90 મૃતકોની ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ કરવામાં આવી છે. તેમજ 33 મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. આ 33 મૃતદેહમાંથી 4 શનિવારે અને 29 રવિવારે પરિવારોને…
- અમદાવાદ
પાયલોટના લીધે બચી ગયા.. જો વિમાન થોડું પણ ડાબે જમણે પડ્યું હોત તો, લોકોએ યાદ કરી ભયાવહ દુર્ઘટના
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાની ફલાઇટ ક્રેશ થતાં બિન સત્તાવાર રીતે 280 લોકોના મોત થયા છે. આ દિવસ વિસ્તારના લોકો માટે પણ ચિંતા કરનારો બની ગયો હતો. કારણ કે આ વિસ્તાર પરથી મોટા ભાગની ફ્લાઇટ ઉડાન ભરે છે. આ…
- ઇન્ટરનેશનલ
ઇરાને ઈઝરાયેલ પર હુમલો કરતાં 10થી વધુ લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી…
તહેરાન : ઇઝરાયેલે ઈરાનની ઓઇલ રિફાઇનરી પર કરેલા હુમલાનો ઇરાને જવાબ આપ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ ઇરાને ઈઝરાયલના શહેરોને તેલ અવીવ અને હૈફાને નિશાન બનાવ્યા છે. જેમાં 10 લોકોના મોત થવાના અહેવાલ છે. ઈઝરાયલે ઈરાનમાં નાગરિક અને ઉર્જા માળખા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 31 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 12 મૃતદેહ સોંપાયા…
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં બિન સત્તાવાર રીતે 280થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ તમામ લોકોના ડીએનએ સેમ્પલ મેચ થવાની કામગીરી ચાલી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે મીડિયા બ્રીફિંગમાં માહિતી…
- નેશનલ
પીએમ મોદી ત્રણ દેશના પ્રવાસે રવાના, G-7 સમિટમાં છઠ્ઠી વખત ભાગ લેશે…
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની મુલાકાતે રવાના થયા છે. આ પાંચ દિવસની મુલાકાતમાં પીએમ મોદી પહેલા સાયપ્રસ જશે. ત્યારબાદ તેઓ કેનેડામાં G-7 સમિટમાં ભાગ લેશે. તેમજ તેઓ ક્રોએશિયાની પણ મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલયના…
- નેશનલ
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ
કેદારનાથ : ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુકાડા અને ડીજીસીએ આગામી આદેશ સુધી આ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યમાં હેલિકોપ્ટર કામગીરી અંગે…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશમાં તુર્કીયેની સંડોવણીની ચર્ચા, તુર્કીયે એ આપ્યો આ જવાબ…
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાના વિમાન બોઈંગ 787 ડ્રીમલાઇનર ક્રેશ થવાના મુદ્દે અનેક બાબતો ચર્ચામાં આવી રહી છે. આ અકસ્માતના કારણો અંગે હજુ સુધી કોઇ નક્કર વિગતો પ્રકાશના આવી નથી. ત્યારે હાલ આ વિમાનના મેઇન્ટેન્સ મુદ્દે પણ ચર્ચા ચાલી…
- ઇન્ટરનેશનલ
દુબઈના 67 માળના મરીના પિનેકલ ટાવરમાં આગ, 3820 લોકોનું રેસ્ક્યૂ કરાયું, કોઇ જાનહાનિ નહિ…
દુબઈ : સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરના મરીના વિસ્તારમાં 67 માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે મરિના પિનેકલમાં આગ લાગ્યા બાદ 764 એપાર્ટમેન્ટમાં રહેતા તમામ 3,820 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં…