- ઇન્ટરનેશનલ
નેપાળમાં વચગાળાની સરકારના વડા મુદ્દે મતભેદ, જેન-ઝેડના બે ગ્રુપોમાં મારામારી
કાઠમંડુ : નેપાળમાં હિંસક પ્રદર્શન બાદ સત્તા પરિવર્તન થયું છે. જેમાં હાલ દેશની કમાન સેના પાસે છે. ત્યારે હવે નેપાળમાં વચગાળાની સરકાર મુદ્દે મૂંઝવણભરી સ્થિતી પેદા થઈ છે. નેપાળમાં વચગાળાની સરકાર વડાના નામ પર હજુ સહમતી સાંધી શકાઈ નથી. જેન-ઝેડ…
- ઇન્ટરનેશનલ
આઈઆઈએમ અમદાવાદમાં દુબઈએ નવું કેમ્પસ શરુ કર્યું, બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધશે
અમદાવાદ : આઈઆઈએમ અમદાવાદમાં દુબઈએ નવું કેમ્પસ શરુ કર્યું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. તેમણે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ગાઝા શહેર ખાલી કરવા લોકોને ચેતવણી આપી, અલ-મવાસી જવા સૂચના
ગાઝા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે હજુ પણ યુદ્ધ જેવો માહોલ છે. જેમાં ઇઝરાયલ હવે ગાઝા પર કબજો મેળવવાના પ્રયાસને તેજ કરી દીધા છે. જેમાં ઇઝરાયલની સેના સતત લોકોને આ વિસ્તાર ખાલી કરાવી રહી છે. જયારે વિશ્વ આરોગ્ય સંસ્થાના કર્મચારીઓ હજુ…
- નેશનલ
ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, જાણો તેમની રાજકીય સફર
નવી દિલ્હી : ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન ચૂંટાયા છે. સીપી રાધાકૃષ્ણન ભારતના 15 મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 67 વર્ષીય રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જે હવે ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી…
- ઇન્ટરનેશનલ
ભારતે નેપાળ ટ્રેન સેવા અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવી, મુસાફરો પરેશાન
નવી દિલ્હી : નેપાળમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ બાદ થયેલી હિંસામાં 19 લોકોના મોત છે જયારે 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ તેની બાદ વડાપ્રધાન કેપી ઓલી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજીનામું આપી દીધું છે. જેના પગલે ભારતે…
- નેશનલ
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, વી સુદર્શન રેડ્ડીને હરાવ્યા
નવી દિલ્હી : ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનને ચૂંટવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા છે. જયારે વી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી…
- નેશનલ
ભારતે નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી, મમતા બેનર્જીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
કોલકાતા : ભારતને અડીને આવેલા નેપાળમાં સતત થઈ રહેલા હિંસક પ્રદર્શનોના લીધે નેપાળને અડીને આવેલા પશ્વિમ બંગાળના ઉત્તરી જીલ્લાઓ સરહદ પર સુરક્ષા વધારવા આવી છે. તેમજ નેપાળના સરકાર વિરોધી પ્રદર્શનના પગલે આ જીલ્લાઓમાં શાંતિ જાળવી રાખવા પશ્વિમ બંગાળના સીએમ મમતા…